________________
क्र.
२
७
१
२
८
१
२
९
१
२
३
१
२
विषयः
विशुध्यत आत्मनः प्रभुः स्फुटः स्यात् । વિશુદ્ધ થતાં આત્મામાંથી પ્રભુ પ્રગટ થાય છે.
कदा परमात्मा सर्वथा प्रकटीभवति ?
ક્યારે પરમાત્મા સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે ?
साम्ये सर्वशुद्धे प्रभुः सर्वस्फुटीभवेत् ।
સામ્ય સંપૂર્ણપણે શુદ્ધ થયે છતે પ્રભુ સંપૂર્ણ રીતે પ્રગટ થાય. विशुद्धात्मनः परमात्मा प्रादुर्भवति ।
વિશુદ્ધ આત્મામાંથી પરમાત્મા પ્રગટ થાય છે.
१० कषायहननोपदेशः ।
२७
आत्मा कथं शुद्धो भवति ?
આત્મા શી રીતે શુદ્ધ થાય છે ? शुद्ध आत्मैव परमात्मतां भजते । શુદ્ધ આત્મા જ પરમાત્મા બને છે. कषायाऽपगमे आत्मैव परमात्मा भवति ।
કષાયો દૂર થયે છતે આત્મા જ પરમાત્મા બને છે.
आत्मा कथं परमात्मत्वं त्यजति ?
આત્મા શી રીતે પરમાત્માપણાને ત્યજે છે ? प्रबलीभूताः कषाया आत्मानं मलिनं कुर्वन्ति । પ્રબળ થયેલા કષાયો આત્માને મેલો કરે છે. कषायाणामनर्थकृत्त्वम् । કષાયોનું નુકસાનકારીપણું. कषायैः सहैव युद्धं कर्त्तव्यम् । કષાયોની સાથે જ યુદ્ધ કરવું.
કષાયોને હણવાનો ઉપદેશ.
कषायनोकषायाः शिवद्वारार्गलीभूताः ।
કષાયો અને નોકષાયો મોક્ષમાર્ગના આગળીયા જેવા છે.
कषायनोकषाया निहन्तव्या: ।
કષાયો અને નોકષાયોને હણવા.
११ कषायहननोपायः
કષાયોને હણવાનો ઉપાય
वृत्त क्र. पृष्ठ क्र.
२४
१/७
१/८
१/९
१/१०
१/११
२४-२६
२५
२६
२७-२९
२७
२८
२९-३१
२९
३०
३१
३१-३३
३२
३३
३३-४४