________________
૧૭/૨/-/૪૫૪,૪૫૫
તેઉકાયિકવત્ કહેવા.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચોમાં અલ્પબહુત્વ - સામાન્ય તિર્યંચવત્ કહેવું. પરંતુ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. સંમૂર્ણિમ પંચે તિરૢ તેઉકાયિકવત્ જાણવા. ગર્ભજ પંચે તિર્યંચ ઔધિકવત્ કહેવા. પરંતુ કાપોતલેશ્તી સંખ્યાતગણાં કહેવા. એમ તિચિણી પણ કહેવી.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્મી સંમૂર્તિમ પં તિર્યંચ અને ગજિ પંચે તિર્યંચમાં અલ્પબહુવ ગૌતમ ! સૌથી થોડાં ગર્ભજ પંચે તિર્યંચ શુક્લલેશ્ત્રી, પદ્મ સંખ્યાતગણા, કાર્યોત સંખ્યા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેસા કાપોતલેશ્મી સંમ્પૂ પંચે તિર્યંચ અસંખ્યાતગણાં, નીલલેશ્તી વિશેષ કૃષ્ણ લેશ્મી વિશેષાધિક છે.
-
૧૫૩
ભગવન કૃષ્ણ યાવત્ શુલલેશ્મી સંમૂ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? જેમ પાંચમું કહ્યું તેમ આ છઠ્ઠું અલ્પબહુત્વ કહેવું. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેક્ષી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં શુકલલેશ્મી ગર્ભજ પંચે તિર્યંચો, શુલલેક્ષ્મી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, પાલેશ્ત્રી ગર્ભજ પંચે, તિર્યંચો
સંખ્યા પાલેશ્તી તિર્યંચી સંખ્યા તેજોલેશ્તી તિર્યંચો સંખ્યા તેજલેશ્મી
તિર્યંચી સંખ્યા કોતલેશ્તી તિયો સંખ્યા નીલ લેશ્મી વિશેષાધિક, કૃષ્ણ વિશેષ કાપોતલેશ્તી તિર્યંચી સંખ્યા નીલલેશ્મી સ્ત્રી વિશેષા કૃષ્ણલેશ્મી સ્ત્રી વિશે
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેશ્મી સંમૂર્ત્તિમ પંતિયો, ગર્ભજ પંચે તિર્યંચો, તિર્યંચીમાં અલ્પબહુત્વ-સૌથી થોડાં શુક્લલેી ગર્ભજ તિર્યંચો, શુક્લ તિર્યંચની સંખ્યા પાલેી ગર્ભજ તિયો સંખ્યા, ૫ તિર્યંચશ્રી સંખ્યા તેજોલેશ્ત્રી ગર્ભજ તિર્યંચો સંખ્યા, તેજો તિસ્ત્રિી સંખ્યા, કાર્યોત ગર્ભજ તિર્યંચો સંખ્યા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશે, કપોત તિર્યંચી સંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે, કાપો સંમૂ પંચે તિયિો અસંખ્ય નીલલેશ્તી વિશે, કૃષ્ણ વિશેષાધિક છે.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ પંચે તિચો, તિર્યંચશ્રીનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુકલ પં તિર્યંચો, શુક્લ તિચિત્રી સંખ્યા, ૫ પંઢે
તિયો સંખ્યા, પતિર્યંચી સંખ્ય, તેજો પંચે તિજો સંખ્યા, કાપોત તિર્યંચી સંખ્યા, નીલ સ્ત્રી વિશે, કૃષ્ણ વિશે, કાપોત પંચે તિચો અસંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે છે.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચ, તિચિ સ્ત્રીઓમાં અલ્પબહુત્વનવમા ની જેમ આ અલ્પબહુત્વ કહેવું. પણ કાપો તિર્યંચો અનંત કહેવા. તિયોના દશ અવાબહુત્વ કહ્યા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૪૫૪,૪૫૫ :
વૈરયિકોને ત્રણ લેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપોત કહ્યું છે – પહેલી બે નસ્કમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃલેશ્યા હોય. અહીં ત્રણે પદોના પરસ્પર અલ્પબહુત્વનો વિચાર છે. સૌથી થોડાં કૃષ્ણલેશ્તી છે, કેમકે કેટલાંક પાંચમીના નસ્ક આવાસો અને છઠ્ઠી સાતમીમાં કૃષ્ણલેશ્યા હોય. નીલલેશ્મી અસંખ્યાતગણાં, કેમકે ચોથી સમગ્ર પૃથ્વીમાં અને ત્રીજી તથા પાંચમીના કેટલાંક નકાવાસોમાં પૂર્વોક્તથી અસં નીલ હોય છે. તેથી અ કાપોત કેમકે પહેલી બેમાં તથા ત્રીજી પૃથ્વીના કેટલાંક નસ્કાવાસોમાં અસંકાપોત છે.
