SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/-/૨૪/૨૮૭ ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં મનુષ્યો ત્રિલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં અસંખ્યાતગણાં, અધોલોકીલોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીલોકમાં સંખ્યાતગણાં છે. ૧૪૯ ક્ષેત્રને આશ્રીને સૌથી થોડી મનુષ્યની ત્રિલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં સંખ્યાતગણી, અધોલોક તીલોકમાં સંખ્યાતગણી, ઉર્ધ્વલોકમાં અધોલોક, તીછલોકમાં અનુક્રમે સંખ્યાતગણી. ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં દેવો ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક-તીલોકમાં સંખ્યાતગણા, અધોલોકમાં સંખ્યા તીછલિોકમાં સંખ્યાø ક્ષેત્રને આશ્રીને દેવી સંબંધી લાવો દેવ મુજબ જાણતો. • વિવેચન-૨૮૭ : ક્ષેત્રની અપેક્ષાએ નૈરયિક - સૌથી થોડાં ત્રણ લોકને સ્પર્શ કરનારા છે. કઈ રીતે? જે મેરુ શિખરે કે અંજન-દધિમુખ પર્વતના શિખરાદિમાં કે વાવોમાં વર્તતા મત્સ્યાદિ નકમાં ઉત્પન્ન થનાર છે, તે ઈલિકાગતિ વડે આત્મપદેશોને વિસ્તારી ત્રણે લોકને સ્પર્શે છે, તેઓ મરીને તત્કાળ નકમાં ઉત્પન્ન થતા હોવાથી અને નરકાયુપ્ અનુભવતા હોવાથી નારકો છે એવા થોડાં હોય છે. - ૪ - અથવા પૂર્વોક્ત વાવોમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉપજતા અને મરણ સમુદ્દાત વડે આત્મપ્રદેશોને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત વિસ્તારતા એવા નાસ્કો જ ગ્રહણ કરવા, - x - તે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે. તેનાથી અધોલોક-તીછલિોક સંજ્ઞક પૂર્વોક્ત પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગણાં છે, કેમકે અસંખ્યાતા દ્વીપસમુદ્રોમાં ઘણાં તિર્યંચ પંચેન્દ્રિયો નરકમાં ઉપજતાં ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેથી પૂર્વોક્ત ત્રિલોક સ્પર્શી કરતાં અસંખ્યાતગણાં છે. કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે બીજા કહે છે – અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉપજતાં અને મરણ સમુદ્ઘાતથી ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશ વિસ્તારતા નારકો જ અહીં લેવા. તે અસંખ્યાતગણાં છે. તેથી અધોલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે સ્વસ્થાન છે. હવે તિર્યંચગતિ - આ અાબહુત્વ સામાન્ય જીવસૂત્ર માફક જાણવું. કેમકે તે અલ્પબહુત્વ સૂક્ષ્મનિગોદોને આશ્રીને કહ્યું છે. હવે તિર્યંચ સ્ત્રી-ક્ષેત્રાનુસાર વિચારતાં તિર્યંચ સ્ત્રી સૌથી થોડી ઉર્ધ્વલોકમાં છે, તેનાથી ઉર્ધ્વલોક-તીર્કાલોક પ્રતર દ્વયમાં અસંખ્યાતગણી છે. કેમકે સહસ્રાર સુધીના દેવો પણ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજે છે, બીજી કાયમાં પણ ઉત્પન્ન થાય. તે બધાં જીવો ઉર્ધ્વલોક તીર્છાલોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે આયુ વેદતા હોય છે. તીર્કાલોક્વાસી તિર્યંચસ્ત્રી ઉર્ધ્વલોકમાં દેવરૂપ કે બીજીકાયમાં ઉપજે છે, તે મરણ સમુદ્દાત વડે ઉત્પત્તિ સ્થાને પોતપોતાના આત્મપ્રદેશને વિસ્તારતા પૂર્વોક્ત