________________
{ જ્ઞાન માર્ગણામાં નામકર્મ 20
સામા.તિ.ના ૪૯૦૪ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ.તિ.ના ૫૬, સામા.મનુ. ના ૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના), વૈ.મનુ.ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
એકે.ના ૪૨, વિકલે.ના ૬૬, અપર્યા.તિ.મનુ.ના ૨-૨=૪, વૈ.મનુ.ના ઉદ્યોતવાળા ૩, આહા. મનુ.ના ૭ અને કેવલીના ૮ એમ કુલ ૧૩૦ ઉદયભાંગા ન સંભવે.
કારણ કે આ જીવોને વિભંગજ્ઞાન ન હોય.
એકે.માંથી ઉદ્વલના કરીને આવેલાને અપ.અવસ્થામાં વિભંગજ્ઞાન હોય નહીં અને પર્યાપ્ત થયા પછી મનુ. લિંક, અને વૈ. ષટ્ક બાંધે તેથી ૯૨, ૮૮ ની તથા નારકીને ૮૯ની સત્તા હોય.
૨૩ના બંધના ૪,૨૫ ના બંધના (એકે.પ્રા.) ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રા.૩ અપર્યા. તિ. પ્રા. ૧ કુલ ૧૬, વિકલે પ્રાયો.૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૬૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૯૨ સત્તાસ્થાનઃ- ૨ (૯૨,૮૮)
સામા.તિ.ના ૪૯૦૪, વૈ.તિ.ના ૫૬, સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા થાય.
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
સામા.તિ.ના ८
સામા.મનુ.ના ८
વૈ.તિ.ના
८
વૈ.મનુ.ના
८
સામા.મનુ.ના સામા.તિ.ના
ઉદયભાંગા
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
८
८
X
૩૫૧
X
૨૮૮ X
૨૮૮
X
X
×
×
સત્તાસ્થાન
ર
ર
૨
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)