SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-I-/૧૯૬ થી ૨૦૦ છે, તે નસ્કો અંદરથી ગોળ, બહારથી ચોસ્ટ, નીચે સુરત આકારે છે. તમથી નિત્ય અંધકારવાળા યાવતુ અશુભ નક્કો છે, તે નરકોમાં અશુભ વેદનાઓ છે. અહીં શર્કરાપભાના નૈરયિકોના પયતાઅપતિાના સ્થાનો છે. ઉપપાત, સમુઘાત, વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે, ત્યાં ઘણાં શર્કરાપભાવૃદ્ધી નૈરયિકો વસે છે. તે કાળા, કૃણાભા વાળા યાવત્ વથિી પરમકૃષ્ણ છે. તેઓ નિત્ય ડરેલા યાવતુ નરકના ભયને અનુભવતા રહે છે. ભગવાન ! પર્યાપ્તાપિયા તાલુકાભા પૃથ્વી નૈરયિકોના સ્થાનો જ્યાં છે ? ભગવત્ ! તે વાલુકાપભા પૃતી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ / તાલુકાપભા પૃથ્વીની ૧,૨૮,ooo યોજન ઘડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વચ્ચેના ૧,૨૬,000 યોજન ભાગમાં તાલુકાભા પૃdીના નૈરયિકોના ૧૫-લાખ નકાવાસો કહ્યા છે. તે નરકો અંદરતી ગોળ, બહારથી ચોરસ યાવતું • x • દૂરધ્યાસ અશુભ નક્કો છે. નકની વેદના અશુભ છે. અહીં પતિઆપતા વાલુકાપભા પૃથ્વી નૈરસિકોના સ્થાનો છે. ઉપપાતાદિથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં વાલુકાપભા પૃથ્વીના નૈરયિકો વસે છે. તે કાળા, કાળી વણભિાવાળા ચાવ4 વર્ષથી પરમકૃષ્ણ છે. ત્યાં તેઓ • x • નરક ભયને અનુભવતા રહે છે. ભગવાન ! પતા-પર્યાપ્તા પંકાભા પૃથ્વીના નૈરયિકોના સ્થાનો છે ? ભગવાન ! પંકણભા પૃeતી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ. પંકાભાં પૃથ્વીની ૧,૨૦,ooo યોજના જાડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૧૮,ooo યોજનમાં પંકાભા પૃથ્વીના દશ લાખ નકાવાસો છે. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ ચાવતુ - x • કર્કશ સ્પષ્ટવાળા દૂરદયાસ, અશુભ નરકો, અશુભ નરક વેદનાવાળ છે. અહીં પંકાભા પૃdી નૈરયિકોના પતિ-અપયતાના સ્થાનો છે. ઉuપાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં કાભા ગૃdી નૈરયિકો વસે છે. તે કાળા યાવ4 વર્ષથી પરમકૃષ્ણ છે. તે નિત્ય ડરેલા, નિત્ય ત્રસ્ત યાવત નરકમયને અનુભવતા રહે છે. ભગવન્! પતાજાયયતા ધૂમખભા પૃતી નૈરયિકોના સ્થાનો જ્યાં છે ? ભગવન! ધૂમખભા પૃથ્વી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ ! ધૂમપભા પૃથ્વીની ૧,૧૮,ooo યોજન જાડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વરસોના ૧,૧૬,ooo યોજનમાં ધૂમખભા પૃતીના ત્રણ લાખ નચ્છાવાસો કહ્યા છે. તે નસ્કો દથી ગોળ, બહારથી ચોમ્સ ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. અહીં નરકની અશુભ વેદના છે. અહીં પયર્તિા-અપયક્તિા ધૂમપભા પૃથ્વી નરયિકોના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં ધૂમપભા પૃથ્વી નૈરયિકો વસે છે. તેઓ કાળા યાવત પરમકૃણ છે. તેઓ નિત્ય ડરેલા ચાવતુ નરકભયને અનુભવતા રહે છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ભગવાન ! પ્રયતા અપયતા તમપ્રભા પૃથ્વી નૈરયિકોના સ્થાનો કયાં છે ? ભગવન ! તમ:પ્રભા પૃadીર્ને નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ / ૧,૧૬,ooo યોજન જાડાઈવાળી તમ:પ્રભા પૃથ્વીની ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વચ્ચેના ૧,૧૪,000 યોજન ભાગમાં તમ:પ્રભા પૃતીના નૈરયિકોના પાંચ જૂન એક લાખ નકાવાયો છે. તે નસ્કો અંદરથી ગોળ, બહારથી ચોરસ ઈત્યાદિ છે. તે નસ્કો શુભ છે, ત્યાંની વેદના અશુભ છે. અહીં પતિઅપતા તમઃ પૃથ્વી નૈરયિકોના સ્થાનો છે. તે ઉપરાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણાં તમuભા પૃથ્વી નૈરયિકો વારો છે. તેઓ કાળા યાવતુ પરમકૃષ્ણ છે. તેઓ નિત્ય ડરેલા યાવ4 નકભયને અનુભવતા રહે છે. ભગવાન ! તમતમા પૃપી નૈરયિકોના પતિ-અપયક્તિાના સ્થાનો જ્યાં છે ? ભગવન ! તમતમાં પૃથ્વી નૈરયિકો કયાં વસે છે ? ગૌતમ ! તમતમા yવીની ૧,૦૮,ooo યોજના જાડાઈના ઉપર-સ્નીચેના સાડી બાવન હાર યોજના છોડીને વચ્ચેના ૩ooo યોજનોમાં આ તમતમાં પૃધીના મતઅપયક્તિા નૈરયિકોના પાંચ દિશામાં પાંચ અનુત્તર એ મહા-મોટા નકાવાસો કહેલા છે. તે આ રીતે - કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, પ્રતિષ્ઠાન. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે સુરઇ સંસ્થાન સંસ્થિત છે. તેમસંથી નિત્ય અંધકારવાળા, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નમ્ર જ્યોતિષ માગ રહિત, મેદ-ચરબીપૂતસમૂહ-લોહી-માંસ-ચિખલાદિથી લિપ્ત થયેલ ભૂમિતલવાળા, આશુચિ-વિયથી પરમ દુર્ગધી, કર્કશ સ્પર્શવાળા, દુરધ્યાસ અશુભ નરકો છે. નરકની વેદના અશુભ છે. અહીં તમતમાં પૃdી નૈરયિકોના સ્થાનો છે. ઉપપાત, સમુધાત અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણાં તમતમા પ્રજી નૈરયિકો વસે છે. તે કાળા, કાળી ભાવાળા, ગંભીરરોમાંચ થાય તેવા, ભયંકર, ત્રાસોત્પાદક, પરમકૃષ્ણ વર્ણવાા છે. હે આયુષ્યમાન શમણાં તેઓ નિત્ય ડરેલા, નિત્ય ત્રસ્ત, નિત્ય નાસિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ અશુભ સંબઇ, નરકભયને અનુભવતા રહે છે. [૧૯૭ થી ૨૦૦] એક લાખ ઉપર એંશી, બગીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન બધાંની નીચેની સાતમી પ્રતીની જડાઈ છે.... એક લાખ ઉપર અફોનેટ, ગીશ, છત્તીશ, અઢાર, સોળ હજાર, છઠ્ઠી પૃથ્વીના ૧,૧૪,ooo યોજનમાં તથા સમસ્તમાં પૃedીના ઉપરના અને નીચેના સાડીબાવન-સાડી ભાવના હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નક્કાવાયો છે. જે મીણ લાખ, પચીશ લાખ ઈત્યાદિ પૂર્વવત : x - કહેa. • વિવેચન-૧૯૬ થી ૨૦૦ :એ રીતે સામાન્યથી નૈરયિક સૂત્રની વ્યાખ્યા કરી. એ પ્રમાણે રત્નપ્રભાદિ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy