________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર્ણ-૪/૩
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પન્નવUTI સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રજાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા અંગસૂત્ર સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને રંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગસૂત્રોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે, વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પત્રવUT' એમ લખાયેલ છે.
આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો (અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભર્યો છે. જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોત્તરની છે.
છેિ પદ-૨૧-“શરીર” [અવગાહના સંસ્થાના
-X - X - X -X -— -x -x - o પદ-૨૦ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૧ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ-૨૦માં ગતિ પરિણામ વિશેષ ‘અંતક્રિયા' પરિણામ કહ્યા. અહીં નરકાદિ ગતિના પરિણામ વિશેષ શરીર સંસ્થાદિ કહે છે -
• સૂત્ર-૫૦૯,૫૧૦ :
[૫૦] વિધિ, સંસ્થાન, પ્રમાણ, યુગલોનો ચય, શરીર સંયોગ, દ્રવ્યપ્રદેશ અલબત્ત, શરીર અવગાહના અલબહુd.
[૫૧] ભગવત્ ! કેટલા શરીરો છે ? ગૌતમ ! પાંચ - દારિક, વૈક્રિય, આહાક, સૈજસ, કામણ. - - - ભગવાન ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ - એકેન્દ્રિયo ચાવતુ પંચેન્દ્રિય દાશ્મિ શરીર • • • ભગવન ! એકેન્દ્રિયશરીર કેટલા ભેદ છે ? પાંચ – પૃથ્વીકાયo સાવત્ વનસ્પતિકાય એકેo દાશ્મિ શરીર.
પૃથવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - સૂક્કo અને ભાદર પૃથવીકાય એકેo ઔદio શરીર, સુખ પૃથવીe એકેo
ઔદto શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ પયપ્તિo અને અપરાપ્તિo સુમ પ્રણવી. એકે ઔદio શરીર. બાદર પ્રવીકાયિકો એમ જ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદાફિ શરીર સુધી સમજવું..
ભગવદ્ ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - પતિo અને અપતિ બેઈન્દ્રિય ઔદio શરીર એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવું.
ભગવાન / પંચેન્દ્રિય ઔદાકિ શરીર કેટલા ભેદે છે બે ભેદ - તિચિ પાંચેન્દ્રિય અને મનુષ્ય પંચેo ઔદo શરીર તિયચ પંચેo ઔદા શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - જળચર, સ્થળચર, ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદાશ્મિ શરીર, • • • જલચર તિર્યંચ પંચેo ઔદા શરીર કેટa ભેટે છે ? ગૌતમ બે ભેદ - સંમૂર્હિમ અને ગર્ભo - સંમૂર્છાિમ જલચર તિચિ પંચેo ઔદo શરીર કેટલા ભેદે છે - પતિo અને અપયતio એ પ્રમાણે ગજ જલચર વિશે પણ કહેવું.
આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હભિદ્રસૂરિજી કૃત વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે.
અમે પ્રજ્ઞાપનામ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨૦માં પહેલા પાંચ પદો છે. ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પ્રસ્તુત ભાગ-૨૨માં પદ૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના મતનિા નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યશ્યામી વાર્યનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ dવાર્થસૂત્રની માફક તાવિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
“કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન2િ2/2]