________________
૬-૫/૩૩૪ થી ૩૪૪ વકિ ગર્ભજ મનુષ્યોથી ઉપજે તો શું પ્રયતાથી કે અપચયિતાથી ઉપજે ? ગૌતમ પર્યાપ્તoથી ઉપજે.
જે પયક્તિા સંખ્યાત વષયિક કર્મભૂમિજ ગભજ મનુષ્યોની ઉપજે, તો શું સમ્યફ દષ્ટિ પસપ્તાહથી ઉપજે કે મિથ્યા દષ્ટિ પતાશી કે મિશ્ર દષ્ટિ પ્રયતાથી ઉપજે ગૌતમ સમ્યક દૃષ્ટિ કે મિા દૈષ્ટિ પતિ સંખ્યાતવષયિક કમભૂમજ ગભજ મનુષ્યોથી ઉપજે છે, પણ મિશ્ર દૃષ્ટિ પતાથી ન ઉપજે.
જે સમ્યફષ્ટિ જયતિથી ઉપજે તો શું સંયdo અસંત કે સંયતાસંયતા સમ્યફદૈષ્ટિ પયતિથી ઉપજે ગૌતમ! ગણેથી પણ ઉપજે. એ રીતે અશ્રુતકલ્પ સુધી કહેવું. નૈવેયક દેવો પણ એમ જ કહેવા, પરંતુ અસંયત અને સંયતાસંયતનો નિષેધ કરવો. રૈવેયક દેવ માફક અનુત્તરોપપાતિક દેવ પણ કહેવા. પરંતુ અહીં સંયતો જ આવીને ઉપજે. જે સમ્યગૃષ્ટિ સંયત પર્યાપ્તા સંખ્યાત વષયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી આવીને ઉપજે તો પ્રમત્ત સંયતથી કે આપમત સંયતથી ? અપમg સંયતથી જ ઉપજે. જે અપમત્ત સંયતથી ઉપજે, તો શું ઋદ્ધિમાપ્ત કે અનૂદ્ધિપ્રાપ્તo? ગૌતમ! તે બંનેથી આવીને ઉત્પન્ન થાય.
• વિવેચન-૩૩૪ થી ૩૪૪ :
નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ પાઠસિદ્ધ છે. તેનો સંક્ષેપથી અર્થ આ છે - સામાન્યથી નૈરયિકોના ઉપપાત વિચારમાં અને રતનપ્રભા નૈરયિક ઉપપાતમાં દેવ, નારક, પાંચે સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય, અસંખ્યાત વર્ષાયિક ચતુષ્પદ અને ખેચરો, બીજા પણ અપયક્તિા તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યો, ગર્ભજ છતાં અકર્મભૂમિજ, અંતર્લીપજ, કર્મભૂમિજ પણ અસંખ્યાતા વર્ષાયુક, સંખ્યાતા વષયુિક છતાં અપર્યાપ્તાનો નિષેધ સમજવો અને બાકીનાનું વિધાન જાણવું. શર્કરાપભામાં સંમૂર્ણિમનો નિષેધ જાણવો. વાલુકાપભામાં ભુજપસિપનો ઈત્યાદિ જાણવું.
ભવનવાસીના ઉપપાતના વિચારમાં દેવ, નારક, સ્થાવર, વિકલેન્દ્રિયો, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ણિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો નિષેધ જાણવો, બાકી વિવિધ વિધાન સમજવું. પૃથ્વી, અપુ, વનસ્પતિ વિશે સર્વે નૈરયિકોનો ઈિત્યાદિ વૃત્તિકારે સુકાનો સંક્ષેપ જ નોંધ્યો છે, કંઈ જ વિશેષ નથી, માટે અમે છોડી દઈએ છીએ. પાંચમું દ્વાર પૂર. હવે છઠું કહે છે –
છે પદ-૬, દ્વાર-૬ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંમૂર્ણિમોમાં ઉત્પન્ન થતાં નથી. એમ સર્વે પૃથ્વીમાં કહેવું. માત્ર સાતમી નરકથી મનુષ્યમાં ન ઉપજે.
[36] ભગવન અસુકુમાર, અનંતર ઉદ્ધllને ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે? નૈરચિકમાં યાવતુ દેવોમાં? ગૌતમાં નાક કે દેવમાં ન ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાં ઉપજે જે તિરમાં ઉપજે તો શું એકેય ચાવત પંચેન્દ્રિયતિર્યંચમાં ઉપજે? એકેન્દ્રિયોમાં ઉપજે, બે ચાવતુ ચાર ઈન્દ્રિયોમાં ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે છે એકેન્દ્રિયમાં ઉપજે તો પ્રણવીચાવ4 વનસ્પતિમાં ઉપજે? પૃdlo , વનસ્પતિમાં ઉપજે, પણ તે વાયુમાં ન ઉપજે.
જે પૃવીમાં ઉપજે, તો શું સૂક્ષ્મ પૃથdીમાં ઉપજે કે બાદમાં ? ભાદર પૃથ્વીમાં ઉપજે સૂક્ષ્મ પૃedીમાં નહીંજે બાદ પૃdીમાં ઉપજે તો શું પતિામાં ઉપજે કે અપર્યાપ્તામાં ? ભાદર ચયતા પૃdીમાં ઉપજે, અપતિમાં નહીં. એ પ્રમાણે અપ અને વનસ્પતિ કહેવા. પંચે તિર્યંચ અને મનુષ્યો વિશે નૈરયિકોની સંમૂર્ણિમ સિવાય અન્યમાં ઉદ્ધતના કહી તેમ અસુકુમારની કહેવી. નિતકુમાર સુધી એમ જાણવું.
[૩૪] ભગવાન ! પૃથ્વીકાયિક અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય ? નૈરયિક યાત દેવમાં ? ગૌતમ / નૈરયિક કે દેવમાં ન ઉપજે તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. પૃથ્વીના ઉપપાત માફક ઉદ્ધના કહેી. પણ દેવો ન કહેવાય. એ રીતે અપકાય, વનસ્પતિ, વિકસેન્દ્રિય કહેવા. તેB% અને વાયુ એમ જ કહેવા, પરંતુ મનુષ્ય સિવાય બીજામાં ઉપજે.
૩િ૪૮] ભગવના પંચે તિચિ» અનંતર મરીને કયાં જાય, ક્યાં ઉપજે ? ગૌતમી નૈરયિક ચાવતુ દેવોમાં ઉપજે. જે નૈરયિકમાં ઉપજે તો રનપભામાં ચાવતુ અધસપ્તમી નૈરયિકોમાં ઉપજે? ગૌતમસાતે નરકોમાં ઉપજે. જે. તિચિમાં ઉપજે તો એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં ઉપજે? પાંચમાં ઉપજે. એ રીતે તેમના ઉપપતની જેમ ઉદ્ધના કહેતી. પરંતુ તેઓ અસંખ્યાતા વયુિક તિયિોમાં પણ ઉત્પન્ન થાય.
જે મનુષ્યોમાં ઉપજે તો સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉપજે કે ગજમાં ? બંનેમાં. એ રીતે ઉપયત માફક ઉદ્વતના કહેવી. વિશેષ આ • કમભૂમિજ અને અંતર્લીંપજ અસંખ્યાતા વાયુ મનુષ્યોમાં પણ ઉપજે. જો દેવોમાં ઉપજે તો ભવનપતિ સાવ4 વૈમાનિકોમાં ઉપજે ? બધામાં ઉપજે. સર્વે અસુરો, વ્યંતર, જ્યોતિષ, સહયાર સુધી ઉપજે.
[૪૯] ભગવના મનુષ્યો અનંતર ઉદ્ધતીને ક્યાં જાય, કયાં ઉપજે ઐરસિકો યાવતુ દેવોમાં? ગૌતમાં ચારેમાં ઉપજે, એ રીતે નિરંતર બધાં સ્થાનોની પૃચ્છા - બધાં સ્થાનોમાં ઉપજે, ક્યાંય નિષેધ નથી, ચાવત સવણિિિસદ્ધમાં ઉપજે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુકત અને પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરે છે.
• સૂમ-૩૪૫ થી ૩૫૦ :
[૪૫] ભગવન નૈરસિકો ઉદ્ધતના કરી ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે ? શું નૈરયિકોમાં યાવત દેશોમાં ? ગૌતમ નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિચિયોનિક કે મનુષ્યમાં ઉપજે. જે તિચિમાં ઉપજે તો શું એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિય તિચમાં ઉપજે ગૌતમ / ઉપપાત માફક ઉદ્ધતના કહેવી. વિશેષ આ -