________________
૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂમનિગોદોનું આયુ બાંધી મરણ પામે ત્યારે ઉત્પતિ દેશ સુધી આત્મપદેશને વિસ્તારે છે, ત્યારે બાદર પર્યાપ્તા નિગોદો જ સમુદ્યાતને પ્રાપ્ત થયેલા અને સર્વલોકમાં વ્યાપી છે, તેથી સમુઠ્ઠાતથી સર્વલોકમાં છે, તેમ કહ્યું. પણ સ્વ સ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. કેમકે ઘનોદkયાદિ બધાં સ્થાનો લોકનો અસંખ્યાત ભાગ
૨-I-/૧૯૩
ભગવન્! સૂક્ષ્મ વાયુકાયિક પતા-પિતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! પતિા -અપયક્તિા બંને એક પ્રકારના, વિશેષ રહિત, ભેદ રહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે.
ભગવાન ! ભાદર વનસ્પતિકાયિક જયતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં સાતે ઘનોદધિમાં, સાતે ઘનોદધિ વલયોમાં, ધોલોકમાં - પાતાળ, ભવન, ભવનપdટોમાં, ઉદd લોકમાં – કલ્પ, વિમાન, વિમાનાવલિકા, વિમાનપdટોમાં, તીછાં લોકમાં – કૂવા, તળાવ, નદી, દ્રહ, વાપી, પુષ્કરિણી, દીલ્વિકા ગુંજાલિકા સરોવર, સરપંકિત, સરસરપંક્તિ, બિલ, બિલપંક્તિ, ઉર, નિઝર ચિલ્લલ, પલ્લલ, વર્પિણ, દ્વીપ, સમુદ્રમાં, બધાં જળાશયોમાં, જળ સ્થાનોમાં આ પયfપ્તા ભાદર વનસ્પતિકાયિકના સ્થાનોમાં કહેલ છે. ઉપાત અને સમુઘાતથી સર્વલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં આવેલ છે.
ભગવન / અપર્યાપ્તા ભાદર વનસ્પતિકાયિકોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! જ્યાં પ્રયતા ભાદર વનસ્પતિકાયિકના સ્થાનો છે, ત્યાં જ તેના અપરાપ્તિના સ્થાનો છે. ઉપત અને સમઘાતથી સવલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
ભગવન! પ્રયતાઅપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! પતિા -અપયા બધાં એક પ્રકારના, વિશેષ રહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહેલ છે.
• વિવેચન-૧૯૩ :
એ પ્રમાણે બાદર વાયકાયિક અને વનસ્પતિકાયિકના પ્રત્યેકના પણ ત્રણ ત્રણ સૂત્રો કહેવા, વિશેષ એ કે – બાદર પર્યાપ્ત વાયુકાયિક સૂરમાં ભવનછિદ્ર - ભવનોના અવકાશાંતર, ભવન નિકૂટ-ગવાક્ષાદિ સમાન, નકનિકૂટ-નરકાવાસ પ્રદેશ, ઈત્યાદિ • x . પયર્તિા વાયુ અતિ ઘણાં છે, કેમકે જયાં પોલાણ છે, ત્યાં વાયુ છે. ઉપરાતાદિ લોકના અસંખ્ય ભાગમાં છે.
અપતિ બાદર વાયુકાયિક સૂરમાં દેવ-નાક સિવાયના બાકીના કાયમાંથી, બધાં બાદર પર્યાપ્ત વાયુકાયમાં ઉત્પન્ન થઈ શકે. • x • બાદર પતિ-જાપતિ વાયકાયિકોના ઘણાં સ્વસ્થાનો છે. વ્યવહારનયના મતે પણ ઉપપાતને આશ્રીને તેમનું સર્વલોક વ્યાપીપણું ઘટી શકે છે. સમુદ્દાત વડે તેમનું સર્વલોકવ્યાપીવ સુપ્રસિદ્ધ છે. કેમકે સૂક્ષ્મ જીવોમાં અને સર્વલોકમાં તેમની ઉત્પત્તિનો સંભવ છે.
