SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-I-IB૦૮ ૧૮૩ તેમાં પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી જીવના ઔદયિક ભાવનું હીનાધિકત્વ બતાવે છે. કાળા વર્ણ પર્યાય વડે કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક હોય. અહીં ભાવની અપેક્ષાએ હીનપણી અને અધિકપણાના વિચારમાં હાનિ અને વૃદ્ધિના પ્રોકના છ-છ સ્થાનક પ્રાપ્ત થાય છે અને તે છ સ્થાનકોમાં જે જેની અપેક્ષાએ અનંતભાગહીન હોય તેને સર્વ જીવ પ્રમાણ અનંત સંખ્યા વડે ભાગવાતી જે પ્રાપ્ત થાય તે અનંતમાં ભાગ વડે હીન હોય છે. જે જેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન હોય છે, તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ સશિ વડે ભાગ આપવાથી જે પ્રાપ્ત થાય, તેટલા ભાગ વડે ચૂત હોય છે. [ઈત્યાદિ વૃત્તિથી જાણવું.] કર્મપ્રકૃતિ સંગ્રહણી ગાથા-39ની અહીં સાક્ષી આપી છે. કૃષ્ણ વર્ણના પર્યાયિનું પરિમાણ વાસ્તવિક રીતે અનંત છે. તો પણ અસકલાનાથી દશ હજાર ગણવું. તેને સર્વ જીવના અનંત શશિરૂપ કલિત સો સંખ્યા વડે ભાગવા. તેથી સો સંખ્યા આવે, તેમાં એક નારકના કૃષ્ણવર્ણ પચયિનું પરિમાણ ૧૦,૦૦૦ છે, બીજાના ૧oo પર્યાયો ઓછા હોવાથી ૯૦૦ છે તેને શત સખ્યારૂપ સજીવોના અનંત વડે ભાગવાથી ૧૦૦ એ અનંતમો ભાગ થાય છે. તેથી જેને ૧oo ન્યૂન દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયો છે, તે નારક પરિપૂર્ણ કૃષ્ણ વર્ણ પર્યાય નાકથી અનંતભાગ હીન છે. તેવી અપેક્ષાઓ પૂર્ણ કૃષ્ણવર્ણ પર્યાયી નાક અનંતભાગ અધિક છે. કૃષ્ણ વર્ણ પર્યાય પરિમાણ ૧૦,૦૦૦ છે. તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કથિત ૫૦ વડે ભાગ આપતા ૨૦૦ આવે છે. તે અસંખ્યાતમો ભાગ છે. ઈત્યાદિ • x • x • એ રીતે ૧૦૦૦ ઓછા હોય તો - x • ૯૦૦૦ કૃષ્ણ વર્ણ પયિવાળો નારકપૂર્ણ કૃષ્ણ વર્ણ પર્યાયવાળા નાક કરતાં સંખ્યાતભાગહીન છે, તેની અપેક્ષાએ બીજો સંખ્યાતભાગ અધિક છે. ઈત્યાદિ • xxx • વૃત્તિકારશ્રીએ અનંતગુણહીન ચાવતું અનંતગુણ અધિકને સંખ્યા દેહાંતથી જણાવેલ છે એ રીતે - x • x - કૃષ્ણ વર્ણ પયયથી હાનિ અને વૃદ્ધિના છ સ્થાનકો કહ્યાં છે. તેમ બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને આશ્રીને પ્રત્યેકના છ સ્થાનકો જાણવા. એ પ્રમાણે પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવના દયિક ભાવાપેક્ષા સ્થાનકો બતાવ્યા. હવે જીવવિપાકીકર્મના ક્ષયોપશમભાવથી છ સ્થાનક - અહીં પૂર્વવત પ્રત્યેક આભીતિબોધિકાદિ જ્ઞાનમાં છ સ્થાનકોનો વિચાર કરવો. અહીં દ્રવ્યથી તુરાપણું બતાવતા સૂત્રકારે જેમાં ભેદ-પ્રભેદનું બીજ તિરોહિત છે, મયરના ઇંડાના રસની માફક જેમાં દેશ અને કાળનો ક્રમ અવ્યક્ત છે એવું તથા વિશેષ ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે. એટલે અભેદરૂપ, દેશ-કાળના ક્રમરહિત તથા વિશેષ અને ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે. એ જણાવ્યું. અવગાહના વડે ચાર સ્થાનક બનાવતા સૂત્રકારે “ગથી આત્મા સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળો છે, પણ દ્રવ્યના પ્રદેશની સંખ્યાનો સંકોચ અને ૧૮૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વિસ્તાર થતો નથી.” અતિ દ્રવ્યના પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી. એમ બતાવ્યું છે. • • x • સ્થિતિ વડે ચતુઃસ્થાનને જણાવતાં સૂત્રકારે આયુકર્મની સ્થિતિબંધના કારણભૂત અયવસાય સ્થાનોનો ઉકાઈ અને અપકર્ષ બતાવ્યો છે. એમ ન હોય તો ચાર સ્થાનક ઘટી ન શકે. અહીં આયકર્મના ઉપલક્ષણથી સર્વકર્મના સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનો ઉત્કર્ષ અને અપકર્ષ જાણવો. * * * * * પ્રશ્ન-નારકોના પર્યાયસંબંધી પ્રશ્નમાં ભગવંતે “અનંતપર્યાયો છે” એમ કહેવું જોઈએ, તો પછી દ્રવ્યાદિ ચારે કેમ કહ્યા ? (ઉત્તર) - શંકા અયુક્ત છે. અહીં બધાં જીવોના બધાં સ્વપર્યાયોની સંખ્યા સરખી હોતી નથી. પણ તેમાં છ સ્થાનો હોય છે, તેમ હમણાં બતાવ્યું તે છ સ્થાનની પ્રાપ્તિ પરિણામીપણા સિવાય હોતી નથી. તે પરિણામીવ ઉક્ત લક્ષણવાળા દ્રવ્યનું જ છે, માટે દ્રવ્યથી તુલ્યપણું કહ્યું. આત્મા કેવળ કૃણાદિ પર્યાય વડે જ પર્યાયવાળો નથી • x • પણ તેને અધ્યવસાય સ્થાનો વડે પણ પર્યાયવાળો છે. માટે ક્ષેત્રાદિ પણ કહ્યા. હવે અસુરકુમારમાં પર્યાયસંખ્યા સંબંધે પ્રશ્ન• સૂગ-3૦૯ થી ૩૧૪ - [30] ભગવના અમુકુમારોના કેટલા પયરિયો કઈ છે ? ગૌતમ અનંતપરાયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ! એક અસુરકુમાર બીજ અસુરકુમાર કરતાં દ્રવ્યાપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવણ પયચિથી છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ રીતે નીલા -પીત-શુકલવર્ણ પયયિ વડે, સુગંધ-દુર્ગધ યય વડે, તિકd-કર્ક-કષાય-અમ્લ-મધુર સ પર્યાય વડે, કર્કશ-મૃદુ-ગુરુલઘુ-શીત-ઉણ-નિધનુક્ષ સ્પર્શ પર્યાય વડે, અભિનિભોધિકાદિ ચાર જ્ઞાન, મતિ આદિ ત્રણ અજ્ઞાન વડે તથા ચક્ષુ-ચક્ષુ-અવધિ દર્શન પચયિ વડે છે સ્થાનક પતિત છે. હે ગૌતમ! એ કારણથી કહું છું કે – અસુરકુમારને અનંત પયગો કર્યા છે. બાકી બધું નૈરસિકવતુ જણાવું. અસુરકુમારની માફક ાનિતકુમાર સુધી કહેતું. [૩૧] ભગવાન ! પૃવીકાયિકોને કેટલા પયયો છે ? ગૌતમ ! અનંત પચયિો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! એક પૃવીકાયિક, બીજ પૃથ્વીમાચિકની અપેક્ષાએ દ્રષાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત હીન-તુલ્ય કે અધિક હોય છે. જે ન્યૂન હોય તો અસંખ્યાતમોસંખ્યાતમો ભાગ ન્યૂન હોય છે કે સંખ્યાત ગુણ-અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ મિસ્થાન પતિત હોય - કદાચ જૂન-તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ • સંખ્યાતમો ભાગ • સંખ્યાતગુણ જૂન હોય. જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ-સંખ્યાતમો ભાગ- સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિ અને શ્રુત અજ્ઞાનપયરિ, આચાલુદશન
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy