________________
ગુણસ્થાનકમાં દર્શનાવરણીય વેદનીય,ગોત્રો
,
ઉદય
સત્તા
શાતા
પાંચ, સાસ્વાદને ચાર, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે બે, પ્રમત્તાદિ આઠ ગુણઠાણે એક અને
એક (ચૌદમે) ગુણઠાણે બે વિકલ્પ હોય છે. I૪૬ વેદનીય કર્મના ૧ થી ૬ ગુણઠાણે ચાર, ૭ થી ૧૩ ગુણઠાણે બે અને ૧૪ મે ચાર વિકલ્પ હોય છે. ગોત્ર કર્મના મિથ્યાત્વે પાંચ, સાસ્વાદને ચાર, મિશ્રથી દેશવિરત સુધી બે, પ્રમત્તથી સયોગિ કેવ. સુધી એક અને અયોગી ગુણઠાણે બે વિકલ્પ હોય છે.
ગુણસ્થાનને વિષે વેદનીય કર્મનો સંવેધ ગુણસ્થાન વિકલ્પ (ભાંગા) બંધ ઉદય સત્તા ૧ થી ૬
(૧) અશાતા અશાતા અશાતા-શાતા (૨) અશાતા
અશાતા-શાતા (૩) શાતા અશાતા અશાતા-શાતા
(૪) શાતા શાતા અશાતા-શાતા ૭ થી ૧૩
(૧) શાતા શાતા અશાતા-શાતા
(૨) શાતા અશાતા અશાતા-શાતા ૧૪ મે ૪ (૧) ૦ શાતા અશાતા-શાતા
અશાતા અશાતા-શાતા
અશાતા અશાતા
(૪) ૦ શાતા ચૌદમાં ગુણસ્થાને પ્રથમના બે વિકલ્પ કિચરમ સમય પર્યત હોય છે અને છેલ્લા બે વિકલ્પ ચરમ સમયે હોય છે.
ગુણસ્થાનને વિષે ગોત્રકર્મના ભગા. ગુણસ્થાન વિકલ્પ બંધ ઉદય સત્તા ૫ નીચ નીચ નીચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ નીચ-ઉચ્ચ
(૨) ૦
શાતા
૧લું
ઉચ્ચ
૧૪૯