SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ B/-/૨૭/૨૯૭ ૧૬૭ તેનો પણ તેમાં સમાવેશ થાય છે. ૫-તેનાથી છાસ્થ જીવો વિશેષાધિક છે, કેમકે ઉપશાંત મોહાદિનો તેમાં સમાવેશ થાય છે. ૯૬-તેનાથી સયોગી જીવો વિશેષાધિક છે, કેમકે સયોગી કેવલીનો તેમાં સમાવેશ થાય છે. ૯૩-તેનાથી સંસારી જીવો વિશેષાધિક છે, કેમકે અયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. ૯૮-તેનાથી સર્વ જીવો વિશેષાધિક છે. કેમકે સિદ્ધોનો પણ તેમાં સમાવેશ થાય છે. | મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-3-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પદ-૪-“સ્થિતિ' . - X - X - X - • સૂત્ર-૨૯૮ : ભગવાન ! નાસ્કોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ ભગવદ્ ! અપયતિ નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. ભગવન ! પતિ નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત જૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ. ભગવન ! રતનપભા પૃedી નૈરયિકની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ સાગરોપમ. અપર્યાપ્ત રતનપભા પૃતી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પતિ રતનપભા પૃથ્વીનૈરયિકની સ્થિતિ કેટલો કાળ છે? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ ન્યૂન સાગરોપમ. ભગવાન ! શર્કરાપભા પૃdી નૈરયિકની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્ય એક સાગરોપમ, ઉત્કૃષ્ટ પ્રણ સાગરોપમ. અપયતિ શર્કરાyedી નૈરયિકની સ્થિતિ કેટલો કાળ છે? ગૌતમ ! જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત પયપિતા શર્કરાપભા પૂરતી નૈરચિકની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ન્યૂન સાગરોપમ. ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન કણ સાગરોપમ. ભગવદ્ / વાલુકાપભા પૃની નૈરચિકની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ! જઘન્ય 3-સાગરોપમ, ઉત્કૃષ્ટ -સાગરોપમ. પિયતા વાલુકાપભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ : જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પયક્તિા વાલુકાપભા પૃની નૈરયિકની સ્થિતિ ? જEIન્ય અંતમુહૂર્ત ન્યૂન ૩-સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ. ભગવાન ! પંકણભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ કેટલી છે ? જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. અપર્યાપ્તા પંકણભા પૃedી નૈરયિકની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત પ્રયતા પંકાભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ જન્ય અંતમુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ણ ન્યૂન દશ સાગરોપમ. ભગવન ધૂમખભા પૃવી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૭-સાગરોપમ. અપયત ઘૂમપભા પૃની નૈરયિકની સ્થિતિ ? ગૌતમ ! જાન્ય, ઉત્કૃષ્ટ પણ અંતર્મહત્ત. પયક્તિા માપમાં ઔરસિકની સ્થિતિ જન્ય અંતમુહૂર્ત ન્યૂન ૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ તમુહૂર્વાણ ૧૦ સાગરોપમ. ભગવાન ! તમભા પૃવી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ / જઘન્ય ૧સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૨-સાગરોપમ. અપયક્તિા તમwભા પૃથ્વી નૈરચિકની
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy