SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ/--/૧૬ થી ૩૨૧ ૧૯૩ તિચિ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ રૂપે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે, વર્ણ-ગંધ-રસસ્પર્શ વડે તથા પહેલા બે જ્ઞાનની છ સ્થાન પતિત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી. ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્થાન આણીને છ સ્થાન પતિત છે. આભિનિભોધિક જ્ઞાની માફક બંને અજ્ઞાનીને કહેવા. અવધિ જ્ઞાની માફક વિભંગજ્ઞાનીને કહેવા. બે દશની અભિનિબોધિક જ્ઞાની માફક ગણવા. અનાધિદશની અવધિજ્ઞાની માફક જાણાવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં જ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને છે એમ કહેવું. [૩૨] ભગવન ! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને કેટલા પચયિો છે ? ગૌતમ ! અનંતા છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય-પ્રદેશ અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે પ્રિસ્થાનપતિત છે. વદિ ચાર પયરય વડે, ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, ત્રણ દશન વડે જ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પરંતુ સ્થિતિ વડે કદાચ જુન, અધિક કે તુલ્ય હોય. જે ન્યુન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન, જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમ અવગાહનાવાળામાં પણ એમ જ સમજવું. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. કેવળદન પયય વડે તુલ્ય છે. ભગવાન ! જઘન્યસ્થિતિક મનુષ્યોને કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્યસ્થિતિક એક મનુષ, બીજ મનુષ્યની અપેક્ષાએ દ્રવ્ય-uદેશ-સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વાદિચાર પયિ, બે અજ્ઞાન, જે દશન વડે જ સ્થાનતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંબંધે જાણવું. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દશન હોય છે. મધ્યમ ક્ષિતિવાળામાં પણ એમજ જાણતું. પણ સ્થિતિ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, આદિ ચાર જ્ઞાન વડે જ સ્થાન પતિત, કેવળજ્ઞાન વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત, કેવળ દનિપયયિથી તુલ્ય છે. જઘન્યગુણ કાળા વણવાળા મનુષ્યોને કેટલા પયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? જઘન્ય કાળ વર્ષીય એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળા વપિયયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. કેવળદનપયયિથી તુલ્ય છે એમ ઉત્કૃષ્ટ કાળાવવાળા સંબંધે ગણવું. મધ્યમ કાળ વર્ણવાળાને પણ એમ જ જાણવા પણ સ્થાન આણીને 2િ0/13]. ૧૯૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૧ છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ સંબંધે જાણવું. ભગવાન ! જEાન્ય અભિનિભોધિકજ્ઞાની મનુષ્યોને કેટલા પયયો છે ? ગૌતમ! અનંતા પાયિ છે ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જન્ય અભિનિબોધિકવાળો એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વણદિચારથી છ સ્થાન પતિત છે. આભિનિભોધિકાન પર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાનપયથિ, બે દનિ વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અભિનિભોધિકાાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે થિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનથી છે સ્થાનપતિત છે. મદયમ અભિનિભોધિક જ્ઞાની, ઉત્કૃષ્ટ માફક જાણવા. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત અને સ્વસ્થાનથી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. ભગવાન ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી મિસ્થાનાપતિત છે. વદિ ચાર અને બે જ્ઞાનથી છ સ્થાન પતિત છે. અવધિજ્ઞાનપચયિથી તુલ્ય, મન:પર્યવ જ્ઞાન પર્યાય અને ત્રણ દર્શનથી છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ જાણતા. પણ અવગાહનાથી ચતુસ્થાન પતિત અને સ્વસ્થાની છ સ્થાન પતિત છે. અવધિની જેમ મન:પર્યવજ્ઞાની પણ કહેવા. પરંતુ તે અવગાહનાથી ત્રણ સ્થાન પતિત હોય છે. આભિનિભોધિક જ્ઞાની માફક મતિ અને શ્રુત જ્ઞાની કહેવા. અવધિજ્ઞાનીવતુ વિભંગ જ્ઞાની કહેવા. ચા અને અયક્ષુદની અભિનિબોધિકજ્ઞાની માફક કહેવા. અવધિદશની અવધિજ્ઞાની માફક જાણવા. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં આજ્ઞાન નથી. અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય છે. ભગવના કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! કેવલજ્ઞાની એક મનુષ્ય બીજની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે સ્થિતિથી પ્રસ્થાન પતિત છે. વણદિચારથી છ સ્થાન પતિત છે. કેવલજ્ઞાન પર્યાયિથી તુલ્ય છે. એમ કેવલદર્શની પણ છે. [34] વ્યતરો, અસુકુમારવ4 કહેવા. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિક
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy