________________
૨૩/-/૫૪૧
ર૦૦૦ વર્ષ અબાધકાળ. સંઘયણની જેમ સંસ્થાન કમની પ્રકૃતિ કહેવી.
શુકલવનામની પૃચ્છા :- જઘન્ય પલ્યોનો અહં ન્યૂન - */ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ. હારિદ્રવર્ણનામ :જઘન્ય પલ્યો. અસંભાગ ન્યૂન ૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડાબાર કોડાકોડી સાગરોપમ. ૧રપ૦ વર્ષ અબાધાકાળ. લોહિતવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન ૬/ર૮ સાગરોપમ, ઉકૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫૦૦ વર્ષ બાકાળ. નીલવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પત્રોનો અ% ભાગ જૂન થર૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા સત્તર કોડાકોડી સાગરોપમ, ૧૭૫૦ વર્ષ અબાધાકાળ. કાળા વર્ણ નામકર્મની સ્થિતિ સેવાd સંઘયણનામ માફક જાણવી.
સુરભિગંધ નામ :- શુકલવર્ણનામની સ્થિતિવતું. દુરભિગંધ નામની સ્થિતિ, સેવાd સંઘયણ માફક જાણવી. મધુરાદિ સની સ્થિતિ, વર્ણની સ્થિતિવત્ અનકમે કહેવી. આપશd અશોંની સ્થિતિ સેવાd સંઘયણ નામની જેમ અને પ્રશસ્ત શની સ્થિતિ શુકલવર્ણ નામવત કહેવી. અગુરુલઘુનામ કમની સ્થિતિ સેવાd સંઘયણનામવતુ જાળી. એ પ્રમાણે ઉપઘાતનામ અને પરાઘાત નામ કર્મની સ્થિતિ પણ સમજવી.
નરકાના પૂર્વનામની પૃચ્છા - જઘન્ય સ્થિતિ પરાનો અસં ભાગ ના ૨, સાગરોપમ સહય, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ બાધાકાળ. તિર્યંચાનુપૂર્વની જઘન્ય સ્થિતિ પલ્મોનો અસં% જૂન સાગરોપમ, ઉત્કૃષ્ટ નસ્કાનુપૂવવ4. મનુષ્યાનુપૂર્વ - જઘન્ય સ્થિતિ પલ્યો નો અ ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫oo વર્ષ અબાધ દેવાનપૂર્વ - જEાન્ય સ્થિતિ પલ્યોનો અસં ભાગ ન્યૂન / સાગરોપમ સહસ્ત્ર, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અબાધામ
- ઉચ્છવાસનામ :- તિર્યંચાનુપૂર્વવતુ તપનામ :- પણ તેમજ છે. ઉધોત અને પ્રશસ્તવિહાયોગતિ જાજ - */ સાગરોપમ, ઉcકૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અભાધાકાળ. અપશસ્તવિહાયોગતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો આ% ભાગ જૂન ૨, સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. ગસ અને સ્થાવર નામકર્મ તેમજ જાણવું. સૂમનામ :જઘન્ય સ્થિતિ પલ્યો. અસં ન્યૂન રૂપ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮oo વર્ષનો બાધાકાળ. બાદર નામકર્મની સ્થિતિ આપણાત વિહાયોગતિવત કહેવી. એમ પયતિ નામની કહેવી, અપતિ નામની સૂક્ષ્મ નામની માફક જાણવી. પ્રત્યેક શરીરનામની પણ જ, સાધારણ શરીર નામની સૂમવત, સ્થિર નામની */g, અસ્થિર નામની /, શુભનામની / અશુભ નામની , સુભગ નામની ,, દુર્ભગ નામની , સુવર નામની */g, દુશ્વરનામની ૧૪, આયનામની ૧V, અનાદેય નામની , યશકીર્તિ નામની 2િ2/6]
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ જઘન્ય સ્થિતિ આઠ મુહd, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ અબાધાકાળ જાણવો.
અશોકીર્તિનામની પૃચ્છા - આપશસ્ત વિહાયોગતિ નામની સ્થિતિવતું, એ પ્રમાણે નિમણિ નામની સ્થિતિ કહેવી. તીર્થકર નામની સ્થિતિ - જઘન્ય અંત:કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ. એ પ્રમાણે જ્યાં */ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧ooo વર્ષ અભાધાકાળ, જ્યાં , ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ છે.
ઉચ્ચગોત્ર સંબંધી પૃછા • જઘન્ય આઠ મુહૂd, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ, નીચગોત્ર સ્થિતિની પૃચ્છા - આપશાવિહાયોગતિવત્ સ્થિતિ જાણવી.
અંતરાયની સ્થિતિ જન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩ooo વર્ષ અગાધાકાળ, અબાધાકાળ ન્યૂન કમસ્થિતિ, તે કર્મ નિષેક જાણવો.
• વિવેચન-૫૪૧ -
ભગવદ્ ! જ્ઞાનાવરણીયના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના કર્મની સ્થિતિ શું છે ? જઘન્ય તમુહૂર્ત. તે સર્વે જઘન્ય સ્થિતિ સૂમ સંપરાય ક્ષપકને પોતાના ગુણસ્થાનના છેલ્લા સમયે જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે, તે ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતા મિથ્યાર્દષ્ટિને જાણવી. પ્રસંગથી કહે છે - ૩૦૦૦ વર્ષ અબાધા વડે ન્યૂન કર્મ સ્થિતિ એ કમંદલિકોનો નિષેક છે. કેમકે કર્મની બે પ્રકારની સ્થિતિ છે - કર્મપણે રહેવા યોગ્ય સ્થિતિ અને અનુભવવા યોગ્ય સ્થિતિ. રહેવાની સ્થિતિ ૩૦-કોડાકોડી સાગરોપમ છે, અનુભવવા યોગ્ય ૩૦૦૦ વર્ષ જૂન છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિક જ્ઞાનાવરણીય બાંધ્યું હોય તો બંઘસમયથી ૩૦૦૦ વર્ષ સુધી ઉદયમાં આવી જીવને કંઈપણ બાધા ન કરે. પછીનો અનુભવવા યોગ્ય કર્મસ્થિતિ એ કર્મનો નિષેક છે. તે આ પ્રમાણે - પ્રથમ સ્થિતિમાં ઘણાં ક્રમદળ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષહીન, એમ કરતાં કરતાં તે સ્થિતિના છેલ્લા સમય સુધી કહેવું. અગ્રાયણી નામે બીજા પૂર્વમાં કર્મપ્રકૃતિ પ્રાભૃતના બંધ વિધાનમાં સ્થિતિ બંધાધિકારમાં ચાર અનુયોગ દ્વારો છે - સ્થિતિબંધ સ્થાન, અબાધાકંડક, ઉત્કૃષ્ટ નિષેક, અલાબહd. - X•x• અબાધાકાળ આ રીતે જાણવો - જેની જેટલી કોડાકોડી સાગરોપમ કરતાં ઓછો કાળ છે, તેવા આ સિવાય જઘન્ય અંતર્મુહૂર્તનો અબાધાકાળ, ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વકોટીનો ત્રીજો ભાગ સમજવો. એ રીતે અબાધાકાળ સ્વયં વિચારવો.
પાંચ નિદ્રાનું સૂત્ર - જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન 39 સાગરોપમ છે. ભાવાર્થ આ છે - ચાર જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સંજવલના લોભ, પાંચ અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. સકષાયીને સાતા વેદનીયની