SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ -l-/૧૦ છે પદ-૧-“પ્રજ્ઞાપના” છે. – X - X –x — o હવે અનુકમે પદ ગત સૂત્રોમાં પહેલા પદનું સૂત્ર કહે છે - • સૂગ-૧૦ : તે પ્રજ્ઞાપના કેટલા ભેદ છે બે ભેટે કહી છે. તે આ પ્રમાણે - જીવ પ્રજ્ઞાપના અને જીવ પ્રજ્ઞાપના. • વિવેચન-૧૦ - આ સુખનો અહીં શો અવસર છે ? આ પ્રશ્ન સુત્ર છે. તેને આરંભમાં મૂકીને જણાવે છે કે મધ્યસ્થ, બુદ્ધિમાનું, જિજ્ઞાસુ પ્રશ્ન કરનારને અરિહંત ભગવંતે ઉપદેશેલા તત્વોની પ્રરૂપણા કરવી. • x • તેમાં જે શબ્દ નિપાત છે. અચવા અથ અર્થમાં છે. તે વાક્ય ઉપન્યાસાર્થે છે, fક બીજાને પ્રશ્ન કરવામાં છે. • x • તેનો સમુદાય અર્ચ આ રીતે પ્રશ્ન કસ્વા યોગ્ય સ્થાનાદિ પદો દૂર રહો. કેમકે વાણીની પ્રવૃત્તિ અનુક્રમે થાય છે, તેથી પ્રજ્ઞાપના પદ પછી તેઓનો ઉપભ્યાસ કરેલ છે, તેમાં એટલું પહેલાં પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? * * * * * એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરતાં, ગુરુ શિષ્ય વચનને અનુસરીને આદર અર્થે શિષ્ય પ્રતિ પુનરચ્ચાર કરી કહે છે - “પ્રજ્ઞાપના” બે ભેદે છે, અહીં શિષ્યના નામ ગ્રહણ વિના ઉત્તર સુગથી સૂચવે છે કે સર્વ સૂમો ગણપના પ્રથન અને તીર્થંકરના ઉત્તરરૂપ નથી, કોઈ સૂબો બીજી રીતે પણ હોય, તો પણ બાહુલ્યથી તેમ હોય છે. કહે છે - અરહંતો અર્થ કહે છે, ગણઘરો સૂગને ગુંથે છે, તેમાં પ્રજ્ઞાપનાનો અર્થ પૂર્વવત્ છે. જો તીર્થકર જ ઉત્તર દાતા હોય તો અન્ય તીર્થકર પણ આમ જ કહે છે, તેમ જાણવું પણ જો તીર્થકર મતાનુસારી કોઈ આચાર્ય કહે તો, ત્યારે તીર્થકર અને ગણઘરોએ બે પ્રકારે કહી છે, તેમ સમજવું. તે બે ભેદે - જીવ પ્રજ્ઞાપના, અજીવપ્રજ્ઞાપના. જીવે-પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણ બે ભેદે - દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ. દ્રવ્યપાણ • ઈન્દ્રિય આદિ. ભાવપાણ * જ્ઞાનાદિ, દ્રવ્યપાણીના સંબંધ ચકી પણ પ્રાણી નારકાદિ સંસારી જીવો છે. કેવળ ભાવપાણો વડે સમસ્ત કર્મસંગ સહિત સિદ્ધો છે. એ જીવોની પ્રજ્ઞાપના. જે જીવ નથી તે અજીવ - જીવ વિપરીત સ્વરૂપવાળા. તે ધર્મ-અધર્મ-આકાશપુદ્ગલાસ્તિકાય, અદ્ધા સમયરૂપ • તેમની પ્રજ્ઞાપના તે જીવ પ્રજ્ઞાપના. બંને '' કાર બંને પ્રજ્ઞાપનાના પ્રાધાન્યતે જણાવે છે. સામાન્યથી કહ્યું. હવે વિશેષરૂપે કહે છે અથવતવ્યતા હોવાથી પહેલા અજીવપજ્ઞાપના - • સુગ-૧૧ - તે અજીવ પ્રજ્ઞાપના શું છે ? અજીવ પ્રજ્ઞાપના બે ભેદે છે - રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અરૂણ અજીવ પ્રજ્ઞાપના પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ • વિવેચન-૧૧ - તે અજીવ પ્રજ્ઞાપના શું છે ? બે ભેદે છે - રૂપી અજીવ પ્રજ્ઞાપના, અરૂપી અજીવ પ્રજ્ઞાપના. જેમને રૂપ છે તે રૂપી. રૂ૫ ગ્રહણ ગંધાદિનું ઉપલક્ષણ છે, તે સિવાય રૂપનો સંભવ નથી. તેથી કહ્યું છે કે- પ્રતિ પરમાણુ રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા છે. • * * * * * * રૂપી એવા તે અજીવોની પ્રજ્ઞાપના તે રૂપી અજીવ પ્રતાપના. ચતુ પુલ સ્વરૂપ અજીવની પ્રજ્ઞાપના. કેમકે પુદ્ગલો જ પાદિવાળા છે. રૂપ સિવાયના અરૂપી ધમસ્તિકાયાદિ અજીવ તે અરૂપી અજીવ. તેમની પ્રજ્ઞાપના, તે અરૂપી અજીવ પ્રજ્ઞાપના. અય વક્તવ્યતા હોવાથી પહેલા અરૂપી જીવ પ્રજ્ઞાપના. • સૂત્ર-૧૨ - તે રૂએ અજીવ પ્રજ્ઞાપના કેટલા ભેટે છે તે દશ ભેદ કહેલી છે - ધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ, અધમસ્તિકાય, અધમસ્તિકાય દેશ અને અધમસ્તિકાય પ્રદેશ. આકાશસ્તિકાય, આકાશાસ્તિકાયદેશ, આકાશાસ્તિકાય પ્રદેશ અને અઢા સમય તે આ અરૂપી આજીવ પ્રજ્ઞાપના છે. • વિવેચન-૧૨ : હવે આ અરૂપી અજીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? તે દશ પ્રકારે છે - અરૂપી જીવોના દશવિધપણાંથી તેની પ્રરૂપણા પણ દશ ભેદે કહી છે. તે દશ દશવિઘવને દશવિ છે. તે હવે કહેવાનાર ભેદકથનને પ્રગટ કરવાને કહે છે * * * * * ધમસ્તિકાય-જીવ અને પુદ્ગલોના સ્વભાવથી જ ગતિ પરિણામ પરિણતતાના તે સ્વભાવના ઘારણ કે પોષણ કરવાથી ઘર્મ, • પ્રદેશો, તેમનો કાય • સંઘાત. • x • અસ્તિકાય-પ્રદેશ સંઘાત. ધર્મ એવો અસ્તિકાય તે ધમસ્તિકાય. આના વડે સર્વ ધમસ્તિકાયરૂપ અવયવી દ્રવ્ય કહ્યું. અવયવી એટલે અવયવોનો તથારૂપ સંઘાત પરિણામ વિશેષ જ, પણ અવયવ દ્રવ્યોથી ન્દુ દ્રવ્ય નથી. જેમ લંબાઈ અને પહોળાઈપણે સંઘાતરૂપ પરિણામ વિશેષને પ્રાપ્ત થયેલ તંતુઓને જ લોકમાં પટ કહે છે, તંતુથી જુદુ પટ દ્રવ્ય નથી. * * * * * આ વાદનો વિચાર બીજે સ્થાને કરેલ છે. ધમસ્તિકાય દેશ- તે જ ધર્માસ્તિકાયના બુદ્ધિ કથિત બે વગેરે પ્રદેશાત્મક વિભાગ. ધમસ્તિકાય પ્રદેશ-પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ • નિર્વિભાગ ભાગ. તે અસંખ્યાત છે. કેમકે તેનું પ્રમાણ લોકાકાશ પ્રદેશ છે. તેથી જ બહુવચન કહ્યું છે. ધમાંતિકાયનો પ્રતિપક્ષી તે અધમસ્તિકાય. અથd Mવે અને પુદગલોના સ્થિતિ પરિણત પરિણામોમાં ઉપકારક અમૂર્ત અસંખ્યાત પ્રદેશ અંધાત્મક તે અધમસ્તિકાય. અધમસ્તિકાય દેશ આદિ પૂર્વવતુ. આકાશ-પોત-પોતાના સ્વભાવને ન છોડવાની મર્યાદા વડે જેમાં સ્વરૂપચી પ્રતિભાષિત થાય છે. અથવા fuffપ અર્ચ-સર્વ ભાવોની વ્યાપ્તિ વડે પ્રતિભાસમાન
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy