SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/-/૧૬૬ થી ૧૦ ૦૪ નિવિય - શંકા બે પ્રકારની છે, દેશ શંકા અને સર્વ શંકા. જેનામાંથી શંકા ચાલી ગઈ છે તે નિઃશંકિત. તેમાં દેશશંકા એટલે જેમકે જીવવ સમાન છે છતાં એક ભવ્ય, બીજ અભવ્ય કેમ ? સર્વશંકા - જેમકે બધાં સિદ્ધાંતો પ્રાકૃતમાં હોવાથી કલ્પિત હશે. આ પ્રમાણે બંને શંકા ન કરવી. કેમકે ભાવો બે પ્રકારે છે - હેતુ ગ્રાહ્ય અને અહેતુ ગ્રાહ્ય. તેમાં હેતુગ્રાહ્ય- આત્માનું અસ્તિત્વાદિ કેમકે તેના સાધક પ્રમાણનો દભાવ છે. અભવ્યવાદિ ભાવો અહેસુગ્રાહ્ય છે. તેના સાધક પ્રમાણનો વિશિષ્ટ જ્ઞાન વિના અભાવ છે. સિદ્ધાંતની પ્રાકૃતસ્યના બાળ આદિના ઉપકારને માટે છે. * * * - X - અહંના શાસનને પ્રાપ્ત થયેલો જીવ જ દર્શનનું આચરણ કરતો હોવાથી તેના પ્રાધાન્યની વિવક્ષાથી નિઃશંકિત દર્શનાચાર કહેવાય છે. આના વડે દર્શન અને દર્શનીને કંઈક અભેદ કહ્યા. જો એકાંત ભેદ હોય તો દર્શન ફળ ભાવે મોક્ષાભાવ થાય. | નિકાંક્ષિત - જેનામાંથી કાંક્ષા ગયેલ છે તે. દેશકાંક્ષા અને સર્વકાંક્ષા હિત. દેશકાંક્ષા - દિગંબરાદિ દર્શનોની ઈચ્છા. સર્વ કાંક્ષા - “બધાં દર્શન સારા છે" તેમ વિચારવું. આ બંને શંકા અયુક્ત છે. કેમકે બાકીના દર્શનોમાં અસત્યપરૂપણા, છકાય પીડા સંભવે છે. નિર્વિચિકિત્સા વિચિકિત્સા તે મતિવિભમ કે ફળનો સંશય, તેનાથી રહિત હોવું. જિનશાસન ઉત્તમ છે, પણ મને ફળ મળશે કે નહીં • x • આવા સંશયથી હિત હોવું. કેમકે સંપૂર્ણ કારણ એ કાર્યને અવશ્ય સિદ્ધ કરે છે, તેવો નિશ્ચય. - x - અથવા નિશ્વિકુછ - સાધુની જુગુપ્સારહિત. - ૪ - અમૂઢદૈષ્ટિ - અજ્ઞાન તપસ્વીના તપ, વિધા, અતિશય જોવાથી મૂઢ - સ્વભાવથી જેની સમ્યક્ દર્શનરૂપ દૃષ્ટિ ચલિત થયેલી નથી તે. અહીં સુલતાનું દૃષ્ટાંત છે. • x • એ પ્રમાણે ગુણીપ્રધાન આવાર કહ્યો, હવે ગુણપ્રધાન આચાર કહે છે – ઉપબૃહણા - સમાન ધર્મવાળાના સદગુણોની પ્રશંસા વડે તેની વૃદ્ધિ કરવી. સ્થિરિકરણ - ધર્મથી ખેદ પામનારને તેમાં ફરી સ્થાપવા, વાત્સલ્ય-સમાનધર્મીનો પ્રીતિ વડે ઉપકાર કરવો. પ્રભાવના - ધર્મકથાદિ વડે તીર્થની ખ્યાતિ કરવી. અહીં ગુણપ્રધાન આચારનો નિર્દેશ ગુણ અને ગુણીના કથંચિત ભેદને જણાવવા માટે છે. * * * * * આ રીતે દર્શનાચાર કહ્યો. એ રીતે - x • સરાગ દર્શનાર્ય ભેદો કહ્યા. હવે ચાસ્મિાર્ય – સૂરણ-૧© ચાલુ - અત્રિા કેટલા ભેદે છે ? તે બે ભેદે છે - સરાણ અસ્મિાર્યો અને વીતરાગ ચાઆિર્યો. સરામ ચા»િા કેટલા ભેદ છે ? બે ભેદે છે - સૂમપરાય ચાસ્મિાર્યો અને બાદર સપરાય યાસ્મિાર્યો. સુક્ષ્મ સંપરાય યાત્રિા કેટલા ભેદ છે ? બે ભેદે છે – પ્રથમ સમય અને આપથમ સમય સૂક્ષ્મ સંપરાય સરામ ચાઆિર્યો અથવા ચરમ સમય અને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય ચાસ્મિાર્યો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચાાિય બે ભેદે છે – સંલિશ્યમાન, વિશુદ્ધયમાન. તે આ સૂક્ષ્મ સંપરાય સરાગ ચા»િાર્યો કહ્યા. બાદર સંપરાય સરાણ ચાસ્ત્રિાર્થો કેટલા ભેદ છે ? બે ભેદે છે – પ્રથમ સમય અને આપથમ સમય ભાદર સંપરાય સરાણ ચા»િાય અથવા ચરમ સમય અને આચરમ સમય બાદર સંઘરાય સરાગ ચાસ્મિાર્યો. અથવા ભાદર સંપરાય સરાણ ચાઆિર્યો બે ભેદે છે • પ્રતિપાતી અને આપતિપાતી. તે બાદર સંપરામ સરાબ ચાસ્મિાર્યો કહે છે. તે સરાણ ચારિત્ર કહ્યા. તે વીતરાગ ચાસ્ત્રિ કેટલા ભેદે છે ? બે ભેદે છે - ઉપશાંત કયાય અને ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. ઉપશાંત કપાય વીતરાગ ચાઆિર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે - પ્રથમ સમય અને પ્રથમ સમય ઉપશાંત કયાય વીતરાગ ચા»િાર્યો અથવા ચમ સમય અને અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાય. આ ઉપશાંતકષાયી કહ્યા. allણકષાય વીતરાગ ચાઢિા કેટલા ભેદે છે ? બે ભેદે છે - છાસ્થ ક્ષીણ અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ટિયોં. છગસ્થ ક્ષીણ કષાય વીતરાગ અઆિર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે - રવયંભુદ્ધ છાસ્થ ક્ષીણકષાય અને બુદ્ધ બોધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. સ્વયંભુદ્ધ છww flણ કષાય વીતરાગ ચાાિય કેટલા ભેટે છે ? બે ભેદે છે - પ્રથમ સમય અને અપથમ સમય સ્વયંભુદ્ધ છાસ્થ ક્ષીણ કષાય વીતરાગ શાસ્મિાર્યો. અથવા ચરમ સમય અને ચરમ સમય સ્વયંભુદ્ધ છાસ્થ ellણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. તે આ સ્વયંભુદ્ધ ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. બુદ્ધ ભોધિત છ8ાસ્થ ક્ષlણ કયાય વીતરાગ ચાઆિર્યો કેટલા ભેદ છે ? બે ભેદ છે : પ્રથમ સમય અને અપથમ સમય બુદ્ધ બોધિત છાસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચાાિર્ય અથવા ચરમસમય અને અગમ સમય બદ્ધ બોધિત છઘા કષાય વીતરાગ અસ્મિાર્યો. તે બુદ્ધ બોધિત તે છઠસ્થ ક્ષીણ કષાય વીતરાગ. કેવલી ક્ષીણ કપાસ વીતરાગ ચા»િર્યો કેટલા ભેદ છે ? બે ભેદે છે – સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ અસ્મિાર્યો અને અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ત્રિયોં કેટલા ભેદ છે ? બે ભેદ છે : પ્રથમ સમય અને પ્રથમ સમય સયોગી કેવલી lણ કયાય વીતરાગ ચાસ્ટિાર્યો. અથવા ચરમ સમય અને અચરમ સમય સયોગી કેવલી ક્ષીણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy