________________
૬/-I-/૩૫ર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર
-
X
પ્રશ્ન-શા માટે જાત્યાદિ નામકર્મ આયુષ્યના વિશેષરૂપે મૂકાયેલા છે ? આયુકર્મની પ્રધાનતા બતાવવા માટે. નારકાદિના આયુના ઉદય પછી જાત્યાદિનામકર્મનો ઉદય થાય છે, તે સિવાય નહીં.
જાત્યાદિનામકર્મ વિશિષ્ટાયુ કેટલા આકર્ષોથી બાંધે છે ? અહીં માઈ - તેવા પ્રકારના પ્રયત્નોથી કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું. જેમ ગાય પાણી પીતા ભયથી આમતેમ જોઈને પાણી પીએ, તેમ જીવ પણ તીવ્ર આયુબંધના અધ્યવસાયથી જાતિ-ગતિ આદિ વિશિષ્ટાયુ બાંધે ત્યારે એક આકર્ષ વડે, મંદ હોય તો બે કે ત્રણ આકર્ષ વડે, મંદતરમાં ચાર કે પાંચ આકર્ષ વડે, મંદતમ હોય તો છથી આઠ આકર્ષ વડે બાંધે છે. અહીં જાત્યાદિ કર્મના આકર્ષનો નિયમ આયુની સાથે બંધાતા હોય ત્યારે સમજવો, બાકીના કાળ વિશે નિયમ નથી. - X - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
છે પદ- “ઉચ્છવાસ” છે.
- X - X - X - X - ૦ પદ-૬-ની વ્યાખ્યા કરી, હવે સાતમું કહે છે – તેનો સંબંધ આ છે - પદ૬-માં જીવોના ઉપપાત વિરહાદિ કહ્યા. અહીંનાકાદિપણે ઉત્પન્ન થયેલના શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળાનો યથાસંભવ ઉચ્છવાસ નિઃશ્વાસ કિયાનો વિરહકાળ-અવિરહકાળ કહે છે.
• સૂત્ર-૩૫૩ :
ભગવન નૈરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? ગૌતમ / સતત અને નિરંતર શ્વાસ લે અને મૂકે... ભગવન્! અસુકુમારો કેટલા કાળે શ્વાસ છે અને મૂકે? જઘન્ય સાત સોકે, ઉત્કૃષ્ટ સાધિક એક પો. નાગકુમારો. કેટલા કાળે શાસ છે અને મૂકે? જઘન્ય સાત સ્તોક, ઉcકૃષ્ટ મુહૂર્ત પૃથકd. એમ સ્વનિતકુમાર સુધી જાણતું.
ભગવદ્ ! પૃતીકાયિક કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? વિમામાએ શાસ છે અને મૂકે. એમ મનુષ્યો સુધી જાણવું. વ્યંતરોને નાગકુમારવ4 જણવા...
જ્યોતિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? ગૌતમ ! જાન્યથી મુહૂર્વ પૃથકવે, ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત પૃથકવે.
ભગવાન ! વૈમાનિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ગૌતમ જાન્યથી મુહૂર્ણ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પક્ષે શ્વાસ લે-મૂકે.
સૌધર્મદિવો કેટલા કાળે શ્વાસ લે-મૂકે. જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ ઉત્કૃષ્ટથી બે પો. ઈશાન દેવો કેટલા કાળે શસ લે અને મૂકે જઘન્યથી સાતિરેક મુહfપૃથક્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પક્ષે. સનતકુમાર દેવો કેટલા કાળે શાસ. છે અને મૂકે ? જઘન્યથી બે પક્ષે, ઉકૃષ્ટથી સાત પશે. માહેન્દ્ર દેવો કેટલા કાળે શાસ લે અને મૂકે? જઘન્ય સાતિરેક બે પક્ષે, ઉત્કૃષ્ટ સાતિરેક સાત પહો. બ્રહાલોક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી સાત પક્ષે ઉત્કૃષ્ટથી દશ પક્ષે.
લાંતક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? જઘન્યથી દશ પશે, ઉત્કૃષ્ટથી ૧૪-પો. મહાશુકદેવો કેટલાં કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્ય ૧૪પો, ઉત્કૃષ્ટ-૧૭ પશે. સહસ્ત્રારદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી ૧૭૫ક્ષો ઉત્કૃષ્ટથી ૧૮-૫ક્ષે.
એ પ્રમાણે આનત દેવો-જન્ય ૧૮ પક્ષે, ઉત્કૃષ્ટ ૧૯ પક્ષે. પાણદેવોજધન્ય ૧૯ પશે, ઉત્કૃષ્ટ ૨૦ પક્ષે. આરણ દેવો-જઘન્ય ૨૦ પો, ઉત્કૃષ્ટ-૨૧ પક્ષે. અયુત દેવો - જઘન્ય ર૧-પક્ષે, ઉત્કૃષ્ટ રર પક્ષે, અધોઅડધો રૈવેયક દેવો-જન્ય રર પો, ઉતકૃષ્ટ ૩-પક્ષે. અધો મધ્યમ વેયક દેવો-જઘન્ય ૩ પહો, ઉત્કૃષ્ટ ર૪- પો. અધોઉd Jવેયક દેવો - જઘન્ય ૨૪ પક્ષે, ઉcકૃષ્ટ ૫ પો. મધ્યમ અઘો વેયક દેછે જઘન્ય રપ-પક્ષે, ઉત્કૃષ્ટ ૨૬-પો. મધ્યમમધ્યમ