________________
૧૭/૫/-/૪૬૯
૧૬
એ પ્રમાણે જો કે દેવ-નારકોને અવસ્થિત લેશ્યા દ્રવ્ય છે, તો પણ તે તે ગ્રહણ કરાતા બીજી વેશ્યા દ્રવ્યના સંબંધે તે પણ તેના આકારભાવ માત્રને ધારણ કરે છે, માટે ભાવની પરવૃત્તિથી છ એ લેયા ઘટે છે. તેથી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમાં દોષ નથી.
છે પદ-૧૭, ઉદ્દેશો-૬ છે
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. અકર્મભૂમિ કૃષ્ણલેશ્યી મનુષ્ય, કૃષ્ણવેચી આમાં કૃષ્ણલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. પણ અહીં ચાર લેગ્યાના સોળ આલાવા કહેવા. એ પ્રમાણે અંતર્લીપના મનુષ્યો જાણવા.
• વિવેચન-૪૩૦ :
ભગવત્ ! લેગ્યાઓ કેટલી કહી છે ? ઈત્યાદિ બધું ઉદ્દેશોની સમાપ્તિ સુધી સુગમ છે. પણ ઉત્પન્ન થતો જીવ બીજા જન્મમાં લેશ્યાદ્રવ્યો લઈને ઉત્પન્ન થાય છે, તે લેહ્યાદ્રવ્યો કોઈને કોઈકોઈ પ્રકારના હોય છે. કૃણાલેશ્યી પરિણત પિતા છતાં પુગને વિચિત્ર વેશ્યાનો સંભવ છે. એ પ્રમાણે બાકીની લેશ્યાના પરિણામવાળાને પણ જાણવું.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o પાંચમો ઉદ્દેશો કહ્યો, હવે છઠ્ઠો કહે છે – • સૂત્ર-૪૦ :
ભગવન / લેમ્યા કેટલી છે? ગૌતમ! છ લેયા છે - કૃષણ ચાવતું શુ% ભગવન / મનુષ્યોને કેટલી વેશ્યા છે ? ગૌતમ / છ તેરા છે - કુw યાવત શુકલ ભગવન્ ! માનુષી અને કેટલી લેયા છે? છ લેસ્યા છે - કૃe% યાવત શુ% એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું.
ભરત-ઐરાવતના મનુષ્યોને કેટલી વૈશ્યા છે ? છ-કૃષ્ણ યાવત શુકલ. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી પણ કહેવી. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેયા છે ? છ વેશ્યા. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું.
એકમભૂમિના મનુષ્ય વિરો પૃચ્છાચાર લેસ્યા હોય છે, કૃષ્ણ યાવત્ તેજો. એ પ્રમાણે આકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી પણ કહેવી. એમ અંતર્લીપના મનુષ્ય અને મનુષી પણ કહેવા. હૈમવત - બૈરસ્થવત અકર્મભૂમિના મનુષ્યો તથા મનુષ્ય
અને કેટલી તે હોય? ચાર વેશ્યા - કૃષ્ણ ચાવતું તેજે. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા-ચાર વેશ્યા હોય - કૃષ્ણ યાવતું તે દેવકર-ઉત્તરના અકર્મભૂમિના મનુષ્યોને અને માનુષીઓને ઓમ જ જાણવા. એ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર હીપાધના પૂવદ્ધિ અને પશ્ચિમદ્ધિમાં પણ જાણવું.
ભગવત્ ! કૃષ્ણલેયી મનુષ્ય શું કૃષ્ણલેક્સી ગમન ઉત્પન્ન કરે ? હા, ગૌતમ / કરે. ભગવાન ! કૃષ્ણલેશ્યી મનુષ્ય નીલલેશ્યી ગનિ ઉત્પન્ન કરે ? હા, કરે. યાવતુ શુકલ લેયી ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેયી મનુષ્ય કૃણલેરી ગભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. એ પ્રમાણે ચાવત શુકલ વેચી ગભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેયી સાથે છ એ આલાવા કહેતા. ઓમ તેજે, પા, શુકલલેયી પણ કહેવા. એમ છીશ લાવા કહેવા.
કૃણાલેયી સ્ત્રી, કૃષ્ણલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. એ પ્રમાણે ઉપર મુજબ ૩૬-આલાવા કહેવા.
ભગવાન ! કૃણાલેયી મનુષ્ય, કૃણાલેશ્યી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગતિ ઉત્પન્ન કરે? હા, કરે. ૩૬-આલાવા કહેવા.
ભગવાન ! કર્મભૂમિ કૃતેશ્યી મનુષ્ય કૃણવેક્સી સ્ત્રીમાં કૃષ્ણલેચ્છી