૧૫૪
હવે તિર્યંચ પંચેનું અલાબહુત્વ - x - ઔધિક જીવો જેમ કહ્યા, તેમ અહીં કહેવું. પણ અલેશ્મીને વર્જવા, કેમકે તેઓમાં અલેશ્પી ન સંભવે, તેમાં સૌથી થોડાં શુક્લલેશ્તી, તેનાથી પદ્મ, તેજો ક્રમશઃ સંખ્યાતગણાં, કાપોત અનંતગણાં, તેથી નીલ, કૃષ્ણ સલેશ્પી ઉત્તરોત્તર વિશેષાધિક છે. - - - એકેન્દ્રિયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી એકેન્દ્રિયો, કેમકે કેટલાંક બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં તેજો છે, કાપોત અનંત ગણાં, કેમકે અનંત નિગોદજીવને
કાપોત હોય, નીલ કૃષ્ણ ક્રમશઃ વિશેષાધિક છે. ભાવના પૂર્વવત્. હવે પૃથ્વીકાયાદિનું અલ્પ બહુત્વ-પૃથ્વી, પાણી, વનસ્પતિને ચાર અને અગ્નિ, વાયુને ત્રણ લેશ્યા છે. સૂત્ર સુગમ છે. વિલેન્દ્રિયોનું સૂત્ર પણ સુગમ છે.
પંચે તિર્યંચમાં કાપોત અસંખ્યાતગણાં જાણવા. કેમકે તે બધાં મળીને અસં
છે. સંમૂ૰ પંચે તિર્યંચ તેઉકાયિકવર્તી કેમકે તેમને આધ ત્રણ લેશ્યા છે. - ૪ - શેષ ઔધિકવત્ જાણવું - ૪ - હવે સંમૂ૰ પંચે અને ગર્ભજ પંચે તિર્યંચ સ્ત્રીનું સૂત્ર છે. - ૪ - x - ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું સાતમું સૂત્ર છે. તેમાં - સર્વ લેશ્યામાં સ્ત્રી ઘણી છે, સર્વ સંખ્યા વડે તિર્યંચ પુરુષો કરતાં તિર્યંચ સ્ત્રી ત્રણગણી છે - x - માટે સંખ્યાતગણી કહી.
ગર્ભજ નપુંસકો થોડાં છે, તેથી પૂર્વોક્ત અલ્પબહુત્વને વ્યાપ્ત કરતાં નથી. હવે સંમૂ પંચે તિર્યંચ, ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું આઠમું - x - એ રીતે નવમું, દશમું સૂત્રમાનુસાર જાણવા.
• સૂત્ર-૪૫૬ થી ૪૫૮ :
[૪૫૬] એ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી.
[૪૫૭] ભગવન્ ! કૃષ્ણલેશ્તી વત્ શુલલેશ્મી દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં દેવો શુકલલેશ્તી છે. પદ્મલેશ્મી અસંખ્યાતગણા, કાર્યોત અ, નીલલેી વિશેષાધિક, કૃષ્ણ વિશે, તેોલેશ્તી સંખ્યાત
ગણાં છે.
ભગવન્ ! કૃષ્ણી યાવત્ તેજો દેવીમાં અપબહુત્વ - સૌથી થોડી