બે પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રતરને સ્પર્શે છે, તે તિર્યંચ સ્ત્રી તેથી અસંખ્યાતગણી છે કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી ત્રિલોકમાં સંખ્યાતગણી છે, કેમકે વ્યંતરાદિ જીવો અધોલોકથી ઉર્ધ્વલોકમાં પણ તિર્યંચ પંરોન્દ્રિય સ્ત્રીપણે ઉપજે છે અને ઉર્ધ્વલોકથી દેવાદિ પણ અધોલોકમાં ઉપજે છે, તેઓ મરણ સમુદ્દાત કરી, પોતપોતાના આત્મપદેશથી ત્રણે લોકને સ્પર્શે છે. તેઓ ઘણી છે, તિર્યંચસ્ત્રી આયુ વેદવાથી તિર્યંચ સ્ત્રી કહેવાય છે. તેનાથી અધોલોકતી[લોક નામે બે પ્રતરમાં રહેલી સંખ્યાતગણી છે, કેમકે ઘણાં નાકાદિ જીવો સમુદ્દાત સિવાય પણ તીર્કાલોકમાં પંચેન્દ્રિય સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે અને તીર્કાલોકમાં રહેલ જીવો તિર્યંચસ્ત્રીધમે અધોલૌકિક ગ્રામોમાં પણ ઉપજે છે અને તે રીતે બે પ્રતરને સ્પર્શે છે. આયુવેદનથી તે તિર્યંચ સ્ત્રીઓ પણ કહેવાય છે. તથા અધોલૌકિકગ્રામો ક્રમશઃ વધતા છેવટે ૧૦૦૦ યોજન ઉંડા છે. તેની પૂર્વે ૯૦૦ યોજન ઉંડાઈવાળા પ્રદેશ પણ છે, ત્યાં રહેવા વડે ઉક્ત બે પ્રતરનો આશ્રય કરે છે માટે પૂર્વોક્ત તિર્યંચ સ્ત્રીઓથી સંખ્યાતગણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણી છે. કેમકે અધોલૌકિક ગ્રામો અને સમુદ્રો ૧૦૦૦ યોજન ઉંડા છે, નવસો યોજનથી નીચેની તિર્યંચસ્ત્રીઓનું સ્વસ્થાન હોવાથી સંખ્યાતગણી છે. તેનાથી તીાિંલોકમાં સંખ્યાતગણી છે. ૧૫૦ હવે મનુષ્યગતિ - ક્ષેત્રાનુસાર ત્રિલોકસ્પર્શી મનુષ્યો સૌથી થોડાં છે, કેમકે ઉર્ધ્વલોકથી અધોલૌકિકગ્રામોમાં ઉપજવાની યોગ્યતાવાળા મારણાંતિક સમુદ્ઘાત કરે ત્યારે આત્મપ્રદેશો વડે ત્રિલોકને સ્પર્શે છે, જેઓ વૈક્રિય કે આહારક સમુદ્દાત પ્રાપ્ત થયેલા તથાવિધ પ્રયત્નથી અતિ દૂર ઉર્ધ્વ અને અધોલોકે આત્મપ્રદેશોને વિસ્તારે છે તે અને કેવલી સમુદ્દાત પ્રાપ્ત, તે બધાં ત્રિલોકને સ્પર્શે છે, તેઓ થોડાં છે, માટે સૌથી થોડાં છે તેમ કહ્યું. તેનાથી ઉર્ધ્વલોક-તીર્થાલોકને સ્પર્શતા અસંખ્યાતગણાં છે, કેમકે વૈમાનિક દેવાદિ જીવો યથાસંભવ ઉર્ધ્વલોકથી તીછલોકમાં મનુષ્યપણે ઉપજે છે, તે બે પ્રારોને સ્પર્શે છે. વિધાધરો પણ મેરુ પર્વતાદિમાં જાય છે. તેમના વીર્ય-રુધિરાદિમાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે, જે બંને પ્રતરોનો સ્પર્શે છે માટે અસંખ્યાતગણાં કહ્યા. તેનાથી અધોલોક-તીખ઼લોકમાં સંખ્યાતગણાં છે. કેમકે અધોલૌકિક ગ્રામોમાં સ્વભાવથી જ ઘણાં મનુષ્યો છે, જેઓ તીર્કાલોકથી મનુષ્યાદિ જીવો અધોલૌકિક ગ્રામોમાં મનુષ્યરૂપે ઉપજે છે કે અધોલોક અને અધોલૌકિક ગામોથી તીછછલોકમાં મનુષ્યરૂપે ઉપજવાના છે, તે પૂર્વોક્ત બે પ્રતરોને સ્પર્શે છે, તેઓ ઘણાં છે ઈત્યાદિ - X -- તેનાથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે સૌમના વનાદિમાં ક્રીડાર્થે કે ચૈત્યવંદન નિમિતે ઘણાં વિધાધર અને ચારણ મુનિઓના ગમનાગમનનો સંભવ છે. તેમના રુધિરાદિમાં સંમૂર્છિમ મનુષ્યો સંભવે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે સ્વસ્થાન હોવાથી ઘણાં છે. તેથી તીઈલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy