________________
પ|-|-|૩૧૫
૧૮૯ સ્થાનો છે. તે આ રીતે - અસંખ્યાતભાનહાનિ અને સંખ્યાતભાનહાનિ તથા અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ. કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નાસ્કો ૫૦૦ ધન પ્રમાણવાળા અને તે સાતમી નરકમાં છે. ત્યાં જઘન્યસ્થિતિ ૨૨-સાગરોપમ, ઉતટ 33-સાગરોપમ છે. તેથી અસંખ્યાત અને સંખ્યાતભાગ હાનિ-વૃદ્ધિ જ ઘટે છે. તેમને ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન અવશ્ય જાણવા. પણ વિકલ્પ ન સમજવા. કેમકે સંમૂર્હિમ સંજ્ઞી પંચેoનો ઉત્પત્તિ તેમાં અસંભવ છે.
| મધ્યમ અવગાહનાવાળા નૈરયિક સૂત્રમાં અવગાહના આશ્રીને ચાર સ્થાનકો છે - અંગતના અસંખ્યાત ભાગથી કંઈક ન્યુન ૫૦૦ ધનુષ અવગાહના છે. તેથી અવગાહના આશ્રિત ચાર સ્થાનકો અને સ્થિતિ અપેક્ષાએ ચાર સ્થાનો ઘટે છે - X -.
જઘન્ય સ્થિતિ અવગાહના અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે. • x • અહીં પણ ત્રણ અજ્ઞાન વિકલો હોય છે. •x - ઉત્કૃષ્ટ સ્થિતિના વિચારમાં અવગાહના અપેક્ષાથી ચાર સ્થાનકો હોય છે - x • મધ્યમ સ્થિતિવાળા માટે પણ એમજ જાણવું. - X• વિશેષ એ કે - જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં સ્થિતિ વડે તુચપણું કહેલ છે. અહીં સ્વસ્થાનને આશ્રીને ચાર સ્થાનકો કહેવા. કેમકે સમયાધિક દશ હજાર વર્ષથી માંડી ઉત્કૃષ્ટ સ્થિતિ સમય ન્યૂન 33-સાગરોપમની હોય છે.
જઘન્યગુણ કાળા ઈત્યાદિ સૂત્રો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે જેમને જ્ઞાન હોય, તેમને અજ્ઞાન સંભવ નથી કેમકે સમ્યગૃષ્ટિને જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને અજ્ઞાન હોય છે. બંને દષ્ટિ એકબીજાના નાશથી થાય છે - x • x • જેમ જ્ઞાનો કહ્યા તેમ અજ્ઞાનો પણ કહેવા. પણ જેને અજ્ઞાન હોય છે, તેને જ્ઞાન હોતાં નથી. બાકી સુગમ છે.
• સૂત્ર-૩૧૬ થી ૩૨૧ -
[૧૬] ભગવતુ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પાયિો છે ? ગૌતમ! અનંતા છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક અસુકુમાર, બીજ અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાપ્રદેશા-અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વણિિદ વડે છ સ્થાન પતિત છે. અભિનિબોધિકાદિ ત્રણ જ્ઞાનના પર્યાયો વડે, ત્રણ અજ્ઞાન, ત્રણ દશન વડે જ થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જણવું. મધ્યમ અવગાહનાવાળામાં પણ જાણવું, પણ સ્વસ્થાન અવગાહના અપેક્ષાથી ચતુઃસ્થાનપતિત જાણવા.
એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
[૩૧] ભગવત્ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકોને કેટલા પયયિો છે? ગૌતમ! અનંતા છે. ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક પૃવીકાયિક. બીજ પૃથ્વીની અપેક્ષાએ દ્રવ્યા-પ્રદેશઅવગાહનારૂપે તુલ્ય છે. પણ સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વર્ણ-ગંધરસ-સ્પર્શ
૧૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વડે, બે અજ્ઞાન, અચાદર્શન પયય વડે ઇ સ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પ્રdી જાણવા. મધ્યમ અવગાહનાવાળા પ્રણવીe માટે એમ જ જાણવું. પણ સ્વસ્થાન અપેક્ષાઓ ચતુઃસ્થાનપતિત જાણવા.
જન્ય સ્થિતિક પૃવીકાયિકને કેટલા પયયો છે ? ગૌતમ અનંતા. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્યસ્થિતિક પૃથ્વી, બીજ તેવાની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશાઈ-સ્થિતિરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ-ગંધરસરૂપિયા વડે, બે અજ્ઞાન-અચક્ષુર્દશનાયયિ વડે છ
સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક પૃવી પણ જાણવો. મધ્યમસ્થિતિકમાં પણ એમ જ સમજવું. પણ સ્થિતિ વડે શિસ્થાનપતિત છે.
ભગવાન ! જઘન્ય કાળા ગુણવાળા પૃથ્વીને કેટલા પર્યાયિો છે ? ગૌતમ! અનંતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય કાળા ગુણવાળો એક પૃથવી. બીજ પૃedીની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશાધે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાનથી પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કાળા . વર્ણ પાયિથી તુલ્ય છે. બાકીના વાદિ વડે જ સ્થાનપતિત છે. બે જાન, અચjર્દેશન પાંચથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પ્રdીમાં જાણવું. મધ્યમ કાળણુણવાળા માટે પણ એમજ છે. પણ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાન પતિત છે. એ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ સંબંધમાં પણ જાણવું.
જઘન્ય મતિ અજ્ઞાની કૃતી ના પર્યાયો ? અનંતા છે. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્યમતિજ્ઞાની એક પૃની બીજી પૃથ્વીની અપેક્ષાથી દ્રભા-uદેશાર્થથી તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે મિસ્થાનપતિત છે. વદિ વડે જ સ્થાનપતિત છે. મતિઅજ્ઞાન પયયથી તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય અને અચક્ષુદર્શન પચચથી છ સ્થાન પતિત છે. ઓમ શુતજ્ઞાની અને ચક્ષુની જાણd. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું.
૩િ૧૮] જઘન્ય અવગાહનાવાળા બેઈન્દ્રિયો વિશે પૃચ્છા-ગૌતમ ! અનંતપચયિો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમાં જઘન્ય અવગાહનાવાળો એક બેઈન્દ્રિય, ભીજાની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશા-અવગાહના તુલ્ય છે, સ્થિતિ વડે પ્રિસ્થાનપતિત છે. વદિ ચાર વડે, જ્ઞાન, બે અજ્ઞાનિ, અચ@ઈનિ વડે જ સ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધ જાણવું. પણ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમ અવગાહનાવાળાને, જઘન્ય અવગાહનાવાળા માફક ગણવું. પણ વસ્થાનને આશીને ચતુઃસ્થાન પતિત છે.
જElemસ્થિતિક બેઈયિની પૃચ્છા-ગૌતમ! અનંત પયયિો છે. ભગવનું ! એમ કેમ કહો છો ? ગૌતમ! જઘન્યસ્થિતિક એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાઓ દ્રવ્ય-uદેશ-સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વણદિ