________________
20 સપ્તતિકા કર્મગ્રંથ 3000
હોય છે અને યતિને બધી પ્રતિપક્ષ શુભપ્રકૃતિ જ ઉદયમાં હોય છે. તેથી આહારક શરીરીને દરેક વિકલ્પમાં ઉદયસ્થાને ૧-૧ ભાંગો જ થશે.
તેથી આહારક મનુષ્યના ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
૨૫
૨૭
૨૮
૨૯
૩૦
આહારક મનુષ્યના
શ્વાસો. સહિત
ઉદ્યોત સહિત
સ્વર સહિત
ઉદ્યોત સહિત
સ્વર, ઉદ્યોત સહિત
ઉદય ભાંગા
કેવલી મનુષ્ય
કેવલી મનુષ્યને કુલ દશ ઉદયસ્થાન હોય છે. ૨૦/૨૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/
૯ | ૮
૧૨ નામકર્મની ધ્રુવોદયી ૧૨ ૧૩ મનુષ્યગતિ ૧૪ પંચેન્દ્રિય જાતિ
૧૫ ત્રસ
૧
૧
૧
૧
૧
૧ કુલ-૨
૧
૭ કુલ ઉદયભાંગા થાય છે.
કેવલી મનુષ્ય બે પ્રકારના હોય છે. (૧) સામાન્ય કેવલી (૨) તીર્થંકર કેવલી, તેમાં સામાન્ય કેવલીને સંસ્થાન–વિહાયોગતિ-સ્વર એ ત્રણ પ્રતિપક્ષી પ્રકૃતિ પણ ઉદયમાં હોય છે. પરંતુ તીર્થંકર કેવલીને બધી શુભ જ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેથી તીર્થંકર કેવલીને દરેક ઉદયસ્થાને ૧/૧ ભાંગો જ ઘટે.
સામાન્ય કેવલીને ૨૦ પ્રકૃતિનું ઉદયસ્થાન
તેથી ૨૦ ના ઉદયસ્થાનનો ૧ ભાંગો જાણવો.
૧
કુલ-૨
૬૦
૧૭ પર્યાપ્ત
૧૮ સુભગ
૧૯ આદેય
૨૦ યશ
૧૬ બાદર
સામાન્ય કેવલીને પૂર્વોક્ત ૨૦ પ્રકૃતિનો ઉદય કેવલી સમુદ્ધાતમાં ૩/૪/૫ મા સમયે કાર્યણ કાયયોગમાં વર્તતા હોય ત્યારે હોય છે.