________________
૨૦/-/૪/૫૩,૫૦૪
૨૧૫
અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉતપન્ન થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે ? ગૌતમ! કોઈ સાંભલે કોઈ ન સાંભળે. જે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે, તે કેવળ પ્રજ્ઞપ્ત ધર્મને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન ! જે કેવળી પ્રપિત ધર્મને જાણે, તે તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે ? હા, ગૌતમ! કરે
ભગવાન ! જે શ્રદ્ધા-પ્રતીતિરુચિ કરે તે અભિનિભોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે હા, ગૌતમ! યાવતુ ઉપાર્જે ભગવન! જે અભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાન ઉપાર્જે તે શીલ ચાવતું સ્વીકારવાને સમર્થ થાય? ગૌતમ ! ન થાય.
એ પ્રમાણે સુકુમામાં ચાવત સ્વનિતકુમામાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં પૃeતીકાયિકવતું કહેવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોમાં નૈરયિકવ4 કહેવું. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં નૈરયિકમાં પ્રથન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય માફક મનુષ્યોમાં પણ કહેવું.
બંતર, જ્યોતિક, વૈમાનિક અસુરકુમારવત્ કહેવા. • વિવેચન-૫૦૩,૫૦૪ -
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પૃથ્વીકાયિકની માફક દેવ અને નૈરયિક સિવાય બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિકોમનુષ્યોમાં આવીને અંતક્રિયા પણ કરે છે, તેઓ તથાવિધ ભવસ્વભાવથી મનુષ્યમાં આવીને પણ અંતક્રિયા કરતા નથી. પણ મન:પર્યવજ્ઞાન તો ઉપાર્જે છે. તિર્યય પંચેન્દ્રિયો અને મનુષ્યો બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેની વક્તવ્યતા પાઠસિદ્ધ છે. • x •
૨૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર ઉદયમાં આણેલ નથી, ઉપશાંત થયેલ છે. તે રત્નપ્રભાસ્કૃતી નૈરયિક, રનપભા પૃથ્વીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરપણું પામતો નથી. માટે ગૌતમાં કહ્યું કે કોઈ તીર્થકરવ ામે, કોઈ ન પામે.
એ પ્રમાણે શર્કરાપભાથી વાલુકાપભામાં કહેવું.
પંકwભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે, ધૂમપભાથુવી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ સર્વ વિરતિ પામે. તમ:પ્રભા પૃની નૈરયિકની પૃચ્છા - એ અર્થ સમર્થ નથી, પણ દેશવિરતિ પામે. સપ્તમ પૃeતી વિશે પૃચ્છા - ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ ત્યાંથી નીકળેલો સમ્યક્ત્વ પામે.
અસુકુમાર વિશે પૂછો - તે અર્થ સમર્થ નથી, પણ તક્રિયા કરે. એ પ્રમાણે ચાવતું કાયિક કહેવું.
ભગવન્! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે, એમ વાયું પણ જાણવા.
વનસ્પતિકાયિક વિશે પૃચ્છા • ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની પૃચ્છા • એ અર્થ સમર્થ નથી, પણ મન:પવિજ્ઞાન ઉપાર્જે પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ક વિશે પૃચ્છાએ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે..
ભગવાન ! સૌધર્મદિવ ચ્યવીને અનંતર ભવમાં તીર્થકરપણું પામે ? કોઈ પામે, કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રનપભા નૈરયિક સંબંધે કહ્યું, તેમ સદિલ સુધી કહેવું.
• વિવેચન-૫૦૫ -
સૂણ સુગમ છે. પણ જેણે તીર્થંકર નામગોત્રકર્મ, વૈદ્ધ • સૂતર વડે સોયના સમુદાય માક પહેલા માત્ર બાંધેલ હોય, પછી અગ્નિમાં તપાવી, ઘણ વડે ટીપી, સોયના જથ્થા માફક ‘સ્કૃષ્ટ' કર્યું હોય, નિધd-ઉદ્વર્તના, અવતના સિવાય બાકીના કરણને અયોગ્ય કર્યા હોય, સૂતાન - નિકાચિત, સર્વકરણને અયોગ્ય કર્યા હોય. ‘પ્રસ્થાપિત’ . મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, બસબાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, ચશ:કીર્તિનામ કર્મ સાથે ઉદયરૂપે વ્યવસ્થિત કર્યા હોય, નિg • તીવ્ર વિપાકને આપવાવાળા કર્યા હોય, અનવણ - વિશુદ્ધતર અધ્યવસાય થવાથી અતિ તીવ્ર રસના ઉત્પાદકપણે કર્યા હોય, મસમન્વાગત - ઉદયાભિમુખ કરી, ઉદયમાં આણેલા હોય, વિપાકોદયને પ્રાપ્ત કર્યા હોય. પણ સર્વથા અભાવને પ્રાપ્ત ન હોય અથવા નિકાચિતાદિ અવસ્થાની અધિકતા સહિત ન કર્યા હોય, તે તીર્થંકરપણું પામે. શેષ સ્પષ્ટ છે. • x -
પંકપ્રભાનો નૈરયિક અનંતર ભવે તીર્થકરવ ન પામે પણ અંતક્રિયા કરે,
છે
પદ-૨૦, દ્વાર-૫
છે
o હવે તીર્થકરવ વક્તવ્યતા લક્ષણ આ પાંચમું દ્વાર કહેવાને ઇચ્છતા સૂત્રકાર કહે છે –
• સૂત્ર-૫૦૫ -
ભાવના રતનપભા પૃedી નૈરયિક, રતનપભા પૃથ્વી નૈરવિકથી નીકળી અનંતર ભવે તીર્થકરત્વ પામે ? ગૌતમ! કોઈ પામે, કોઈ ન પામે. ભગવન! એમ કેમ કહો છો - x • ? જે રતનપભા પૃanી નૈરચિકે તીર નામ ગોત્ર કર્મ બાંનું છે, પૃષ્ટ કર્યું છે, નિત કર્યું છે, કૃ છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટઅભિનિવિટ-અભિમન્વાગત-ઉદીર્ણ કર્યું છે, પણ ઉપશાંત કર્યું નથી. તે રતનપભા પૃની નૈરસિક, નાપા પૃeળીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરત્વ પામે છે.
જે સનાભા પૃથ્વી નૈરયિકે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું નથી ચાલતું