________________
क्र.
विषयः
रागाद्यञ्जनमार्जनात् लक्षितः परमात्मैक्यं भजति ।
રાગ વગેરેનો મેલ સાફ કર્યા પછી ઓળખાયેલ પરમાત્મા જીવાત્માથી અભિન્નરૂપે જણાય છે.
आत्मपरमात्मैक्यज्ञाने रागादयः प्रतिबन्धकाः ।
આત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનમાં રાગ વગેરે પ્રતિબંધકો છે. १५ आत्मपरमात्मनोरैक्ये जाते आत्मानः कीदृशा जायन्ते ? આત્મા અને પરમાત્માની એકતા થવા પર આત્માઓ કેવા બને
छे ?
१
२
१
२
१
१६ परमात्मानो न भिन्नस्वरूपाः ।
પરમાત્માઓનું સ્વરૂપ જુદું જુદું નથી. परमात्मा न भिद्यते ।
પરમાત્મામાં ભેદ નથી.
२
१
१८
१७ परमात्मनोऽभिन्नत्वे कारणम् । પરમાત્મા અભિન્ન હોવાનું કારણ.
१
२
कर्ममालिन्यशोधनादात्मानः परमात्मतुल्या जायन्ते । કર્મની મલિનતા શુદ્ધ થવાથી આત્માઓ પરમાત્માની સમાન બને छे.
कर्मभिरात्मनो गुणा आवृताः । કર્મોએ આત્માના ગુણો ઢાંક્યા છે.
३
षडुपकरणवर्त्तिजलज्ञातम् ।
છ વાસણોમાં રહેલ પાણીનું દૃષ્ટાંત.
२९
गुणतः परमात्मा एक एव ગુણથી પરમાત્મા એક જ છે.
परमात्मन एकत्वस्य दृष्टान्तेन समर्थनम् । ‘પરમાત્મા એક છે’ એ વાતને દૃષ્ટાંતથી સમજાવવી.
जातरूपदृष्टान्तः । સુવર્ણનું દૃષ્ટાંત.
शुद्धं सुवर्णं गुणापेक्षयैकमेव ।
શુદ્ધ સુવર્ણ ગુણોની અપેક્ષશાએ એક જ છે. गुणाऽपेक्षया एकत्वमन्यत्राऽपि प्रसिद्धम् । ગુણોની અપેક્ષાએ એકપણું બીજે પણ પ્રસિદ્ધ છે.
वृत्त क्र. पृष्ठ क्र.
१/१५
१/१६
१/१७
१/१८
५०
५१
५१-५३
५२
५३
५४-५६
५४
५५
५६-५८
५७
५८-६१
५८
५९
६०