બાદર પર્યાપ્ત વનસ્પતિકાય સૂત્રમાં સ્વસ્થાન ઘનોદધિ આદિ છે. તેમાં બાદર નિગોદોમાં શૈવાલાદિ સંભવે છે. સૂક્ષ્મ નિગોદોની ભવસ્થિતિ અંતર્મુહૂર્ત છે. તેથી પર્યાપ્ત બાદર નિગોદોમાં ઉત્પન્ન થતાં અને પર્યાપ્ત બાદર નિગોદનું આયુ અનુભવતા શુદ્ધ જુસૂત્ર નયણી બાદર પતિ વનસ્પતિકાયિક તરીકે કહેવાય છે, ઉપપાતથી સર્વદા સર્વલોકને વ્યાપ્ત કરે છે. • x • સમુાતથી સર્વલોકમાં હોય. બાદરનિગોદો
• સૂઝ-૧૯૪ -
ભગવન / પતિ-પતા બેઈન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! ઉર્વલોકમાં તેના એક ભાગમાં, અધોલોકના એક ભાગમાં, તિછલિોકમાં - કૂવા, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીક્વિંકા, ગુજલિકા, સરોવર, સરપંકિત, સરસપંક્તિ, બિલો, બિલ પંકિત, ઝરણા, પ્રવાહ, છિલર, પલ્પલ, તપ, દ્વીપ, સમુદ્ર અને બધાં જળાશય, જળ સ્થાનોમાં પતિ-પતિા બેઈન્દ્રિયના સ્થાનો છે. ઉપપત, સમુઠ્ઠાત, સ્વસ્થાની લોકના અસંખ્યાતમાં ભાગે છે.
ભગવન્પતા-આપતા તેઈન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! ઉર્વ અને અધોલોકના એક ભાગમાં, તીજીલોકમાં કૂવા, તળાવ, નદી - x : યાવ4 • x • જળ સ્થાનોમાં આ પયત આપતા તેઈન્દ્રિયના સ્થાનો છે. તેઓ ઉપપત, સમુઘાત અને વરસ્થાન વડે લોકના અસંખ્યામાં ભાગમાં રહે છે.
ભગવન! પતા-પર્યાપ્તા ચતુરિન્દ્રિયોના સ્થાનો કયાં છે ? ગૌતમ! ઉM અને અધોલોકના એક ભાગમાં તીછલિોકમાં કૂવા, તળાવ, નદી રાવતું જળસ્થાનોમાં આ પ્રયતા અપયfપ્તા ચઉરિન્દ્રિયના સ્થાનો છે, ઉપuત સમુદઘાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
ભગવાન ! પર્યાપ્તાપિયત પંચેન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! ઉદdલોક અને અધોલોકના એક ભાગમાં, તીજીલોકમાં કૂવા, તળાવ, નદી યાવ4 જળસ્થાનોમાં આ પાંચેન્દ્રિય પતા-પતાના સ્થાનો છે. ઉષપાત, સમુઘાત અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતભાગમાં છે.
• વિવેચન-૧૯૪ -
એ પ્રમાણે બે-ત્રણ-ચાર ઈન્દ્રિય અને સામાન્ય પંચેન્દ્રિયોના સૂત્રો પણ જાણવા. વિશેષ છે - શંખ આદિ બેઈન્દ્રિયાદિ ઘણાં જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે. તેથી બધાં સૂત્રોમાં કૂવાદિ કહ્યા છે. ઉર્વલોકમાં તેના એક ભાગમાં મેરુ આદિની વાવ વગેરેમાં, અધોલોકમાં - અધોલૌકિકગામના કૂવાદિમાં જાણવું. બાકી સ્વયં જાણવું. હવે પર્યાપ્તાવયપ્તિ નૈરસિકસ્થાન કહે છે
• સૂત્ર-૧૫ :
ભગવન! પતા -પર્યાપ્તા નૈરયિકના સ્થાનો ક્યાં છે? ભગવદ્ ! નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ! અસ્થાન વડે સાતે પૃથ્વીમાં - રત્નપભા, શર્કરા-વાલુકા-કધૂમ-તમતમતમ ભા. અહીં નરસિકોના ૮૪-લાખ નકાવાસો