Page #1
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કથિ -
સંપાદક : પં.રસિકલાલ શાંતિલાલ મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
છad
સપ્તતિકા કર્મગ્રંથ
છa
,
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ
એસો પંચ નમુક્કારો. સબ પાવપણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ.
Vivevavavavava
NA
INSe
GUTTI
G+ :
Page #3
--------------------------------------------------------------------------
________________
& સપ્તતિકા કર્મગ્રંથ
% પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજય હમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. પ્રવચન પ્રભાવક આ. ભ. શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા અમદાવાદના જ્ઞાનદ્રવ્યમાંથી આ પુસ્તક પ્રકાશિત થયું છે.
શાનદ્રવ્યમાંથી આ પુસ્તક પ્રકાશિત
થયું હોવાથી શ્રાવક ઉચિત
મૂલ્ય- જ્ઞાન દ્રવ્યમાં જમા કરાવી પુસ્તક વાંચવા વિનંતિ.
B.
Page #4
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા
કર્મગ્રંથ
(હા-: પ્રેરણા -2) પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા.
દઃ સંપાદક: ૪ પં. રસિકલાલ શાંતિલાલ મહેતા (સુઈગામવાળા
ઃિ આર્થિક સહકાર: શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા ટ્રસ્ટ
ટંકશાળ પાસે, કાલુપુર રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧.
( – પ્રકાશક:-) આત્મશ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ
ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ C/o. એચ. ભોગીલાલ એન્ડ કંપની દુકાન નં. ૮. ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.
-
C
Page #5
--------------------------------------------------------------------------
________________
2000 સપ્તતિકા કર્મગ્રંથ ૦૨
સપ્તતિકા કર્મગ્રંથ :
(છઠ્ઠા કર્મગ્રંથનું સુંદર સરલ વિવેચન) કિંમત રૂા. ૧૦૦/
દ્વિતીય સંસ્કરણ ઃ
વિ. સં. ૨૦૬૨
પ્રાપ્તિસ્થાન -
(૧) ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ એચ.ભોગીલાલ એન્ડ કંપની દુકાન નં. k. ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. (૨) પં. રસિકલાલ શાંતિલાલ મહેતા
૩૦૧, કુમુદચન્દ્ર કૃપા, હિન્દુ મિલન મંદિર સામે, સોની ફળિયા, સુરત-૩૯૫ ૦૦૩.
(૩) શ્રી લક્ષ્મીશ્રીજી ધર્મારાધન નિકેતન ટ્રસ્ટ ૧૦, દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૪) શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ટંકશાળ પાસે, કાલુપુર રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧.
પ્રકાશક :
આત્મ શ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ-૪૦૦ ૦૦૨.
મુદ્રકઃ
જયંત પ્રિન્ટરી
૩૫૨/૫૪, ગીરગામ રોડ, મુરલીધર મંદિર કમ્પાઉન્ડ, ઠાકુરદ્વાર, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન ઃ ૨૨૦૫ ૭૧૭૧
D
Page #6
--------------------------------------------------------------------------
________________
RSRSR
સંપાદકીય નિવેદન...
અનાદિ અનંત સંસારના સ્વરૂપને બતાવનાર વીતરાગ ભગવંતોએ જીવોની ભિન્ન-ભિન્ન અવસ્થાનું કારણ કર્મ કહ્યું છે. આ કર્મને જુદા જુદા દર્શનકારો ઈશ્વરની ઈચ્છા, પ્રારબ્ધ, વાસના, નસીબ આદિ શબ્દો રૂપે બતાવે છે.
આ કર્મનું વર્ણન જૈન દર્શનના આગમ ગ્રંથોમાં ઘણું વિસ્તૃત સ્વરૂપે છે અને તે આગમ ગ્રંથોમાંથી ઉધ્ધરીને પૂર્વાચાર્યોએ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કર્મગ્રંથ, લોકપ્રકાશ આદિમાં બાલજીવોને સમજાવી શકાય તે રીતે વર્ણવ્યું છે.
આ જ રીતે ચંદ્રર્ષિ મહત્તરાચાર્યે બીજા અગ્રાયણી પૂર્વમાંથી ઉધ્ધરીને બંધ-ઉદય અને સત્તા વિષે તેના સ્થાનો, ભાંગા તેમજ બંધસ્થાનક ઉપર ઉદયસ્થાનક અને ઉદયસ્થાનક ઉપર સત્તાસ્થાનો ઘટાવવા પૂર્વક સપ્તતિકા ગ્રંથ રૂપે રચના કરી છે.
જૈન દર્શનના આ ગ્રંથોનો અભ્યાસ પૂ. ગુરુ ભગવંતોની નિશ્રામાં જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ કરે છે. તેમજ ભારતભરમાં અજોડ શતાધિક વર્ષથી ચાલતી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પણ કર્મસાહિત્યનું ઊંડાણથી અભ્યાસ કરાવવા સાથે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પણ જ્ઞાન કરાવી સારા વિદ્વાનો તૈયાર કરે છે. બીજી પણ કેટલીક સંસ્થાઓ તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે સક્રિય પ્રયત્ન કરી રહી છે તે અનુમોદનીય છે.
મેં મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ત્યાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ અમદાવાદ શ્રી સરસ્વતીબેન દલપતભાઈ જૈન પાઠશાળામાં અને શ્રી જૈન વિદ્યાશાળા વિગેરે સંસ્થાઓમાં કર્મગ્રંથાદિનો અભ્યાસ કરાવવાનો યોગ મળ્યો.
કર્મના વિષયમાં દેવેન્દ્રસૂરિ મહારાજે પાંચ કર્મગ્રંથ બનાવ્યા. તે પાંચ કર્મગ્રંથનો અભ્યાસ કર્યા પછી જ આ સપ્તતિકાનો અભ્યાસ કરવો સરળ પડે છે તેથી સપ્તતિકા કર્મગ્રંથને છઠ્ઠો કર્મગ્રંથ કહેવાય છે અને તે નામ જ વધારે પ્રચલિત છે.
આ ગ્રંથનો વારંવાર અભ્યાસ કરાવતાં વધારે વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કર્યો. પ્રથમ મોહનીય કર્મના સંવેધમાં બંધસ્થાનકના બંધભાંગા ઉપર દરેક ઉદયસ્થાનક અને ઉદયભાંગા અને તેના ઉપર જુદા જુદા સત્તાસ્થાનો ઘટાવ્યાં. જુદા જુદા સમકિતમાં શ્રેણીમાં વેદ આશ્રયી દરેકના ઉદયભાંગા ઉપર પણ સત્તાસ્થાનો ઘટાવ્યાં.
તે રીતે નામકર્મમાં પણ દરેક બંધસ્થાનકના જુદા જુદા જીવ પ્રાયોગ્ય બંધભાંગા ઉપર જુદા જુદા ઉદયસ્થાનકો, ઉદયભાંગા અને ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનો ઘટાવ્યાં.
૧
Page #7
--------------------------------------------------------------------------
________________
Seller mer malası safzie Brocablelaki
આ નામકર્મનો સંવેધ તે વખતે અભ્યાસ કરતાં પૂ. આ. ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પૂ. ચંદ્રલત્તાશ્રીજી મ. ના શિષ્યા પૂ. જ્યોતિમાલાશ્રીજીના શિષ્યા પૂ. સા. જિનદર્શિતાશ્રીજી મ. એ વિસ્તારથી લખો.
ત્યારબાદ વિ. સં. ૨૦૫૧ ના ચાતુર્માસમાં પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન-વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મ. ના સુશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી નિર્મમાશ્રીજી મ.પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. આદિ ચાતુર્માસ હતા ત્યારે તેમના સાધ્વીજી ભગવંતોને આઠે કર્મનો સંવેધ ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઘટાવવા પૂર્વક તેમજ જીવસ્થાનક અને ગુણસ્થાનક ઉપર પણ જુદા જુદા બંધસ્થાનકના બંધભાંગાનો ઉદયસ્થાન ઉદયભાંગા અને તેના ઉપર સત્તાસ્થાન ઘટાવવાપૂર્વક સંવેધ કરાવ્યો અને તે સંવેધ વિસ્તારથી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યગિરીશ્રીજી મ. સા. એ લખ્યો.
આમ વિસ્તારથી સંવેધ લખ્યા પછી બાસઠ માર્ગણામાં પણ બંધસ્થાનક ઉપર ઉદયસ્થાન અને સત્તાસ્થાનનો સંવેધ કરાવ્યો અને તે પણ બાસઠ માર્ગણા ઉપર વિસ્તૃત તે સંવેધ પૂ. સા. શ્રી દિવ્યગિરીશ્રીજીએ લખ્યો. આ રીતે આ વિસ્તારથી લખાણ તૈયાર કરવામાં ભણનારાં પૂ. સાધ્વીજી ભગવંતોના અથાગ પ્રયત્ન કારણભૂત છે.
આ લખાણ તૈયાર થયા પછી પછીના વર્ષે પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સા. શ્રી ભાવવધનાશ્રીજી મ. આદિ તેમજ પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મ. ના સાધ્વીજી ભગવંતો પૂ. સા. લાવણ્યશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા) મ. સા. ના સા. શ્રી કાશ્મીરાશ્રીજી મ. ના શિષ્યાઓ વિગેરેને ભણાવતી વખતે લખાણમાં જ્યાં જણાય ત્યાં ઉદયભાંગા ઉપર વધારે સ્પષ્ટતા પૂર્વક સત્તાસ્થાનો ઘટાવ્યાં. આ લખાણ પૂ. સા. ભાવવધનાશ્રીજી મ. આદિએ ફરી પ્રેસકોપી જેવું લખી આપ્યું.
આ ગ્રંથ પ્રકાશિત કરતાં પૂર્વે આ વિષયના પ્રખર વિદ્વાન કર્મ સાહિત્યના અજોડ સર્જક પૂ. આ. ભ. વીરશેખર સૂરીશ્વરજી મ. સા. ને વાંચવા મોકલ્યું. પૂજ્યશ્રી અતિ વ્યસ્ત હોવા છતાં પણ સમય આપી સંપૂર્ણ લખાણ તપાસી સુધારા-વધારા સૂચવ્યાં. તે મુજબ આ લખાણ તૈયાર થયું. પૂ. આચાર્ય ભગવંત આ વિષયના અજોડ અભ્યાસુ હોવાથી ઘણી જગ્યાએ નવું પણ જાણવા મળ્યું, તે બદલ પૂજ્યશ્રીનો ખૂબ ઋણી છું.
તેમજ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથના ઊંડા ચિંતક પૂ. પં. અભયશેખર વિ. ગણિ પાસેથી પણ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનું લખાણ તૈયાર કરવામાં ઘણું જાણવા મળ્યું છે. તે બદલ પૂજ્યશ્રીનો પણ આભારી છું.
પૂ. સા. મ. પુષ્પલત્તાશ્રીજી મ. તથા પૂ. પુષ્પદન્તાશ્રીજી મ. સાહેબે પ્રફ રિડીંગમાં ઘણી સહાય કરી છે. તેથી તેઓશ્રીને પણ વંદના સાથે યાદ કરું છું.
Page #8
--------------------------------------------------------------------------
________________
ఆండaakakarakadali
વળી કર્મગ્રંથ કર્મપ્રકૃતિના ચિંતક વ્યાકરણાચાર્ય પં. માણેકલાલભાઈએ પણ આ મેટર વાંચી આપેલ છે અને યોગ્ય સ્થાને સુધારા પણ સૂચવ્યા છે. તેમજ મારા વડીલબંધુ ૫. વર્ષ ધીરૂભાઈનું પણ કેટલુંક માર્ગદર્શન મળ્યું છે. તેથી તેઓના પણ સહકારને આ સ્થળે યાદ કરું છું.
આ સપ્તતિકા ગ્રંથ છપાવતી વખતે કોઈ શાસ્ત્રીય ભૂલ ન રહી જાય તેથી ચાલુ પ્રફ વખતે કેટલુક કેટલુક મેટર પં. રતિલાલ ચીમનલાલ, પં. ચન્દ્રકાન્ત સંઘવી, પં. વસંતલાલ નરોત્તમદાસ પાસે વંચાવેલ.
તેમજ ઉપશમશ્રેણી અને ક્ષપક શ્રેણીનું લખાણ વયોવૃદ્ધ પં. વર્ષ છબીલદાસ ભાઈએ તેમની તબીયતની અનુકૂળતા ન હોવા છતાં વાંચી યોગ્ય સુધારા સૂચવેલ છે. તે બદલ તે સર્વ પંડિતવર્યોને કૃતજ્ઞભાવે યાદ કરું છું.
આ ગ્રંથનું વિસ્તૃત લખાણ તૈયાર કરવામાં સપ્તતિકા ગ્રંથ (મહેસાણા પાઠશાળા) સપ્તતિકાભાષ્ય (હર્ષ પુષ્પામૃત ગ્રંથમાળા) સપ્તતિચૂર્ણ, કમ્મપયડી ભા.૧/૨ આદિ ગ્રંથોની સહાય મળી છે. તેથી એ સર્વે પ્રકાશક સંસ્થાનો આભારી છું.
આ ગ્રંથ પ્રકાશિત કરવા અંગે પૂજ્યપાદ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, તપગચ્છ શિરોમણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પરમ તપસ્વી શિષ્યરત્ન વૈરાગ્યનિધિ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવરના વિદ્વાન શિષ્યરત્ન વાત્સલ્યનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા મળી અને તેઓશ્રીના સદુપદેશથી આત્મશ્રેય પ્રકાશન સંસ્થાએ આ ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તે બદલ પૂજ્યશ્રીનો તથા સંસ્થાનો હું આભારી છું.
અંતમાં આ મેટર તૈયાર કરવામાં જે જે અધ્યયન કરનારા પૂ. સાધ્વીજી ભગવંતોએ ચિંતનમાં સહાયતા કરી છે, જે બધાના નામોનો ઉલ્લેખ કરી શકાયો નથી તે સર્વેનો હું આભાર માનું છું. પ્રાંતે આ ગ્રંથ શીઘતાથી પ્રકાશિત થાય તે માટે વારંવાર પ્રેરણા આપનાર પૂ. સા. શ્રી નિર્મમાશ્રીજી તથા પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા સાથે વિરમું છું.
અભ્યાસુ વર્ગને લખાણમાં જ્યાં ક્ષતિ દેખાય ત્યાં ધ્યાન દોરવા અવશ્ય ભલામણ.
૩૦૧, કુમુદચન્દ્રકૃપા, સોની ફળીયા. હિન્દુ મિલન મંદિર સામે.
ભવદીય રસિકલાલ શાન્તિલાલ મહેતા
(સુઈગામવાળા) સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ
૨
પ્રકાશકીય...
સપ્તતિકા...કર્મગ્રંથ... ખૂબ જ જટિલ છે. ગહન વિષય છે. કર્મના સૂક્ષ્મ પદાર્થોનું ગહન ચિંતન છે.
અમારા પરમ ઉપકારી ગુરુદેવ પૂજ્યપાદ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મ. ના નિશ્રાવર્તિની પૂ. સા. શ્રી નિર્મમાશ્રીજી મ. ના શિષ્યા, પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી દિવ્યગિરીશ્રીજી વિ. સં. ૨૦૫૧ ના સુરતના ચાતુર્માસમાં પંડિતજી રસિકભાઈ પાસે કર્મગ્રંથનો સુંદર અભ્યાસ કરતા હતા...!
એ કર્મગ્રંથ વિષયક સુંદર લખાણ એમણે તૈયાર કરેલું, ત્યારે જ અમે પ્રકાશિત કરવાની ભાવના વ્યક્ત કરેલી. આજે આ ગ્રંથ પંડિતજી રસિકભાઈ શાંતિલાલ મહેતાના વિદ્વત્તાપૂર્વકના સંપાદન તળે.
- પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી અમારી સંસ્થા પ્રકાશિત કરી રહી છે તે અમારા માટે ગૌરવની વાત છે.
પ્રસ્તુત ગ્રંથમાં ઉદાર હાથે સહાય કરનારા સંઘો આદિ ભાગ્યશાળીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથને સુંદર, સુરેખ બનાવવા જયંત પ્રિન્ટરીના માલિક શ્રી છોટુભાઈએ સુંદર મહેનત કરી છે તે બદલ તેઓના પણ આભારી છીએ.
પ્રાંતે કર્મ વિષયક સાહિત્યનું ચિંતન-મનન કરી આપણે સૌ શીઘ્રતાથી કમરહિત બનીએ એ જ મનોકામના.
લિ. ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ (દ્વિતિયાવૃત્તિ પ્રસંગે)
અમારા ટ્રસ્ટ તરફથી વિ. સં. ૨૦૧૬માં પ્રકાશિત થયેલ સપ્તતિકા કર્મગ્રંથની-નકલોઅલભ્ય થઈ જતા સુવિશાલગચ્છાધિપતિ પૂ. પા. આ. ભ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજય ગુણશીલ સૂ. મ. સા. ના સદુપદેશથી શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા અમદાવાદના જ્ઞાનદ્રવ્યના અપૂર્વ આર્થિક સહયોગના કારણે આ પુસ્તકની ક્રિતિયાવૃત્તિ પ્રકાશિત કરીએ છીએ.
લિ. પ્રકાશક
Page #10
--------------------------------------------------------------------------
________________
*RSRSR S
પ્રાસંગિક...
સપ્તતિકા નામનો આ કર્મગ્રંથ પૂ. શ્રી ચન્દ્રર્ષિમહત્તરાચાર્યશ્રી રચિત છે અને પ્રથમના પાંચ કર્મગ્રંથો પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી રચિત છે. આ છઠ્ઠા કર્મગ્રંથમાં આઠ મૂલકર્મોના તથા એકેક કર્મના બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકના સંવેધભાંગાનું સુંદર વર્ણન છે. સામાન્યપણે તથા ચૌદ જીવસ્થાનક, ચૌદ ગુણસ્થાનક અને બાસઠ માર્ગણા ઉપર આ સંવેધભાંગાનું વિવરણ કર્મ સંબંધી બીજી ઘણી સૂક્ષ્મ માહિતીનો પ્રકાશ આપનાર છે.
‘‘કર્મગ્રંથોનો અભ્યાસ’” એ જૈનદર્શનમાં પાયાનો અભ્યાસ છે. છઠ્ઠા કર્મગ્રંથ ઉપર મુખ્યત્વે મહેસાણા પાઠશાળાથી પ્રકાશિત વિવેચન અત્યારે વધુ આધારભૂત છે. છતાં વર્ષો પૂર્વેનું આ લખાણ હોવાથી અતિશય સંક્ષિપ્ત છે અને તેને વધુ વિસ્તૃત કરવાની અતિશય આવશ્યકતા હતી.
પંડિતવર્ય શ્રી રસિકભાઈ છેલ્લા ૫૦/૫૫ વર્ષોથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવે છે. કર્મગ્રંથના વિષયો તેઓશ્રીએ વારંવાર ભણાવ્યા છે, જેથી તે વિષયમાં તેઓનો અત્યન્ત બહોળો અનુભવ છે. તેઓની ધારણાશક્તિ, ચિંતનશક્તિ અને પૂર્વાપર અવિરોધપણે સંકલન કરવાની શક્તિ સારી છે. તેઓની પાસે અભ્યાસ કરતાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીઓએ યથાયોગ્ય આ કાચુ લખાણ કરેલું. ત્યારબાદ આ લખાણને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવાથી અભ્યાસક વર્ગને બહુ લાભ થશે. એમ વિચારી પંડિતવર્ય શ્રી રસિકભાઈએ પોતાનો અમુલ્ય સમય કાઢીને આ લખાણ વ્યવસ્થિત પાકુ તૈયાર કર્યું તથા કર્મગ્રંથના અનુભવી વિદ્વાનોને બતાવી યથાયોગ્ય સુધારાવધારા કરી સુંદર લખાણ તૈયાર કર્યું.
બંધસ્થાનકના એક એક ભાંગા ઉપર ઉદયસ્થાનકના પ્રત્યેક ભાંગા વાર સત્તાસ્થાનો જણાવીને તેઓએ જૈન શાસનના અભ્યાસકવર્ગનો ઘણો જ ઉપકાર કર્યો છે. ભાંગે ભાંગે સત્તાસ્થાનો સમજાવવાં અને તે પણ બાસઠ માર્ગણાઓ ઉપર શોધી કાઢવાં એ અતિશય ઉંડા અભ્યાસ વિના શક્ય નથી. ઘણા વર્ષોથી છઠ્ઠા કર્મગ્રંથ ઉપર આવા વિશિષ્ટ, સ્પષ્ટ, સરળ અને સૂક્ષ્મ વિવેચનની ઘણી જ જરૂર હતી, જે શ્રી રસિકભાઈએ આ જરૂરિયાત પૂરી પાડી છે. તેથી તેઓ ઘણા જ ધન્યવાદને પાત્ર છે. આવા વિષયો લખવામાં પૂર્વાપર ઘણા ગ્રંથો વાંચવા પડે છે, પાઠો મેળવવા પડે છે, કેટલીક યુક્તિઓ જોડવી પડે છે. આ બધી પૂર્ણતા આ ગ્રંથમાં પ્રાયઃ છે. અન્તે આ ગ્રંથ જૈન સમાજમાં વધારે ને વધારે ભણાતો રહે કે જેથી લેખકની મહેનત વધુ સફળતાને પામે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
૫
Page #11
--------------------------------------------------------------------------
________________
VRSAR
સપ્તતિકા કર્મગ્રંથ
બેબોલ...
ષષ્ટ કર્મગ્રંથ એ ભિન્ન-ભિન્ન ગતિ આદિમાં કર્મના બંધ ઉદય અને સત્તાનું સ્પષ્ટીકરણ કરતો એક લગભગ બે હજાર વર્ષથી પણ પુરાતન પ્રાચીન ગ્રન્થ છે. એનું ભાંગાઓનું ગણિત એટલું અટપટું છે કે જેથી એવી કહેણી પ્રચલિત બની છે કે – ‘મોહનીય મુંઝાવે’ ‘નામ નચાવે’.
વિધર્ય પં. શ્રી રસિકભાઈએ પૂ. સાધ્વીજી મ. સાહેબને અધ્યયન કરાવતાં નોટો બનાવરાવીને અટપટા ગણિતને સ્પષ્ટ કરવા સારો પ્રકાશ પાથર્યો છે.
અનુપયોગાદિના કારણે આ વિષયમાં કંઈ સ્ખલનાઓ થઈ હોય તો તેનું પરિમાર્જન કરવા આ વિષયના સ્વાધ્યાયપ્રેમીઓની પાસે તેનું સંશોધન કરાવીને નોટોને પુસ્તક સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો છે.
આ સંબંધી કેટલાક ભાગનું મેં પણ નિરીક્ષણ કર્યું છે. પંડિતજીનો આ પ્રયત્ન ખરેખર તેના અભ્યાસીઓને સુંદર માર્ગદર્શન આપનારો બનશે એવી મારી ધારણા છે.
અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી
科科科科科粉料料粉料科科科科科科科科科释
મારું કંઈક ...
મહર્ષિ ચન્દ્રમહત્તરાચાર્યકૃત સપ્તતિકા (છઠ્ઠો) કર્મગ્રંથ કે જેમાં અનેક પ્રકારના બંધ ઉદય અને સત્તાના સંવેધને લગતા અનેકવિધ ભાંગાઓ ભરપૂર આ મહાનગ્રંથ છે. જેના વિવરણો જુદી જુદી રીતે જુદા જુદા લેખકો તરફથી બહાર પડેલાં છે.
તે આ મહાગ્રંથને બાળ જીવોને સારી રીતે સમજવા માટે તે બધા બહાર પડેલા ગ્રંથોની દૃષ્ટિએ વિશેષ સંસ્કરણ કરવા પૂર્વક પં. રસિકભાઈએ અથાક પ્રયત્ન કર્યો છે અને બહુ સારી રીતે સમજણમાં આવી જાય એવી શૈલી રાખીને આ ગ્રંથને ખૂબ સારી રીતે પુષ્ટ કરવામાં આવ્યો છે. જેથી આ ગ્રંથ વિદ્વદ્ભોગ્ય રહ્યો છે. એટલું નહી પણ બાળભોગ્ય પણ બની શકશે તે માટે પં. શ્રી રસિકભાઈને ખૂબખૂબ અભિનંદન ઘટે છે.
છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી
સુરત
Page #12
--------------------------------------------------------------------------
________________
seeeee
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સપ્તતિકા છઠ્ઠા કર્મગ્રંથના સંપાદન પ્રસંગે અભિપ્રાય
પંડિત શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતાએ સપ્તતિકા છઠ્ઠા કર્મગ્રંથના સંપાદનમાં બંધ ઉદય સત્તાના સંવેધનું, સંવેધના ભાંગાઓનું વિસ્તૃત વિવેચન કરી અભ્યાસક વર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્નો કરેલ છે તેમ જણાય છે.
પંડિત શ્રી રસિકલાલભાઈએ ઘણા વર્ષો સુધી પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને કર્મગ્રંથોનો અભ્યાસ કરાવેલ છે. તેથી તેમના અનુભવ અભ્યાસક વર્ગને આ ગ્રંથના જ્ઞાનમાં રસ જાગૃત થાય તેમજ કર્મ સાહિત્યના બીજા ગ્રંથોના અભ્યાસમાં આગળ વધે તે આશયથી કરાયેલો આ પ્રયાસ પ્રશંસનીય છે.
આ કર્મગ્રંથના જ્ઞાનથી અનાદિકાલથી સંસારમાં કર્મબન્ધમાં ફસાયેલા જીવો કર્મના સ્વરૂપની વિચારણા આધ્યાત્મિક વિકાસ માટે પ્રયત્નો કરી સમ્યકત્વ પ્રાપ્ત કરી શપક શ્રેણી આરંભી મોક્ષ પ્રાપ્તિ કરવા સમર્થ બને તેવી આશા રાખીએ છીએ.
આ સપ્તતિકા છઠા કર્મગ્રંથના સંપાદનમાં જીવસ્થાનક, ગુણસ્થાનક અને માર્ગણા સ્થાનોના બંધ ઉદય સત્તાનો સંવેધ પદચોવીસી ઉદય ભાંગા વિગેરે વિસ્તારથી સ્પષ્ટ કરી અભ્યાસક વર્ગ સપ્તતિકા સંગ્રહ વિગેરે ગ્રંથોના અભ્યાસ માટે તત્પર બને તેવા પ્રયત્નો કરેલ છે.
મેં આ ગ્રંથનું જે મેટર વાંચેલ છે તેમાં અભ્યાસક વર્ગની જીજ્ઞાસા સંતોષવા કરેલ પ્રયત્નો ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણીના વિવેચનમાં કરેલ પ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે.
કર્મ સાહિત્યના બીજા ગ્રંથો તેમજ અભ્યાસક વર્ગને ઉપયોગી બીજા સાહિત્યનું સંપાદન માટે પ્રયત્નો કરવા આશા રાખું છું.
શાસન દેવને પ્રાર્થના કરું છું કે અભ્યાસ વર્ગ આ ગ્રંથના અભ્યાસ દ્વારા કર્મ સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી અધ્યાત્મિક વિકાસ કરવા સમર્થ બને તેવી અભિલાષા રાખું છું. પં. રત્નસાગર એપાર્ટમેન્ટ,
શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેજી ગોપીપુરા કાજીનું મેદાન,
| ગરાંબડીવાળા સુરત.
સાહિત્ય શાસ્ત્રી, ડી. બી. એડ.
Page #13
--------------------------------------------------------------------------
________________
cho khelbo her andlası safzie Blockchain
આ પુસ્તક વિશે કેટલાક અભિપ્રાયો – સમાલોચના
ધર્મશ્રધ્ધાસંપન્ન સુશ્રાવક પં.સિકભાઈ, .
સપ્તતિકા પુસ્તક જોયું. મહેનત પ્રશંસનીય છે. ભાંગાના ગણિતને સરળ બનાવવા ઘણો પ્રયત્ન કર્યો છે. કેટલીક વાતો વિચારણીય છે. તે અંગે વિચારી યોગ્ય કરશો એ જ
અભયશેખરસૂરિના ધર્મલાભ શ્રાધ્ધવર્ય શ્રુતાનુરાગી પંડિતવર્ય રસિકભાઈ,
તમારી મોકલેલ સપ્તતિકા કર્મગ્રંથ મળેલ છે. તેમાં અધ્યાપન કરાવતાં જો અશુધ્ધિજણાશે તો જણાવીશું. અધ્યયન માટે ખૂબ ઉપયોગી થશે. અભ્યાસને સરળ પડે તેવું છે.
પં. મુક્તિચન્દ્રવિજય ગણિમુનિચન્દ્રવિજયના ધર્મલાભ
તપોવનમાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે. તેમાં ૩૨ બાળકો ભણે છે. તેમાં છઠ્ઠા કર્મગ્રંથથી તમારું પુસ્તક ખૂબ જ અનુકૂળ અને સરળ છે.
છઠ્ઠો કર્મગ્રંથ તમારા પુસ્તકના આધારે ભણાવ્યો હતો. પદાર્થોની છણાવટના કારણે પુસ્તક બહુ પ્રિય લાગ્યું હતું. ભાણનારને પણ સરળ પડે તેવું લખાણ છે. હાલ પાંચમાં કર્મગ્રંથનો પાઠ ચાલુ છે, તેથી તમારો પણ જોઈ શકાશે.
મુનિ જિતરક્ષિત વિજયના ધર્મલાભ પાટણથી પં. ચન્દ્રકાન્તભાઈએ સપ્તતિકાના બાસઠીયાનું મેટર વાંચવા મળ્યું વાંચ્યું. ઘણો રસ પડ્યો. ખૂબ સુંદર મહેનતથી તૈયાર કર્યું છે. આ સાથે એક કાગળ મૂકેલ છે તેમાં ઉમેરવા લાયક નિયમો લખ્યા છે. જે ઉમેરવા યોગ્ય લાગે તો આપ જોશો. સદ્ભાગ્યે આગળનું મેટર પણ વાંચવા મળ્યું. આપનો પ્રયત્ન ખૂબ પ્રશસ્ય છે. આપની અપૂર્વજ્ઞાનભક્તિ શીઘ કેવલજ્ઞાન સંસૂચક છે.
પુષ્પદન્તાશ્રીજીના ધર્મલાભ
Page #14
--------------------------------------------------------------------------
________________
ఆడalakaalaakaallaki
(અનુક્રમણિકા)
(૧૨)
(૧૩)
મંગલાચરણ-મૂળકર્મનો સંવેધ-બંધાદિ જ્ઞાનાવરણીય-અંતરાય-દર્શનાવરણીય સંવેધા ગોત્ર-વેદનીય-આયુષ્યનો સંવેધ મોહનીસકર્મના બંધાદિ અને સંવેધ નામકર્મના બંધસ્થાનકાદિ તથા બંધભાંગા નામકર્મના ઉદયસ્થાન-ભાંગા-સત્તાસ્થાન નામર્કનો સંવેધ જવસ્થાનકમાં જ્ઞાના દર્શક અંત | જીવસ્થાનકમાં વેદનીય-આયુષ્ય-ગોત્ર જીવસ્થાનકમાં મોહનીય કર્મ સંવેધા જવસ્થાનકમાં નામકર્મનો સંવેધ ગુણસ્થાનકમાં જ્ઞાના અંત દર્શનાવરણીય
ગુણસ્થાનકમાં વેદનીય-ગોત્ર-આયુષ્ય (૧૪)/ગુણસ્થાનકમાં મોહનીયના બંધાદિ અને સંવેધ (૧૫) | ગુણસ્થાનકમાં યોગ-ઉપયોગ-લેશ્યા ગુણિત સંવેધ
ગુણસ્થાનકમાં નામકર્મના બંધાદિ અને સંવેધા માર્ગણામાં મૂળકર્મના બંધાદિ અને સંવેધા માર્ગણામાં જ્ઞાના અંત દર્શનાવરણીયા | માર્ગણામાં વેદનીયકર્મના સંવેધભાંગા માર્ગણામાં આયુષ્યકર્મના સંવેધભાંગા માર્ગણામાં ગોત્રકર્મના સંવેધભાંગા
માર્ગણામાં મૂળ છકર્મનું યંત્ર, (૨૩)| માર્ગણામાં મોહનીસકર્મના સંવેધ
માર્ગણામાં નામકર્મનો સંવેધા
| ગુણસ્થાનકમાં પ્રકૃતિબંધ (૨૬) | ઉપશમશ્રેણી (૨૭) ક્ષિપકશ્રેણી
૧૧ થી ૧૪ ૧૫ થી ૧૭ ૧૮ થી ૨૧ ૨૨ થી ૩૯ ૪૦ થી ૪૯ ૫૦ થી ૬૯ ૭૦ થી ૧૧૫ ૧૧૬ થી ૧૧૭ ૧૧૮ થી ૧૨૧ ૧૨૨ થી ૧૨૪ ૧૨૫ થી ૧૪૫ ૧૪૬ થી ૧૪૮ ૧૪૯ થી ૧૫૪ ૧૫૫ થી ૧૬૪ ૧૬૫ થી ૧૮૦ ૧૮૧ થી ૨૨૪ ૨૨૫ થી ૨૨૮ ૨૨૯ થી ૨૩૮ ૨૩૯ થી ૨૪૨ ૨૪૩ થી ૨૫૦ ૨૫૧ થી ૨૫૭ ૨૫૮ થી ૨૬૦ ૨૬૧ થી ૨૮૩ ૨૮૪ થી ૪૨૦ ૪૨૧ થી ૪૨૨ ૪૨૩ થી ૪૪૪ ૪૪૫ થી ૪૬૦
(૨૫)
Page #15
--------------------------------------------------------------------------
________________
.
સપ્તતિકા કર્મગ્રંથ છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ
શ્રી ગૌતમ સ્વામિને નમઃ મહર્ષિ શ્રી ચંદ્રમહત્તરાચાર્યકૃત (ષષ્ઠ)
<સાધ્વલિકા કઢાંય >
મંગલ અને અભિધેય सिध्धपएहिं महत्थं, बंधोदयसंतपयडिठाणाणं ।
वुच्छं सुण संखेवं, नीसंदं दिट्ठिवायस्स ॥१॥ ગાથાર્થ સિધ્ધ થયા છે પદો જેને વિષે એવા ગ્રંથો વડે બંધ, ઉદય અને સત્તાની પ્રકૃતિઓના
સ્થાનો રૂપ મહાન અર્થવાળા, દષ્ટિવાદ સૂત્રના ઝરણારૂપ સંક્ષેપને હું કહીશ તે તમે સાંભળો / ૧ / આ ગ્રંથની ૭૦ ગાથા હોવાથી તેનું નામ સપ્તતિકા કર્મગ્રંથ છે.
આ કર્મગ્રંથ દૃષ્ટિવાદ નામના ૧૨માં અંગના નિઃસંદ (ઝરણા) રૂપ છે. તે દષ્ટિવાદમાં પાંચ વિભાગ છે. ૧ પરિકર્મ, ૨ સૂત્ર, ૩પ્રથમાનુયોગ, ૪ પૂર્વગત અને ૫ ચૂલિકા, તેમાં પૂર્વગત નામના ચોથા ભાગમાં ચૌદ પૂર્વ છે. તેમાં અગ્રાયણી નામના બીજા પૂર્વની ચૌદવસ્તુ છે. તેમાં પાંચમી વસ્તુનાં વીશ પ્રાભૃત છે. તેમાં ચોથા કર્મપ્રાકૃત નામના પ્રાભૂતમાં ૨૪ અનુયોગ દ્વાર છે. તેમાં ત્રીજા બંધોદયસત્તાના અનુયોગ દ્વારનો સંક્ષેપ આ ગ્રંથમાં છે. માટે તેને દષ્ટિવાદના ઝરણા રૂપ કહ્યો છે. તેથી આ ગ્રંથ શાસ્ત્રનું મૂળ અને સર્વજ્ઞવચન-વાક્ય છે તેમ જાણવું.
कइ बंधंतो वेअइ, कइ-कइ वा संत पयडि ठाणाणि ।
मूलुत्तर पगईसु, भंगविगप्पा मुणे अव्वा ||२|| ગાથાર્થ (જીવ) કેટલી પ્રકૃતિઓ બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિઓ ભોગવે છે અને કેટલી
બાંધતો હોય, કેટલી ઉદયમાં હોય ત્યારે કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય, તેના મૂળ અને
ઉત્તર પ્રકૃતિને વિશે ભાંગાના વિકલ્પો જાણવા યોગ્ય છે. In In બંધમાં ઉદય અને બંધ અને ઉદયમાં સત્તા ઘટાવવી-સમજાવવી તે સંવેધ કહેવાય છે.
(૧૦)
Page #16
--------------------------------------------------------------------------
________________
SVRSAR SL.
ગાથાર્થ : આઠ, સાત અને છ ના બંધને વિશે આઠનો ઉદય અને આઠની સત્તા હોય છે. એકના
00
બંધને વિશે ત્રણ ભાંગા અને બંધના અભાવમાં એક વિકલ્પ છે. ॥ ૩ ॥
આ ગાથામાં મૂળ કર્મનો બંધ-ઉદય અને સત્તાનો સંવેધ કહેલ છે તે બંધ સ્થાનક વિગેરે આ પ્રમાણે છે.
બંધ
(૧) ૮
ล
જી
૧
મૂળ – પ્રકૃતિનો બંધોદય સત્તા સંવેધ
अट्ठविह सत्त छ बंधएसु, अद्वेव उदय संतंसा | પુનવિષે તિવિનો, ઇન વિષ્પો અવંથંમિ ॥ રૂ||
(૬) ૧
૭
ઉદય
८
૪
૪
મૂળ કર્મના બંધસ્થાનાદિ મૂળપ્રકૃતિનાં
બંધસ્થાન :- ૪ (ચાર) ૮નું, ૭નું, ૬, ૧નું ઉદયસ્થાન ઃ :- ૩ (ત્રણ) ૮નું, ૭નું, ૪નું સત્તાસ્થાન :- ૩ (ત્રણ) ૮નું, ૭નું, ૪નું
મૂળપ્રકૃતિના સંવેધભાંગા ૭ છે
ગુણ.
સત્તા
edabaseదడి
८
८
८
८
૪
૪
૧ થી ૭
(૩જા વિના)
૧ થી ૯
૧૦ મે
૧૧ મે
૧૨ મે
૧૩ મે
૧૪ મે
જ.
અંત.
કાળ
અંત.
એક સમય
""
અંત.
""
ઉ.
અંત.
*
અંત.
""
અંત. દેશોન પૂર્વક્રોડ વર્ષ
અંત.
અંત.
અંતર્મુહુર્ત ન્યૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગ સહિત છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ.
જીવસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા
सत्तट्ठबंध अद्रुदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥ ४ ॥
ગાથાર્થ : તેર જીવભેદને વિશે સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા અને આઠનો બંધ,
૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
૧
૧
૧
હીબે સપ્તતિકા કર્મગ્રંથ
આઠનો ઉદય, આઠની સત્તા હોય અને એક સંશી પર્યાપ્તા જીવભેદને વિશે પાંચ ભાંગા
હોય અને કેવલીને વિશે બે ભાંગા હોય I૪ આ ગાથામાં જીવસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા કહેલા છે તે આ પ્રમાણે :
અહીં કેવલીને સંજ્ઞીથી અલગ કહેવાનું કારણ કેવલીને દ્રવ્યમાન છે તેથી અસંજ્ઞી નથી અને ભાવ મનનથી તેથી સંજ્ઞી પણ નથી તેથી કેવલી નો સંજ્ઞી-નો અસંશી કહેવાય છે. માટે કેવલીના ભાંગાનો સમાવેશ સંજ્ઞીમાં કર્યો નથી.
જવસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા જીવસ્થાન કુલ ભાંગા બંધ ઉદય સત્તા ક્યારે હોય? ૧ થી ૧૩ ૨ (૧) ૮ ૮ આયુ બંધ કાળે જીવભેદને
આયુર્ભધકાળ વિના હંમેશ સશી પર્યાપ્તાને ૫ (૧)૮
આયુબંધકાળે (૨)૭ ૮ ૮ આયુબંધકાળ વિના રોષકાળે (૩)૬ ૮ ૮ સૂક્ષ્મસંઘરાયે
ઉપશાંત મોહે
ક્ષીણમોહે કેવલીને ૨ (૧)૧ ૪,
સયોગિ કેવલીને (૨)૦ ૪ ૪ અયોગિ કેવલીને ગુણસ્થાનને વિશે મૂળ પ્રકૃતિના ભાંગા अट्ठसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पा ।
पत्ते अं पत्ते अं, बंधोदय संतकम्माणं ॥५।। ગાથાર્થ : આઠ ગુણસ્થાનકે દરેક વિષે એક ભાંગો છ ગુણસ્થાનકે દરેકને વિષે બે વિકલ્પો બંધ,
ઉદય, સત્તા પ્રકૃતિ સ્થાનોના સંવેધ ભાંગા જાણવા | ૫ આ ગાથાને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા ગુણસ્થાનોને વિશે જણાવ્યા છે. ૧ થી ૭ ગુણ ૦ (ત્રીજા વિના) માં બે સંવેધભાંગા અને ૩જા તથા ૮ થી ૧૪ સુધી દરેક ગુણ ૦માં એક એક ભાંગા હોય.
( ૧૨ )
૦
(૪)૧
(૫)૧
Page #18
--------------------------------------------------------------------------
________________
સત્તા
Rી ગુણમાં મૂળ કર્મના સંવેધ ભાંગા થઇ.
ગુણસ્થાનને વિશે મૂળપ્રકૃતિના સંવેધ ભાંગા ગુણસ્થાન કુલ ભાંગ બંધ ઉદય સત્તા
૨ (૧) ૮ ૮ ૮ આયુ:બંધ કાળે
(૨)૭ ૮ ૮ આયુઃબંધ કાળ વિના ૨ (૧) ૮ ૮ આયુ બંધ કાળ વિના
(૨)૭ ૮ ૮ (૧)
અહીં આયુષ્ય ન બંધાય (૧)૮
આયુઃબંધ કાલે
આયુઃબંધ કાળ વિના (૧)૮ ૮
આયુ:બંધ કાળ વિના (૨)૭ ૮ (૧)
આયુઃબંધ કાળ વિના (૨) (૧)૮ ૮
છઠ્ઠા ગુણથી આયુબંધ (૨)૭.
કરતો આવે તો ૧ (૧)૭ ૮ ૧ (૧)૭ ૮ ૮
(૧)૬
૧૧
૧૪
૧ (૧) ૭ ૮ ૧૨
૧ (૧)૧ ૭ ૭ ૧૩
૧ (૧)૧ ૪ ૪ ૧ (૧) ૪ ૪
મૂળ પ્રકૃતિના બંધોદય સત્તા સંવેધ ભાંગા ભાંગાનું. બંધ ઉદય સત્તા જીવભેદ ગુણસ્થાને ૧ ૮ ૮ ૮ ૧૪ ૧,૨,૪,૫,૬,૭ ૨ ૭ ૮ ૮ ૧૪ ૧થી૮ ગુણઠાણે
કાળ જા.અંત.ઉત્ક.અંત. જઘ.અંત.ઉત્ક.અંત. ન્યૂન પૂર્વકોડ વર્ષના ત્રીજા ભાગ સહિત ૬ માસન્ન ૩૩ સાગ.
૧૩
૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાંગા નં. બંધ ઉદય સત્તા
૮
૮
૭
૪
૩
૪
૫
૬
૬
૧
૧
૧
૭
८
૭
૭
કેવલી
પ્રમાણ (અંતર્મુહૂર્ત)
આ પ્રમાણે મૂળ પ્રકૃતિના સંવેધભાંગા સામાન્યથી, જીવસ્થાનને વિશે અને ગુણસ્થાનને
વિશે કહ્યાં.
સપ્તતિકા કર્મગ્રંથ ૦
જીવભેદ
ગુણસ્થાને
સંશી પર્યાપ્તા
૧૦મે
સંજ્ઞી પર્યાપ્તા
૧૧મે
સંજ્ઞી પર્યાપ્તા
૧૨મે
વલી
૧૩મે
૪
આઠ મૂળ કર્મની ઉત્તર પ્રકૃતિની સંખ્યા
पंचनवदुन्निअट्ठा - वीसा चउरो तहेव बायाला । दुन्नि अ पंच य भणिया, पयडिओ आणुपुव्वी ॥ ६ ॥
કાળ
જઘ.૧સમય,ઉત્કૃ.અંત.
જઘ.૧સમય,ઉત્કૃ.અંત. જઘ.અંત.,ઉત્કૃ.અંત.
જઘ.અંત.ઉત્કૃ.દેશોન પૂર્વક્રોડ વર્ષ
પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચાર
૧૪મે
ગાથાર્થ : પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ અનુક્રમે જ્ઞાનાવરણીય આદિ
મ
આઠ કર્મની પ્રકૃતિઓ છે ।।૬।।
કર્મ
જ્ઞાનાવરણીય
અંતરાય
હવે ઉત્તર પ્રકૃતિને વિશે સંવેધ બતાવવો છે તેથી આ ગાથામાં આઠ કર્મની ઉત્તર પ્રકૃતિની સંખ્યા અનુક્રમે કહી છે.
ઉત્તર પ્રકૃતિને વિશે બંધોદયસત્તા સંવેધ
नाणावरणंतराइए पंच |
बंधोदयसंतंसा, बंधोवरमेवि उदय, संतंसा हुंति पंचेव ॥७॥
ગાથાર્થ ઃ જ્ઞાના અને અંતરાય કર્મને વિશે બંધ, ઉદય અને સત્તા પાંચ પ્રકૃતિની સાથે છે અને બંધ અટકે છતે ઉદય અને સત્તામાં પાંચ પ્રકૃતિઓ હોય છે. ૭ ॥
જ્ઞાના અને અંતરાય બન્નેના સંવેધ ભાંગા વિ. સમાન છે, તેથી તે બન્નેનો સંવેધ આ ગાથામાં સાથે બતાવ્યો છે.
બંધસ્થાનક
ઉદયસ્થાનક
સત્તાસ્થાનક
૧૪
એક-પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૦ ગુણ એક-પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૨ ગુણ એક-પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૨ ગુણ
Page #20
--------------------------------------------------------------------------
________________
કાળ
NઈNબ્રદર્શનાવરણીય કર્મી
જ્ઞાનાય અને અંતરાયના સંવેધ ભાંગા કુલ ૨ છે બંધ ઉદય સત્તા ગુણઠાણે (૧) ૫ ૫ ૫ ૧થી ૧૦ અનાદિ અનંત (૨) ૦ ૫ ૫ ૧૧/૧૨ અનાદિ સાન્ત
સાદિ સાન્ત
જ-એક સમય ઉ. સંત, દર્શનાવરણના સંવેધ ભાંગા बंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिण्णि तुल्लाइं।
उदयठाणाई दुवे, चउ पणगं दंसणावरणे ||८|| ગાથાર્થ દર્શના કર્મના બંધસ્થાન અને સત્તાસ્થાન નવ, છ, ચાર એમ ત્રણ સરખા છે અને
ઉદયસ્થાન ચાર તથા પાંચ પ્રકૃતિના એમ બે છે.. ૮ .. બંધસ્થાનક ગુણ. કાળ (૧) નું ૧ થી ૨ અભવ્ય -અનાદિઅનંત, ભવ્ય-અનાદિસાંત,પતિતઃ -સાદિસાંત
(પતિતને આશ્રયી જા.અંત.ઉત્કૃદેશોન અર્ધ પુદ્ગલ પરા.કાળ) (૨) ૬નું ૩થી૮/૧ સુધી જઘ.અંત.ઉત્ક.સાધિક ૧૩૨ સાગરોપમ (૩) ૪નું ૮/૨થી ૧૦ સુધી જઘ. ૧ સમય, ઉત્કૃ.અંત.
ઉદયસ્થાનક ગુણસ્થાન (૧) ૪નું ૧ થી ૧૨ (૨) *પનું ૧ થી ૧૧
ક્ષપકને નિદ્રાનો ઉદય માનીએ તો ૧ થી ૧૨ /કિચરમ સમય સુધી સત્તાસ્થાનક ગુણસ્થાન
કાળ (૧)નું ક્ષેપકને ૧થી૮/૧ ભાગ અભવ્ય -અનાદિ અનંત, ભવ્ય – અનાદિ સાંત
ઉપ. ૧ થી ૧૧ (૨)૬નું ક્ષેપકને ૯/૨ થી ૧૨/દ્ધિ. ચરમ સમય સુધી જઘ.અંત.ઉત્કૃ.અંત. (૩) ૪નું ૧૨માના ચરમ સમયે જઘ. ૧ સમય. ઉત્કૃ. ૧ સમય
* ૧ થી ૬ ગુણ૦ સુધી ૫ના ઉદયના પેટા ભાંગા-૫ અને ૭થી ૧૧ ગુણ સુધી પના ઉદયના પેટા ભાગ-૨
૧૫.
Page #21
--------------------------------------------------------------------------
________________
&
સપ્તતિકા કર્મગ્રંથ
बीआवरणे नवबंधएसुं, चउपंचउदय नवसंता। छच्चउबंधे चेवं, चउबंधुदए छलंसा य ॥९॥ उवरयबंधे चउपण, नवंस चउरुदय छच्चचउ संता ।
वेअणिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥१०॥ ગાથાર્થ દર્શના કર્મને વિશે નવના બંધમાં ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
એ પ્રમાણે છે અને ચારના બંધને વિશે પણ છે. અને ચારના બંધમાં ચારનો ઉદય અને
છની સત્તા પણ હોય છે. હો ગાથાર્થ : બંધના અભાવમાં ચાર અથવા પાંચનો ઉદય નવની સત્તા છે તથા ચારનો ઉદય છે
અથવા ચારની સત્તા હોય છે. વેદનીય, આયુ, ગોત્રના ભાંગા કહીને મોહનીયના ભાંગા
કહીશું. I૧૦ના નિદ્રા અધૂવોદયી છે તેથી જ્યારે નિદ્રાનો ઉદય હોય ત્યારે પાંચનો ઉદય અને શેષકાળે ચારનો ઉદય હોય છે.
સપ્તતિચૂર્ણિકાર વિગેરે કેટલાક આચાર્યો ક્ષપક શ્રેણીવાળા અતિવિશુધ્ધ હોવાથી તેઓને નિદ્રાનો ઉદય માનતા નથી. (જૂઓ સપ્તતિચૂર્ણિ ગા-૮ તથા કર્મપ્રકૃતિ ઉદી. ગા.-૧૮) તે અપેક્ષાએ દર્શનાવરણના ૧૧ સંવેધ ભાંગા થાય અને કર્મસ્તવે. ૧૨. ગુણ૦ સુધી નિદ્રાનો ઉદય માન્યો છે તે અપેક્ષાએ દર્શનાવરણના ૧૩ સંવેધભાંગા થાય.
મતાંતરે પાંચ નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ૨૫ થાય અને કર્મસ્તવના મતે પેટા ભાંગા ૨૧ થાય.
દર્શનાવરણીય પછી વેદનીય અને વેદનીય પછી જો કે મોહનીય આવે તો પણ આયુષ્ય અને ગોત્ર કર્મના થોડા ભાંગા છે તેથી પહેલા તેને કહીને મોહનીય કર્મના ઘણા ભાંગા હોવાથી તેને પછી કહેશે.
દર્શનાવરણના સંવેધ ભાંગા ૧૩ (મતાંતર સહિત) છે.
બંધ ઉદય સત્તા નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ગુણસ્થાનક (૧) ૯ ૪ ૯ ૧
૧/૨ (૨) ૯ ૫ ૯
૧/૨ (૩) ૬ ૪ ૯
૩/૪/૫/૬/૭/૮ માના પ્રથમ ભાગ સુધી
D થિણદ્ધિ ત્રિકનો ઉદયવિચ્છેદ ૬ઠા ગુણઠાણે થાય છે. તેથી ૭-૮ ગુણમાં નિદ્રાના ઉદયના બે વિકલ્પ ઘટે.
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
2
x
જ
c old bloedd Ersai4zella sal belachelor (૪) ૬ ૫ ૯ પD
૩/૪/૫/૬/૭/૮માના પ્રથમ ભાગ સુધી બંધ ઉદય સત્તા નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ગુણસ્થાનક (૫) ૪ ૪ ૯ ૧ ૦ ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી (૬) ૪ ૫ ૯ ૨ ૦ ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી (૭) ૪ ૪ ૬ ૧
૯/રથી ૧૦ સુધીક્ષપક શ્રેણીમાં (૮) ૪ ૫ ૨ (મતાંતરે) ૯/રથી૯-૧૦ ગુ પક શ્રેણીમાં (૯) ૦ ૪ ૯ ૧
૧૧- ઉપશમ શ્રેણીમાં (૧૦) ૫ ૯
૧૧- ઉપ શ્રેણીમાં (૧૧) ૪ ૬
૧૨મે વિચરમ સમય સુધી (૧૨) ૫ ૬ ૨ (મતાંતરે) ૧રમે દિચરમ સમય સુધી (૧૩)૦ ૪ ૪ ૧
૧રમાના ચરમ સમયે ૨૫ (મતાંતર સહિત) ગોત્ર, વેદનીય અને આયુઃ કર્મના સંવેધ ભાંગા गोअंमि सत्त भंगा, अट्ट य भंगा हवंति वेअणिए ।
पण नव नव पण भंगा, आउ चउक्के वि कमसो उ ॥११॥ ગાથાર્થ : ગોત્ર કર્મને વિશે સાત ભાંગા અને વેદનીય કર્મના આઠ ભાંગા હોય છે. ચારે ગતિને વિશે
અનુક્રમે આયુષ્યના પાંચ, નવ, નવ અને પાંચ કુલ આ ૨૮ ભાંગા છે. ૧૧. ગોત્ર કર્મ બંધમાં પરાવર્તમાન હોવાથી સમકાળે એકનો જ બંધ ઘટે.
ગોત્ર કર્મ ઉદયમાં પરાવર્તમાન હોવાથી સમકાળે એકનો જ ઉદય ઘટે. તેઉ વાયુમાં ઉચ્ચગોત્રને ઉવેલ્યા બાદ અને તેઉ વાઉમાંથી એકે. વિકલે. પંચે તિર્યંચમાં જાય ત્યાં શરીર પર્યાપ્તએ પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઉચ્ચ ગોત્રની સત્તા ન હોય તેમજ અયોગી કેવલીને ચરમ સમયે એક ઉચ્ચ ગોત્રની જ સત્તા હોય છે. આ બે અવસ્થા સિવાય દરેક અવસ્થાએ બન્ને
૦ આ વિકલ્પો ઉ૫૦ શ્રેણી કરનારને ૮/૨થી ૧૦ ગુણ૦ સુધી ઘટે. ક્ષેપકને તો૯માં ગુણ૦ના ૧લા ભાગ સુધી ઘટે, તેનાથી આગળછની સત્તા ઘટે.
૧૭
Page #23
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
Se helak ere analası sazia c hochote ગોત્રકર્મની સત્તા હોય છે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન ગોત્ર ૧(એક) ૧(એક) ૨(બે)
કોઈપણ એક પ્રકૃતિનું કોઈપણ એક પ્રકૃતિનું રનું
નીચનો બંધ-અસંખ્યકાળ ઉચ્ચનો બંધ ૧૩ર સાગ૧નું (નીચ-૧૧-ઉચ્ચ-૧૪મે) વેદનીય કર્મ પણ બંધ અને ઉદય બન્નેમાં પરાવર્તમાન હોવાથી સમકાળે બંધ અને ઉદય એકનો જ ઘટે તથા અયોગીને ચરમ સમયે કોઈપણ એક વેદનીય સત્તામાં હોવાથી ત્યારે એકનું અને શેષકાળ ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન ઘટે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન વેદનીય ૧(એક)
૧(એક)
૨(બે) કોઈપણ એક પ્રકૃતિનું કોઈપણ એક પ્રકૃતિનું રમું (સાતા અને અસાતા)તથા
૧નું (સાતા અથવા અસાતા)
૧૪માના ચરમ સમયે આયુષ્ય કર્મ પણ બંધ, ઉદય બન્નેમાં એક વખતે એક હોવાથી બંધ અને ઉદય એક જ આયુષ્યનો ઘટે અને પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય ત્યાં સુધી એક અને પરભવના આયુ. નો બંધ કર્યો હોય ત્યારે બે આયુષ્ય સત્તામાં હોય છે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન આયુષ્ય ૧(એક)
૧(એક) કોઈપણ એક આયુ.બાંધે કોઈપણ એક આયુ.ઉદયમાં હોય રનું (ભવાંતરનું બાંધ્યું હોય ત્યારે)
૧નું (ભવાંતરનું ન બાંધ્યું હોય ત્યારે) ગોત્ર કર્મનો સંવેધ ભાંગા ૭ છે ભાંગા બંધ ઉદય સત્તા ગુણસ્થાનક કોને ૧ નીચ નીચ નીચ ૧લું તિર્યંચ ૨ નીચ નીચ નીચ,ઉચ્ચ ૧/૨ મનુષ્ય, નારક
૨(બે)
૧૮
Page #24
--------------------------------------------------------------------------
________________
6 maw
અશાતા
Shohral and della sal Robledo ભાંગા બંધ ઉદય સત્તા ગુણસ્થાનક કોને ૩ નીચ ઉચ્ચ નીચ,ઉચ્ચ ૧/૨ મનુષ્ય, દેવને ૪ ઉચ્ચ નીચ નીચ,ઉચ્ચ ૧ થી ૫* મનુષ્ય, તિર્યંચ, નારક
ઉચ્ચ ઉચ્ચ નીચ,ઉચ્ચ ૧ થી ૧૦ મનુષ્ય-દેવ ૦ ઉચ્ચ નીચ,ઉચ્ચ ૧૧ થી ૧૪માના દિચરમ સમય સુધી, મનુષ્યને ૦ ઉચ્ચ ઉચ્ચ ૧૪માના ચરમ સમયે-મનુષ્યને * કેટલાકના મતે મનુષ્યને દેશવિરતિમાં ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય.
વેદનીય કર્મના સંવેધ ભાંગા ૮ છે ભાંગ અંધ ઉદય સત્તા ગુણ ઠાણે અશાતા અશાતા અશાતા, શાતા ૧ થી ૬
શાતા અશાતા, શાતા અશાતા અશાતા, શાતા અશાતા અ૮
૧ થી ૧૩ શાતા શાતા અશાતા, શાતા ૧ થી ૧૩ ૫ ૦ અશાતા અશાતા, શાતા ૧૪ મે (દ્વિચરમ સમય સુધી) ૬ ૦ શાતા અશાતા, શાતા ૧૪ મે (દ્વિચરમ સમય સુધી) ૭ ૦ અશાતા અશાતા ૧૪માના ચરમ સમયે સામાન્ય કેવલીને
શાતા શાતા ૧૪માના ચરમ સમયે તીર્થક્રને તથાસામા.કેવલીને
આયુષ્ય કર્મના કુલ સંવેધ ભાંગા ૨૮ છે.
નરક ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા ૫ છે. ભાંગા બંધ ઉદય સત્તા કયા ગુણઠાણે ક્યારે ૧ ૦ નરક નરક ૧થી૪ બંધકાળ પૂર્વે ૨ તિર્યંચ નરક નરક,તિર્યંચ ૧/૨ બંધકાળે ૩ મનુષ્ય નરક નરક,મનુષ્ય ૧/૨/૪ બંધકાળે ૪ ૦ નરક નરક,તિર્યંચ ૧થી૪ બંધકાળ પછી ૫ ૦ નરક નરક,મનુષ્ય ૧થી૪ બંધકાળ પછી
શાતા
- ૧૯ો .
Page #25
--------------------------------------------------------------------------
________________
SRSXR
ભાંગા
૧
૨
૩
૪
૫
૬
૭
K
૯
ભાંગા
૧
૨
૩
૪
૫
૬
૭
८
૯
لا
૭
બંધ ઉદય
તિર્યંચ
નરક
તિર્યંચ
તિર્યંચ તિર્યંચ
સપ્તતિકા કર્મગ્રંથ
તિર્યંચ ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધભાંગા ૯ છે
ક્યારે
બંધકાળ પૂર્વે
બંધકાળે
બંધકાળે
બંધકાળે
બંધકાળે
0
મનુષ્ય તિર્યંચ
તિર્યંચ, મનુષ્ય
દેવ
તિર્યંચ
તિર્યંચ,દેવ
તિર્યંચ તિર્યંચ,નરક
તિર્યંચ, તિર્યંચ, તિર્યંચ
તિર્યંચ તિર્યંચ,મનુષ્ય
તિર્યંચ તિર્યંચ,દેવ
સત્તા
તિર્યંચ
૭
તિર્યંચ, નરક
તિર્યંચ,તિર્યંચ
O
કયા ગુણસ્થાને
૧ થી ૫
મનુષ્ય ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધભાંગા ૯ છે
બંધ ઉદય સત્તા
કયા ગુણઠાણે
ક્યારે
મનુષ્ય
મનુષ્ય
૧ થી ૧૪
બંધકાળ પૂર્વે
નરક મનુષ્ય મનુષ્ય, નરક
બંધકાળે
તિર્યંચ મનુષ્ય
મનુષ્ય, તિર્યંચ
બંધકાળે
બંધકાળે
બંધકાળે
૧લા
૧/૨
૧/૨
૧/૨/૪/૫
૧ થી ૫
૧લા
૧/૨
મનુષ્ય મનુષ્ય મનુષ્ય,મનુષ્ય
૧/૨
દેવ મનુષ્ય મનુષ્ય,દેવ ૧ થી ૭ (૩જા વિના)
મનુષ્ય મનુષ્ય,નરક
૧ થી ૭
મનુષ્ય મનુષ્ય, તિર્યંચ
૧થી૭
મનુષ્ય મનુષ્ય, મનુષ્ય
૧થી ૭
મનુષ્ય મનુષ્ય, દેવ
૧થી ૧૧
૧થી૫
૧થી૫
૧ થી ૫
૨૦
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
Page #26
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય કર્મ 90% દેવ ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધભાંગા ૫ છે ભાગા બંધ ઉદય સત્તા કયા ગુણસ્થાને ક્યારે ૧ ૦ દેવ દેવ ૧થી૪ બંધકાળ પૂર્વે ૨ તિર્યંચ દેવ દેવ, તિર્યંચ ૧/૨ બંધકાળે ૩ મનુષ્ય દેવ દેવ,મનુષ્ય ૧/૨/૪ બંધકાળે ૪ ૦ દેવ દેવ,તિર્યંચ ૧થી૪ બંધકાળ પછી ૫ ૦ દેવ દેવ, મનુષ્ય - ૧ થી ૪ બંધકાળ પછી
નરકના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ અને દેવના ૫ એ પ્રમાણે આયુષ્ય કર્મના કુલ ૨૮ સંવેધ ભાંગા છે.
મોહનીય કર્મનાં ૧૦ બંધસ્થાન છે बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच ।
चउ तिग दुगं च इक्कं , बंधट्ठाणाणि मोहस्स ॥१२॥ ગાથાર્થ: બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક એમ કુલ
મોહનીય કર્મના દશ બંધસ્થાન છે. ૧૨
બંધસ્થાન
૨૨
૧૬ કષાય
=
૧૬ કષાય
ત્રણમાંથી એક વેદ
મિથ્યાત્વ
સ્ત્રી.પુ બેમાંથી એક વેદ
પુરુષવેદ
=
પ્રકૃતિઓ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી
અરતિ-શોક છે એક યુગલ ભય,જુગુ હાસ્ય-રતિ ) બેમાંથી
અરતિ શોક છે એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ ) બેમાંથી
અરતિ-શોક ઇ એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી
અરતિ-શોક એક યુગલ હાસ્ય-રતિ) બેમાંથી અરતિ-શોક છે એક યુગલ
અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ક્ષાય પ્રત્યાખ્યાનાદિ
= 1
પુરુષવેદ
=
૮કષાય
સંજવલન ૪ કષાય
ભય
પુરુષવેદ
=
૯
- ૨૧ -
Page #27
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
પુરુષવેદ
સંજવલન ૪ કષાય
સંજવલન ૪ કષાય સંજવલન માન માયા લોભ સંજવલન માયા લોભ સંજવલન લોભ
મોહનીય કર્મના ૯ ઉદયસ્થાન છે
एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा।
ओहेण मोहणिज्जे, उदयद्वाणाणि नव हुंति ॥१३॥
સંજવલન ૪ કષાયમાંથી ૧
સંજવલન ૪ કષાયમાંથી ૧
કોઈ પણ એક વેદ
સંજવલન ૪ કષાયમાંથી ૧
સંજવલન ૪ કષાયમાંથી ૧
કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ કોઈ એક વેદ પણ
સંજવલન ૪ કષાયમાંથી ૧ પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય અનંતાનુબંધી આદિ ૪ કષાય અનંતાનુબંધી આદિ ૪ કષાય કોઈ પણ એક વેદ
કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ
૫
= ૪
૩
૨૨
એક યુગલ, ભય
એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ મિથ્યા
=
એક યુગલ, હાસ્ય, રતિ અથવા અરતિ શોક
=
=
ગાથાર્થ : એક, બે, ચાર તેથી આગળ એક, એક પ્રકૃતિ અધિક કરતાં ઉત્કૃષ્ટ દશ સુધીના કુલ નવ ઉદયસ્થાનો સામાન્યથી મોહનીય કર્મને વિશે છે. ।।૧૩।
પ્રકૃતિ
॥
॥
=
11
॥
ઉદયસ્થાન
=
॥
=
=
=
-
૧
=
૧
૨
૪
૫
"
૯
૧૦
આ પ્રમાણે અહીં સામાન્યથી મોહનીયના ઉદયસ્થાનો કહ્યા છે. બીજી ઘણી રીતે નવ વિ. ઉદયસ્થાનો થાય છે. તે વિશેષથી આગળ સંવેધમાં કહેવાશે.
જ
८
Page #28
--------------------------------------------------------------------------
________________
ઈશ્વમોહનીય કર્મનો સંવેધરી
મોહનીય કર્મનો સત્તાસ્થાન अठ्य सत्त य छच्चउ, तिग दुग एगाहिआ भवे वीसा। तेरस बारिक्कारस, इत्तो पंचाइ एगूणा ||१४ ॥ संतस्स पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस। बंधोदयसंते पुण, भंगविगप्पा बहु जाण ॥१५।।
ગાથાર્થઃ ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧ પછી પાંચથી એક એક
ન્યૂન કરતાં (એક સુધીના) કુલ મોહનીયના સત્તાસ્થાનો ૧૫ છે વળી બંધ, ઉદય અને સત્તાને વિષે ભાંગાના વિકલ્પો ઘણા થાય છે તેને તમો જાણો ૧૪-૧૫ા
મોહનીય કર્મનાં સત્તાસ્થાન પ્રકૃતિ
સત્તાસ્થાન
દર્શનત્રિક = ૨૮ મિથ્યા. મિશ્ર = ૨૭ મિથ્યા. દર્શનત્રિક
= ૨૪ સમ. મિશ્ર. ૨૩ સમ્ય૦
૨ ૨
૨૧
અનંતા. વિ. ૧૬ કષાય 'હાસ્યાદિ-૬ ૩ વેદ, અનંતા. વિ. ૧૬ કષાય હાસ્યાદિ-૬ ૩ વેદ, અનંતા. વિ. ૧૬ કષાય હાસ્યાદિ-૬ ૩વેદ, અપ્રત્યા. વિ. ૧૨ કષાય હાસ્યાદિ-૬ ૩ વેદ, અપ્રત્યા. વિ. ૧૨ કષાય હાસ્યાદિ-૬ ૩ વેદ, અપ્રત્યા. વિ. ૧૨ કષાય હાસ્યાદિ-૬ ૩વેદ, અપ્રત્યા. વિ. ૧૨ કષાય હાસ્યાદિ-૬ ૩ વેદ, સંજવલન ૪ કષાય હાસ્યાદિ-૬ ૩ વેદ, સંજવલન ૪ કષાય હાસ્યાદિ-૬ પુરુષવેદ, સ્ત્રીવેદ સંજવલન ૪ કષાય
હાસ્યાદિ-૬ પુરુષવેદ સંજવલન ૪ કષાય
પુરુષવેદ સંજવલન ૪ કષાય સંજવલન માન, માયા, લોભ સંજવલન માયા, લોભ સંજવલન લોભ
૨૩
Page #29
--------------------------------------------------------------------------
________________
So
- સપ્તતિકા કર્મગ્રંથ
મોહનીયના બંધસ્થાને ભાંગા
छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो । नवबंध वि दुणि उ, इक्किकमओपरं भंगा ॥१६॥
ગાથાર્થ : બાવીસના બંધે છ, એકવીસના બંધે ચાર, સત્તર તથા તેરના બંધે બે બે અને નવના બંધે પણ બે, તેનાથી આગળ બંધસ્થાનના એક, એક બંધભાંગા છે. ।૧૬।।
૨૨ બંધસ્થાનક
૨૧ બંધસ્થાનક
૧૭, ૧૩, ૯ બંધસ્થાનક
૨ યુગલ
૨ યુગલ
૨ યુગલ
X
X
X
૩ વેદ
૨ વેદ
૧ વેદ
નવનો બંધ પ્રમત્ત ગુણઠાણે હોય ત્યાં ૨ ભાંગા ઘટે. અપ્રમત્ત વિ. ગુણઠાણે અરિત, શોક ન બાંધે તેથી એક યુગલ બાંધે તેથી ત્યાં એક જ બંધ ભાંગો ઘટે, પાંચ વિ. બંધસ્થાનકે વિકલ્પ નથી માટે ત્યાં એક-એક બંધભાંગો ઘટે.
મોહનીયના બંધસ્થાને ઉદયસ્થાન
दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा । छाइ नव सत्तरसे, तेरे पंचाइ अट्ठेव ॥१७॥
સત્તાસ્થાન
૬ ભાંગા
૪ ભાંગા
૨ ભાંગા
૨૪
ગાથાર્થ : બાવીસના બંધે સાતથી દશ સુધીના, એકવીસના બંધે સાતથી નવ સુધીના, સત્તરના બંધે છ થી નવ સુધીના, તેરના બંધે પાંચથી આઠ સુધીના ઉદયસ્થાનો છે.૧૭ના
૨૨ નો બંધ મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. જો કે મિથ્યાત્વે બંધમાં મોહનીયની ૨૬ પ્રકૃતિ કહી છે. તે અનેક જીવ અને સર્વ કાળ આશ્રયી સમજવી. એક જીવને એક સમયે એકી સાથે ૨૨ પ્રકૃતિ બંધાય તેથી મિથ્યાત્વે ૨૨ પ્રકૃતિનું બંધસ્થાનક કહેવાય. એમ આગળના ગુણસ્થાનમાં પણ કર્મસ્તવમાં મોહનીયની સંખ્યા વધારે બતાવેલ છે પરંતુ એકી સાથે બંધાતી પ્રકૃતિના સમૂહને બંધસ્થાનક રૂપે અહીં બતાવેલ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
Soloco hoc meollai səfall zidulablabla
મોહનીય કર્મનો સંવેધ મિથ્યાત્વ ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય હોય છે પરંતુ... અનંતાનુબંધીની વિસંયોજના બાદ કોઇ જીવ મિથ્યાત્વે આવે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય ન હોય, કારણ કે કોઇ પણ કર્મ બાંધ્યા બાદ જઘન્ય અબાધાકાળ=અંતર્મુહૂર્ત પહેલા ઉદયમાં ન આવે, પરંતુ બંધની સાથે સંક્રમણ પણ શરૂ થઈ જાય છે એટલે મિથ્યાત્વે આવ્યા બાદ અપ્રત્યાખ્યાનાદિનું અનંતાનુબંધીમાં સંક્રમણ પહેલા સમયથી જ ચાલુ થઈ જાય છે અને સંક્રમણાવલિકા સકલકરણને અયોગ્ય હોવાથી ઉદયમાં આવલિકા પછી જ આવે છે માટે એક આવલિકા સુધી મિથ્યાત્વે અનંતાનુબંધીની વિસંયોજના કરીને મિથ્યાત્વે આવેલાને અનંતાનુબંધીનો ઉદય ન હોય તેથી ૨૨ના બંધમાં અનંતાનુબંધીનો ઉદય વિકલ્પ હોય છે.
અહીં બંધસ્થાનક આશ્રયીને મોહનીયનો સંવેધ સમજવો તે આ પ્રમાણે -
૨૨ નો બંધ (બંધ ભાંગા-૬) ઉદયસ્થાન-ચાર (૭નું, ૮નું, તું, ૧૦નું) વિકલ્પ = કષાય વેદ યુગલ ભાંગા = ૪ x ૩ ૪ ૨ = ૨૪ ચોવીસી ભાંગા કહેવાય (ક્રોધ-માન-માયા-લોભ). કષાય વેદ યુગલ મિથ્યા ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ .)૩ ૧ ૧ ૧ ૦ ૦
૨૪ ૭ ૧૬૮ ૪ ૧ ૧ ૧ ૦ ૦
૭૨ ૨૪ ૫૭૬ ૩ ૧ ૧ ૧ ૪ ૧ ૧ ૧ ૧ ૦ ૪ ૧ ૧ ૧ ૦ ૧
૨૭ ૬૪૮ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૯. ૪ ૧ ૧ ૧ ૧ ૧ ૧૦ ૧ ૨૪ ૧૦
૮ ૧૯૨ ૬૮ ૧૯૩૨ A ઉદયસ્થાનના જેટલા વિકલ્પ હોય તેટલી ઉદયચોવીસી થાય.
ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી જે આવે તેટલા ઉદયભાંગા થાય. 0 ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય. * પદચોવીસીને ચોવીસે ગુણવાથી જે આવે તે પદવૃંદ થાય. •) અનંતાનુબંધી ક્રોધાદિ વિના = અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન ક્રોધાદિ. * જ્યાં યુગલ-૧ લખેલ છે ત્યાં પ્રકૃતિ બે સમજવી.
૦
છ
0 0 0 - 0
–
- ૨૫).
Page #31
--------------------------------------------------------------------------
________________
0
૨૪
color masası safaia local resolution ૨૧ નો બંધ (બંધભાંગા-૪) ઉદયસ્થાન-૩ (૭નું, ૮નું, ૯નું)
૨૧ નો બંધ સાસ્વાદન ગુણઠાણે છે. સાસ્વાદન ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે અને મિથ્યાત્વનો ઉદય હોય નહિ. કષાય વેદ યુગલ ભય જુગુ ઉ.સ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૪ ૧ ૧ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭ ૧૬૮ ૪ ૧ ૧ ૧ ૦ ૮) ૪ ૧ ૧ ૦ ૧ - ૨
૩૮૪
૪૮ ૧૬ ૪ ૧ ૧ ૧ ૧ ૯
૨૧૬
९ ३२७६८ ૧૭ નો બંધ (બંધ ભાંગા-૨) ઉદયસ્થાન -૪ (૬નું, ૭ નું, ૮ નું, તેનું)
૧૭ નો બંધ ત્રીજા અને ચોથા ગુણઠાણે છે. તેથી અનંતાનુબંધીનો ઉદય ન હોય. ત્રીજા ગુણઠાણે મિશ્ર મોહ૦ નો ઉદય હોય અને ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી ફ્રાયોપથમિક સમકિતીને સમ. મોહનો ઉદય હોય અને ઉપ. અને ક્ષાયિક સમકિતીને સમ. મોહનો ઉદય ન હોય. - ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે અનંતા. વિના ત્રણ કલાય સમજવા. ઉદયભાંગા કરતી વખતે ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર વિકલ્પ સમજવા. આગળ પણ તે પ્રમાણે સમજવું.
૧૭ નો બંધ (મિશ્ર ગુણ૦) ઉદયસ્થાનઃ - ૩ (૭નું, ૮ નું, ૯ નું) કષાય વેદ * યુગલ મિશ્રમોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૩ ૧ ૧ ૧ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭ ૧૬૮ ૩ ૧ ૧ ૧ ૧ ૦ ૮, ૩ ૧ ૧ ૧ ૦ ૧ ૮ ૨ ૪૮ ૧૬ ૩૮૪ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૯ ૧ ૨૪ ૯ ૨૧૬
કુલ ૪ ૯૬ ૩૨ ૭૬૮ * જ્યાં યુગલ શબ્દ હોય ત્યાં બે પ્રકૃતિ સમજવી
ન
જ ન |
Page #32
--------------------------------------------------------------------------
________________
૭મોહનીય કર્મનો સંઘ૭૭૫ % ૧૭નો બંધ (અવિરત ગુણ૭) ઉદયસ્થાનઃ - ૪ (૬નું, ૭નું, ૮ નું, ૯નું) કષાય વેદ યુગલ સમ.મોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૩ ૧ ૧ ૦ ૦ ૦ ૬ ૧ ૨૪ ૬ ૧૪૪
هی
છે
ન 0
0 -
0 0 0 0 0 0 0 0 0 0 0 - -
movuvy
به
૩ ૧ ૧ ૦ ૧ ૦ ૭ ૩ ૭૨ ૨૧ ૫૦૪ ૩ ૧ ૧ ૦ ૦ ૧ ૭ ૩ ૧ ૧ ૧ ૧ ૦ ૮ ૩ ૧ ૧ ૧ ૦ ૧ ૮ ૩ ૭૨ ૨૪ ૫૭૬ ૩ ૧ ૧ ૦ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૮ ૧ ૨૪ ૯ ૨૧૬
કુલ ૮ ૧૯૨ ૬૦ ૧૪૪૦ બન્ને ગુણ.નો ૧૭ના બંધનો સંવેધ આ પ્રમાણેસામાન્યથી ૧૭ના બંધે ઉદયસ્થાન: ૪ (૬, ૭નું, ૮નું, નું) ઉદયસ્થાન ઉદયચોવીસી ઉદયભાંગા પદચોવીસી પદવૃંદ
૧૪૪ ૯૬ ૨૮ ૧૨૦ ૪૦
૪૮ ૧૮ ૪૩૨ ૧૨
૨૨૦૮ = ૪ ચોવીસી
૨૪
૬૭૨
૯૬૦
|
II
મિશ્ર. મોહ. ના ઉદયવાળી ચોવીસી ૬ ૭ ૮ = ૪ ચોવીસી ઉપ. ક્ષાયિક સમકિતીની ચોર્યાસી ૭ ૮ ૯ = ૪ ચોવીસી
II
ક્ષાયોપથમીક સમકિતીની ચોવીસી
૨૭.
Page #33
--------------------------------------------------------------------------
________________
N R સપ્તતિકા કર્મગ્રંથ
. ૧૩નો બંધ (બંધભાંગા-૨) ઉદયસ્થાન-૪ (પનું, દનું, ૭નું, તેનું)
મોહનીયની ૧૩ પ્રકૃતિનો બંધ પાંચમા ગુણઠાણે છે. ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય નહી. તેથી પ્રત્યા અને સંજવલન બે જ કષાય ઉદયમાં હોય છે. માટે કષાયના ખાનામાં બે મૂકેલ છે. કષાય વેદ યુગલ સમ્ય મોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૨ ૧ ૧ ૦ ૦ ૦. ૫ ૧ ૨૪ ૫ ૧૨૦ ૨ ૧ ૧ ૧ ૦ ૦. ૨ ૧ ૧ ૦
૩ ૭૨ ૧૮ ૪૩૨
I w
w
-
0
O O
જે
w
0
0
-
9
9
૭૨
૨૧ ૫૦૪
૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧
૧ ૧ ૦ ૧
૧ ૦ ૧ ૧
૦ ૧ ૧ ૧
9
૭ ૮
૧ ૮
૨૪ ૮ ૧૯૨ ૧૯૨ ૫૨ ૧૨૪૮
m
ઉપશમ અથવા ક્ષાયિક સમ્યની ચોવીસી
zlo
કું ? = ૪ ચોવીસી
ક્ષાયોપથમિક સભ્યની ચોવીસી
$ $ = ૪ ચોવીસી
चत्तारिआइ नवबंधएसु, उक्कोस सत्तमुदयंसा ।
पंचविह बंधगे पुण, उदओ दुहं मुणेअव्वो॥१८॥ ગાથાર્થ નવ પ્રકૃતિના બંધસ્થાનકને વિષે ચારથી સાત સુધીના ઉદયસ્થાનો છે. વળી પાંચ
પ્રકૃતિના બંધસ્થાનકને વિષે બે પ્રકૃતિનો ઉદય જાણવો. ૧૮ ૯ નો બંધ (બંધભાંગા-૨) ઉદયસ્થાન -૪ (૪નું, પનું, દનું, ૭નું)
નવનો બંધ ૬ થી ૮ ગુણ સુધી છે ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય નથી તેથી કષાયના ખાનામાં ૧ મુકેલ છે. કોઈપણ એક સંકષાય હોય.
-(૨૮).
Page #34
--------------------------------------------------------------------------
________________
મોહનીય કર્મનો સંવેધડક કપાય વેદ યુગલ સમ્યમોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૪ ૧ ૨૪ ૪ ૯૬ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૫ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૩ ૭૨ ૧૫ ૩૬૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૫
0 0 - 0 0 0 0 0 - 0 1
0
w
ܩܢ ܩܢ
w
بیا
0
w o
ܩܢ
૭૨ ૧૮ ૪૩૨ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૬ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૨૪ ૭ ૧૬૮
કુલ ૮ ૧૯૨ ૪૪ ૧૦૫૦ ઉપ. અથવા ક્ષાયિક સભ્યની ચોવીસી = ૪ ચોવીસી લાયોપશમીક સભ્યની ચોવીસી ૫ ૬ ૨ = ૪ ચોવીસી ૫ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન:- ૧ (૨ નું) ૯ ગુણમાં પહેલા ભાગે
પનો બંધ નવમા પહેલા ભાગે ગુણઠાણામાં છે. તેથી ત્યાં સંજવલન કષાય અને ૧ વેદ એમ ૨ પ્રકૃતિ ઉદયમાં હોય. નવમું ગુણઠાણું શ્રેણીમાં હોય છે, તેથી સમકિત મોહનીયનો ઉદય હોય નહીં અને હાસ્યાદિ છનો ઉદય આઠમા ગુણ૦ સુધી હોવાથી નવમે હોય નહીં, તેથી ઉદયસ્થાનક (૧) બે પ્રકૃતિનું અહીં ચાર કષાય x ત્રણ વેદ, ભાંગા ૧૨ થાય, ઉદયચોવીસી થાય નહી. પદ ચોવીસી થાય. કારણ કે બે પ્રકૃતિવાળા ૧૨ ભાંગા છે.
કષાય ૪ x વેદ ૩ = ૧૨ કષાય વેદ ઉ. સ્થાનક ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચોવીસી પદવૃંદ ૧ ૧ રનું ૦ ૧૨ ૧ ૨૪
इत्तो चउबंधाइ, इक्किक्कुदया हवंति सव्वेवि ।
बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुज्जा ॥१९॥ ગાથાર્થ એ પછી ચાર વિગેરે પ્રકૃતિના બંધસ્થાનકો સર્વે એક-એક પ્રકૃતિના ઉદયવાળા છે.
બંધના અભાવમાં પણ તે પ્રમાણે (એક પ્રકૃતિનો ઉદય) હોય, ઉદયના અભાવમાં પણ મોહનીયની સત્તા વિકલ્પ હોય છે. ૧૯
૨૯
=
=
=
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૭૫૦૨ સપ્તતિકા કર્મગ્રંથ ૭૫૭૫૦
૪નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ના બીજા ભાગે
પુરૂષવેદનો બંધ વિચ્છેદ નવમાં ગુણઠાણે થાય ત્યારે ૪ નો બંધ થાય અને તે વખતે જ વેદનો ઉદય વિચ્છેદ થાય. તેથી સંજવલન ૪ કષાયમાંથી ૧ કષાયનો ઉદય ઘટે. તેથી ઉદયભાંગા ક્ત ૪ થાય. મતાન્તરે ૪+૧૨=૧૬ ભાંગા (જૂઓ સપ્તતિવૃત્તિ અને ચૂર્ણિ)
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવંદ ૧ ૧નું
૪ ૪ જ કેટલાક આચાર્યો ચારના બંધે કેટલાક કાળ સુધી વેદોદય માને છે. તેમના મતે બેના ઉદયના (કષાય ૪ x વેદ ૩) ૧૨ ભાંગા પણ ઘટે એટલે કુલ ૧૬ ભાંગા સંભવે તે પ્રમાણેકષાય વેદ ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
૧૨ ૨૪
૧નું ૪ આ રીતે મતાંતરે ચારના બંધ ઉદયસ્થાનક બે (રનું અને ૧ નું) સમજવા તેથી તે મતે ૪ના બંધે કુલ ઉદયભાંગા રના ઉદયના ૧૨ અને એકના ઉદયના ચાર, એમ કુલ ૧૬ ઉદયભાંગા અને પદવૃંદ ૨૮ થાય.
૩ નો બંધ (બંધમાંગો-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ૮ના ત્રીજા ભાગે
નવમા ગુણઠાણે સંજવલન ક્રોધનો બંધ વિચ્છેદ થયા બાદ ૩નો બંધ હોય છે. સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ સાથે થાય તેથી ત્રાણના બંધે સંજવલન માનાદિમાંથી એકનો ઉદય હોય. તેથી ત્રણના બંધે ઉદયભાંગા ૩ થાય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
૨નું
(સં. માન માયા અને લોભમાંથી)
૨ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ૯ના ચોથા ભાગે
નવમા ગુણઠાણે સંજવલન માનનો બંધ વિચ્છેદ થયા બાદ બે નો બંધ હોય છે તેમજ સંજવલન માયાદિમાંથી એકનો ઉદય હોય તેથી એના બંધે ઉદયભાંગા ૨ હોય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ (સં. માયા, લોભમાંથી)
*સૂક્ષ્મ લોભની જેમ સૂક્ષ્મ વેદનો ઉદય માને છે.
૩૦
Page #36
--------------------------------------------------------------------------
________________
દીર્વમોહનીય કર્મનો સંવેધડક ૧ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ના પાચમાં ભાગે
નવમા ગુણઠાણે સંજવલન માયાનો બંધ વિચ્છેદ થયા બાદ એક સંજવલન લોભનો બંધ અને ઉદય હોય છે. તેથી એકના બંધે ઉદયભાંગો ૧ હોય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
(સં. લોભ)
બંધનો અભાવ ૧૦ માં ગુણઠાણે મોહનીયના બંધના અભાવમાં સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ઉદયભાંગો ૧ ઘટે.
ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
કષાય
(સૂક્ષ્મ લોભ)
બંધ-ઉદયના અભાવે ૧૧માં ગુણઠાણે મોહનીયના બંધ અને ઉદયના અભાવમાં પણ સત્તા હોય છે. ૧૨માં ગુણઠાણે ઉદયનો અભાવ છે. સત્તા પણ નથી. તેથી ગાથામાં ઉદયના અભાવમાં સત્તા વિકલ્પ કહી છે. એટલે બારમા વિગુણ૦માં સત્તા ન હોય.
મોહનીયના ઉદયસ્થાને ભાંગા इक्कग छक्किकारस, दस सत्त चउक्क इक्कगं चेव ।
પણ વસવીરાયા, વાર યુનિવમ ડુંગરા ||| ગાથાર્થ દશ વિગેરે ઉદયસ્થાનને આશ્રયીને અનુક્રમે એક, છ, અગ્યાર, દસ, સાત, ચાર અને
એક એ પ્રમાણે ચોવીસીની સંખ્યાવાળા ભાંગા છે અને એના ઉદયને વિશે બાર અને
એકના ઉદયને વિશે અગ્યાર ભાંગા છે. ૨૦ આ ગાથામાં દશથી એક સુધીના ઉદયસ્થાનના જેટલા ભાંગા છે તેટલા જણાવે છે. દશથી ચાર સુધીના ઉદયસ્થાનની કુલ ચોવીસી ચાલીશ થાય છે અને ક્રિકોદયના ૧૨ ઉદયભાંગા પૂર્વે જણાવ્યા મુજબ અને એકોદયના અગ્યાર ભાંગા આ પ્રમાણે થાય છે. ચારના બંધમાં એકના ઉદયના ચાર ઉદયભાગા, ત્રણના બંધમાં ત્રણ, બેના બંધમાં બે, એકના બંધમાં એક અને બંધના અભાવમાં પણ એક ઉદયભાંગો એમ કુલ મળી એકના ઉદયના ૧૧ ઉદયભાંગા થાય છે.
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ 5
60
6
-
૨ ચો.
૫ ચો.
- 6 2
–
–
–
-'લા
મોહનીયની ઉદય ચોવીસી ઉદયસ્થાન બંધસ્થાનને વિશે
ઉદયચોવીસી ૨૨ ૨૧ ૧૭ ૧૩ ૯ ૧ ચો. ૩ ચો. ૧ચો. ૩ ચો. ૨ ચો. ૧ ચો. ૧ ચો. ૪ ચો. ૩ ચો. ૧ ચો.
૧ ચો. ૧ ચો. ૩ ચો. ૩ ચો. ૧ ચો. ૩ ચો.
૧ ચો. કુલ ૮ ચો. ૪ ચો. ૧૨ ચો. ૮ ચો. ૮ ચો. ૪૦ ચોવીસી કુલ
ઉદયભાંગા તથા પદવૃંદ नवतेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा ।
अउणुत्तरि-सीआला, पयविंद-सएहिं विनेआ ॥२१॥ ગાથાર્થ: નવસો ને ત્યાસી ઉદયના વિકલ્પો વડે અને ૬૮૪૭ પદવૃંદો વડે સંસારી જીવો મોહિત
થયેલા જાણવા. ૨૧ ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી ઉદયભાંગા થાય. તેથી પૂર્વે જણાવેલી ૪૦ ચો. x ૨૪ = ૯૬૦
+ ૧૨ ક્રિકોદયના + ૧૧ એકોદયના
૯૮૩ કુલ ઉદયભાંગા ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય તેથી ઉદયસ્થાન ઉદયચોવીસી પદચોવીસી ૧૦
૧ = ૧૦ x
= ૫૪ ૮ x ૧૧ = ૮૮
૩૨
Page #38
--------------------------------------------------------------------------
________________
હ્યું
,
NછNઈનમોહનીય કર્મનો સંવેધ ક
ઉદયસ્થાન ઉદયચોવીસી પદચોવીસી
૧
).
x
x
x
૭ = ૪૨. ૪ ૪ = ૨૦ ૧ = ૪
કુલ ૨૮૮ પદ ચોવીસીને ચોવીસે ગુણવાથી પદવૃંદ થાય તેથી
૨૮૮ ૪ ૨૪ = ૬૯૧૨ બેના ઉદયના ૧૨ x 9 + ૨૪ દ્વિકોદયના પદવૃંદ એકના ઉદયના ૧૧ ૪ ૧ + ૧૧ એકોદયના પદવૃંદ
૬૮૪૭ પદવૃંદ કુલ પદછંદ-ઉદયમાં રહેલ બધી પ્રકૃતિના સમુહને પદવૃંદ કહેવાય.
અન્યમતે ઉદયભાંગા તથા પદવૃંદ नव पंचाणउअसए, उदयविगप्पेहिं मोहिआ जीवा ।
अउणुत्तरि एगुत्तरि, पयविंदसएहिं विनआ ॥२२।। ગાથાર્થઃ મતાંતરે ૯૯૫ ઉદયવિકલ્પો વડે અને ૬૯૭૧ પદવૃંદો વડે સંસારી જીવો મોહિત
થયેલા જાણવા. રરા અન્ય આચાર્યો ચારના બંધે કેટલાક કાળ સુધી વેદનો ઉદય માને છે તેથી બેનો ઉદય માને છે. તેથી પૂર્વોક્ત ૯૮૩ માં ૪ના બંધના દિકોદયના ૧૨ ભાંગા ઉમેરવાથી ૯૯૫ ઉદયભાંગા થાય. પૂર્વોક્ત ૬૯૪૭ પદવૃદમાં ૪ના બંધના દિકોદયના ૨૪ પદવૃંદ ઉમેરવાથી ૬૯૭૧ પદવૃંદ થાય.
બંધસ્થાને સત્તાસ્થાન तिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे ।
छच्चेव तेर नव बंधएसु, पंचेव ठाणाणि ॥२३।। ગાથાર્થઃ બાવીસના બંધે ત્રણ સત્તાસ્થાન, એકવીસના બંધે એક અઠાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન,
સત્તરના બંધે છ સત્તાસ્થાન અને તેર અને નવના બંધને વિષે પાંચ, પાંચ સત્તાસ્થાનો હોય છે. અરડા
૩૩ )
Page #39
--------------------------------------------------------------------------
________________
0
chochote ulası safzie moed here to
૨૨ ના બંધે સંવેધ બાવીસના બંધ ૨૮, ૨૭, ૨૬ નું એ ત્રણ સત્તાસ્થાન હોય છે. બાવીસનો બંધ મિથ્યાદષ્ટિને હોય છે. પૂર્વે ઉપ. અથવા ક્ષાયો. સમકિત પામેલો જીવ મિથ્યાત્વે આવ્યા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યક મોહની ઉદ્ગલના કરે ૭ તેને ઉવેલતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય. જ્યાં સુધી ઉવેલે નહિં ત્યાં સુધી ૨૮ ની સત્તા હોય તેમજ અનંતાડના ઉદય રહિત જીવને પણ નિશે ૨૮ની સત્તા હોય છે. કારણ અનંતાની વિસંયોજના કરી મિથ્યાત્વે આવેલો જીવ ૨૪ની સત્તાવાળો મિથ્યાત્વના નિમિત્તે અનંતાનુબંધી પ્રથમ સમયથી બાંધવા માંડે તેમજ એક આવલિકા પર્યત જ અનંતાડના ઉદય રહિત હોય છે. તેથી નિત્યે તે જીવ ૨૮ની સત્તાવાળો હોય. અનંતના ઉદયવાળા મિથ્યાત્વને સમકિત મોહના ઉદ્ગલના કરેલ ને ૨૭ ની સત્તા, તે પ્રમાણે પલ્યો. ના અસંખ્યાતમા ભાગે મિશ્ર મોહના ઉદ્ગલના કરેલા ને ૨૬ ની સત્તા અને અનાદિ મિથ્યાદષ્ટિને પણ ૨૬ની સત્તા હોય છે. બંધસ્થાન ઉદયસ્થાન અનંતા ઉદયવાળી અનંતા ઉદયરહિત સત્તાસ્થાન
ચોવીસી-ભાંગા ચોવીસી-ભાંગા
૦ - ૦ ૧ - ૨૪ ૨૮ ૧ - ૨૪
૨૮,૨૭,૨૬
૨ - ૪૮ ૨૮ ૨૨ ૯ ૨ - ૪૮
૨૮,૨૭,૨૬ ૧ - ૨૪ ૧ - ૨૪ ૦ - ૦ ૨૮,૨૭,૨૬
૨૧ ના બંધે સંવેધ એકવીસનો બંધ સાસ્વાદને હોય છે. સાસ્વાદન ગુણઠાણું ઉપ. સમ્ય.થી પડતાને હોય છે. તેથી ત્યાં નિશે એક ૨૮ પ્રકૃતિનું જ સત્તાસ્થાન હોય છે. બંધસ્થાન ઉદયસ્થાન ઉદય ચો. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧
૨૪
(૧) ૨૮ ૨૧
(૧) ૨૮ ૨૧
૨૪
(૧) ૨૮ સત્તરના બંધ ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એ છ સત્તાસ્થાન હોય છે. સત્તરનો બંધ મિશ્ર તથા અવિરત ગુણઠાણે છે. તેમાંથી મિશ્ર ૨૮, ૨૭, ૨૪. એ ત્રણ સત્તાસ્થાન છે. ૨૮ ની સત્તાવંત જીવ મિથ્યાત્વથી કે અવિરતિ ગુણ૦થી મિથે આવે ત્યારે ૨૮ ની સત્તા
૩૪)
Ovvy yo
૨૮
४८
Page #40
--------------------------------------------------------------------------
________________
Sa
2009મોહનીય કર્મનો સંવેધ
તથા સભ્ય. મોહ. ને ઉવેલી મિથ્યાત્વેથી મિશ્ર આવે તેને ૨૭ ની સત્તા અને અનંતા. નો વિસંયોજક અવિરતિગુણથી મિશ્ર આવે ત્યારે તેને ૨૪ ની સત્તા.
અવિરત. ગુણઠાણે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એ પાંચ સત્તાસ્થાન છે. ૨૮ ની સત્તા ઉપશમ તેમજ ક્ષાયો. સમકિતીને હોય છે.
અનંતા.નાવિસંયોજક ઉપશમ તેમજ ક્ષાયો. સમકિતીને ૨૪ની સત્તા, તેમજ કોઈ ક્ષાયોપશમ સમકિતી મનુષ્ય ક્ષાયિક સમકિત પામવાનો પ્રારંભક અનંતા.નો ક્ષય કરી મિથ્યા. નો ક્ષય કરે ત્યારે ૨૩ ની સત્તા અને તે મનુષ્યગતિમાં જ હોય
ત્યારબાદ મિશ્રનો ક્ષય કરે ત્યારે ૨૨ ની સત્તા.
૨૨ ની સત્તાવાળો સભ્ય. મોહ. નો ક્ષય કરતો છેલ્લા (અંતર્મુહૂર્ત) ગ્રાસમાં વર્તતો કોઈક પૂર્વ બધ્ધાયુ જીવ કાળ કરે તો કાળ કરી ચારે ગતિમાં જાય તેથી ૨૨ ની સત્તાવાળો ચારે ગતિમાં હોય. ત્યાં સમ. મોહના છેલ્લા ગ્રાસનો ક્ષય કરી ૨૧ ની સત્તાવાળો થાય અને ક્ષાયિક સમ. પ્રાપ્ત કરે. તેથી ૨૩ અને ૨૨ ની સત્તા ક્ષાયો. સમકિતીને હોય અને ૨૧ ની સત્તા ક્ષાયિક સમકિતીને હોય છે.
ઉદયસ્થાનક મિશ્ર મોહ. વાળી ચો. અને ભાંગા
૬
૭
૭
૭
८
८
८
૯
૧૭ નો બંધનો ૩ જા અને ૪ થા ગુણમાં સંવેધ
૯
૧ -૨૪
૨
૧
- ૪૮
૨૪
ઉપ. યા ક્ષાયિક સમ.ની ક્ષયો. સમ.ની સત્તાસ્થાન ચો. અને ભાંગા ચો. અને ભાંગાપુ
૧ - ૨૪
૨
૧
=
-
૪૮
૨૪
૧
૨
૩૫
-
૧
-
૨૪
તેરનો બંધ પાંચમા ગુણઠાણે છે અને નવનો બંધ છ, સાત અને આઠમા ગુણઠાણે છે. ત્યાં પૂર્વની જેમ ઉપ. સમ્યને ૨૮, ૨૪ અને ક્ષાયિક સમકિતીને ૨૧ નું સત્તાસ્થાન અને ક્ષાયોપશમિક સમકિતીને ૨૮, ૨૪, ૨૩, ૨૨ એ ચાર સત્તાસ્થાન જાણવા.
૨૪
-
૪૮
૨૮,૨૪,૨૧
૨૮,૨૭,૨૪
૨૮,૨૪,૨૧
૨૮,૨૪,૨૩,૨૨
૨૮,૨૭,૨૪
૨૮,૨૪,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨
૨૮,૨૭,૨૪ ૨૮,૨૪,૨૩,૨૨
ૐ ઉપશમ સમ્યકત્વની ૨૮, ૨૪ નું અને ક્ષાયિક સમ્યકત્વીને ૨૧ નું સત્તાસ્થાન હોય. તેમ ૧૩ અને ૯ બંધસ્થાનકમાં પણ સમજવું.
Page #41
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
એક ૨૨ ની સત્તા દેવ, નારકી તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગ મનુષ્ય તિર્યંચને હોઈ શકે છે અને સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્યને ક્ષાયિક સમકિત પામતી વખતે જ અબધ્ધાયુ. કે બધ્ધાયુ, ને પણ હોય તેમ સમજવું.
૧૩ ના બંધનો સંવેધ
પાંચમા ગુણ. માં બંધસ્થાન ઉદયસ્થાન ઉપ. અને શાયિક સમ.ની શાયો. સ. ની સત્તાસ્થાન
ચો. અને ભાંગા ચો. અને ભાંગા ૧૩ ૫ ૧ - ૨૪
૨૮,૨૪,૨૧ ૨ - ૪૮
૨૮,૨૪,૨૧ ૧૩ ૬
૧ - ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧૩ ૭ ૧ - ૨૪
૨૮,૨૪,૨૧ ૧૩ ૭
_૨ - ૪૮ ૨૮,૨૪,૨૩,૨૨ ૧ - ૨૪ ૨૮,૨૪,૨૩,૨૨
به
૯ ના બંધે સંવેધ
૬-૭ અને ૮ મા ગુણ.માં બંધસ્થાન ઉદયસ્થાન ઉપ. અને ક્ષાયિક સમ.ની ક્ષાયો. સમ. ની સત્તાસ્થાન
ચો. અને ભાંગા ચો. અને ભાંગા ૧ - ૨૪
૨૮,૨૪,૨૧ ૨ - ૪૮
૨૮,૨૪, ૨૧
૧ - ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧ - ૨૪
૨૮,૨૪,૨૧ ૨ - ૪૮ ૨૮,૨૪,૨૩,૨૨ ૧ – ૨૪ ૨૮,૨૪,૨૩,૨૨
yy yyyy
ક્ષયોપશમ સમ્યકત્વવાળાં ઉદયસ્થાનક ૮ મા ગુણ માં ન હોય કારણ કે આઠમાથી શ્રેણી હોય તેથી ત્યાં ઉપ કે ક્ષાયિક સમ્યકત્વ જ હોય.
9 ઉપશમ સમ્યકત્વીની ૨૮, ૨૪ની સત્તા અને ક્ષાયિકને ૨૧ની સત્તા જાણવી.
૩૬
Page #42
--------------------------------------------------------------------------
________________
SRશ્વમોહનીય કર્મનો સંવેધઈ
पंचविह चउविहेसु, छछक्क सेसेसु जाण पंचेव ।
पत्ते पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥२४॥ ગાથાર્થ : પાંચના અને ચારના બંધને વિષે છે, છ સત્તાસ્થાનો જાણવા અને બાકીના બંધસ્થાનોને
વિષે દરેકને પાંચ-પાંચ સત્તાસ્થાન જાણવા અને બંધનો વિચ્છેદ થયે છતે ચાર સત્તાસ્થાન
જાણવા. પાંચના બંધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ એ છ સત્તાસ્થાન અને ચારના બંધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫ અને ૪ છ સત્તાસ્થાન છે. પાંચ વિ. બંધસ્થાનો નવમા ગુણઠાણે છે. ત્યાં ૨૮ અને ૨૪ એ બે સત્તાસ્થાન ઉપશમ સમકિતીને ઉપશમ શ્રેણીમાં હોય છે અને ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમકિતીને ઉપશમ શ્રેણીમાં હોય છે અને ક્ષપકશ્રેણીમાં જ્યાં સુધી આઠ કષાય ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન ઘટે. ૧૩, ૧૨, ૧૧, ૫, ૪ એ પાંચ સત્તાસ્થાન ક્ષપક શ્રેણીમાં હોય છે.
પુરૂષવેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ બેના ઉદયે પ્રથમ ૮ કષાયનો અંત પછી ક્ષય થાય ત્યારે ૧૩નું સત્તાસ્થાન ત્યારબાદ અંત પછી નપું. વેદનો ક્ષય થાય ત્યારે ૧રનું ત્યારબાદ અંત પછી
સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું સત્તાસ્થાને તેમાંથી જ્યારે હાસ્યાદિ-૬નો અંતર્મુહૂર્ત ક્ષય થાય ત્યારે પુરૂષવેદનો બંધ અટકી જાય એટલે ૪ ના બંધમાં ૧ ના ઉદયે ૫ ની સત્તા ઘટે પછી પુરૂષવેદના સમન્યુન બે આવ૦ પછી ક્ષયે ૪ ની સત્તા ઘટે.
સ્ત્રીવેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ બેના ઉદયે પ્રથમ ૮ કષાયના ક્ષયે ૧૩ નું સત્તાસ્થાન ત્યારબાદ નપું. વેદના ક્ષયે ૧૨ ની સત્તા ત્યારબાદ સ્ત્રીવેદનો સત્તામાંથી ક્ષય થાય ત્યારે જ પુરૂષવેદનો બંધ અટકી જાય તેથી સ્ત્રીવેદીને ૪ ના બંધમાં ૧ ના ઉદયે ૧૧ ની સત્તા ઘટે અને ત્યારબાદ હાસ્યાદિ-૬ અને પુરૂષવેદનો સાથે ક્ષય થતાં ૪ ની સત્તા ઘટે.
નપું. વેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ ૨ ના ઉદયે પ્રથમ ૮ કષાયના ક્ષયે ૧૩ ત્યારબાદ નપું. વેદ અને સ્ત્રીવેદનો સાથે ક્ષય થાય છે અને તે જ સમયે પુરૂષવેદનો બંધ અટકે છે. તેથી નપું. વેદીને ૪ ના બંધમાં ના ઉદયે ૧૧ ની સત્તા ઘટે. ત્યારબાદ હાસ્યાદિ-૬ અને પુરૂષવેદનો ક્ષય એક સાથે થતાં ૪ ની સત્તા ઘટે.
સ્ત્રીવેદીને ૫ નું અને નપુ. વેદીને ૧૨ નું અને ૫ નું સત્તાસ્થાન ઘટતું નથી. ૫ ના બંધ વેદનો ઉદય છે એટલે ૧૨ ભાંગામાંથી ૪ પુરૂષવેદીના, ૪ સ્ત્રીવેદીના અને ૪ નપું. વેદીના ભાંગા છે. પણ ૪ ના બંધે વેદનો ઉદય નથી છતાં જે વેદમાંથી આવેલો હોય તેની અપેક્ષાએ સત્તાસ્થાન ઘટાવ્યા છે. એટલે ઉદયભાંગા વેદ સિવાય કષાયના ૪ (ચાર) જ છે.
૩૭.
Page #43
--------------------------------------------------------------------------
________________
xxxxxxx
૨૭મત્ર સપ્તતિકા કર્મગ્રંથ છીએ. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨ નું ૧૨. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ)
ઉદયભાંગા ઉપર આ પ્રમાણે ૫ ના બંધ (પુ. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ (છ) ૫ ના બંધ (સ્ત્રી. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩,૧૨ (પાંચ) ૫ ના બંધે (નપું. વેદીને) ૨ નું
૨૮,૨૪,૨૧,૧૩ (ચાર)
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ (છ) ૪ (પુ. વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૫,૪ (પાંચ) ૪ (સ્ત્રી વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ૪ (નપું. વેદથી આવેલાને) ૧ નું
૨૮,૨૪,૨૧,૧૧,૪ (પાંચ) ક્ષપકને સંજવલન કષાયની જે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય તેની સત્તા બંધવિચ્છેદ થયા પછી પણ સમય ન્યૂન બે આવલિકા સુધી હોય છે. તેથી ત્રણના બંધે ૪ ની સત્તા, બેના બંધ ૩ ની સત્તા, એકના બંધે ૨ ની સત્તા સમયગૂન બે આવલિકા સુધી અને અબંધક થયા પછી પણ ૧ ની સત્તા અંતર્મુહૂર્ત હોય છે. તેથી ત્રણ વિ. બંધસ્થાને ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઉપશમ શ્રેણીમાં ઘટે અને ૪, ૩, ૨, ૧ વિ. સત્તાસ્થાન ક્ષેપક શ્રેણીમાં હોય છે. ૧૦ માં ગુણઠાણે બંધાભાવે ૨૮,૨૪,૨૧,૧ એ ચાર સત્તાસ્થાન ઘટે અને ૧૧માં ગુણઠાણે બંધ અને ઉદયના અભાવમાં ૨૮,૨૪,૨૧ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. બંધસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨૮,૨૪,૨૧,૪,૩ ૨૮,૨૪,૨૧,૩,૨ ૨૮,૨૪,૨૧,૨,૧ ૨૮,૨૪,૨૧,૧ ૨૮,૨૪,૨૧,
%
-
૦
-
૦
૦
-
0
0
0
0
|
મોહનીય કર્મના સામાન્યથી બંધ-ઉદય-સત્તાસ્થાન दसनवपन्नरसाई, बंधोदय संत पयडिठाणाणि ।
भणिआणि मोहणिज्जे, इत्तो नामं परं वुच्छं ॥२५॥ ગાથાર્થ: મોહનીય કર્મને વિષે દશ બંધ સ્થાનક, નવ ઉદય સ્થાનક અને પંદર સત્તા સ્થાનક
કહ્યા હવે આગળ નામકર્મના કહીશું . ૨૫ /
૩૮
Page #44
--------------------------------------------------------------------------
________________
છે
જ
X XX X_X XX XX X
૮
હીરત્રમોહનીય કર્મનો સંવેધાઈ
મોહનીય કર્મમાં ઉદય ભાંગા ઉપર (ઉદયભાંગા ગુણિત) સત્તાસ્થાન ઉદય કયાગુણ. કોને ઉદય ઉદય સત્તા ઉદય ભાંગ ઉપર સ્થાન
ચોવીશી ભાંગા સ્થાન સત્તાસ્થાન કયા ૧૦ મિથ્યાત્વે અનં. ઉદયવાળાને ૧ ૨૪ x ૩ - ૨૮,૨૭,૨૬ ૯ મિથ્યાત્વે અનં. ઉદયવાળાને ૨ ૪૮ X ૩ - ૨૮,૨૭,૨૬ મિથ્યાત્વે અનં. ઉદયરહિતને
૨૪ x ૧ - ૨૮ સાસ્વાદને
૧ ૨૪ x ૧ - ૨૮ ૯ મિશ્ર
- ૨૮,૨૭,૨૪ અવિરત ગુ. ક્ષાયોપશમ સમ્યકત્વને
- ૨૮,૨૪,૨૩,૨૨ મિથ્યાત્વે અનં.સહિતને
૨૮,૨૭,૨૬ મિથ્યાત્વે અનં.રહિતને ૨ ૪૮ ૪ ૧ - ૨૮ સાસ્વાદને
૪૮ x ૧ - ૨૮
૪૮ x ૩ - ૨૮,૨૭,૨૪ ૮ અવિરત ગુ. ક્ષાયિક
ર૪ ૪ ૩ - *૨૮,૨૪,૨૧ ઉપશમ સમ્ય ૮ અવિરત ગુ. સાથોપશમ
૪૮ ૪ ૪ - ૨૮,૨૪,૨૩,૨૨ દેશવિતરતિ ગુ. ક્ષાયોપશમ
૨૪ x ૪ ૨૮,૨૪,૨૩,૨૨ મિથ્યાત્વે અનં. રહિત સાસ્વાદને -
૧ ૨૪ x ૧ - ૨૮ મિશ્ર
- ૨૮,૨૭,૨૪ અવિરત ગુણ. ક્ષાયિક, ઉપશમ ૨ ૪૮ x ૩ - ૨૮,૨૪,૨૧ અવિરત ગુણ. ક્ષાયોપશમ સમ્ય.
- ૨૮,૨૪,૨૩,૨૨ દેશવિરતિ ક્ષાયિક, ઉપ. ૧ ૨૪ x ૩ - ૨૮,૨૪,૨૧ ૭ દેશવિરતિ ક્ષાયો.
- ૨૮,૨૪,૨૩,૨૨ ૭ પ્રમત-અપ્રમત ક્ષાયો.
- ૨૪,૨૪,૨૩,૨૨ ૬ અવિરતિ ગુણ. ક્ષાયિક, ઉપ. ૧ ૨૪ x ૩ - ૨૮,૨૪,૨૧ ૬ દેશવિરત કાયિક, ઉપ. ૨ ૪૮ x ૩ - ૨૮,૨૪,૨૧ ૬ દેશવિરત શાયો.
૧ ૨૪ x ૪ - ૨૮,૨૪,૨૩,૨૨ *સાયિક સમ્યકત્વને ૨૧નું અને ઉપશમ સમ્યકત્વીને ૨૮, ૨૪નું સત્તાસ્થાન હોય.
મિશે.
૦
9
x
૨૮
9
છ
9
x
9
જ
9
x
9
ચ
9
x
જ
x
9
w
w
૩૯
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉદય ક્યાગુણ.
સ્થાન
૬ પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયિક,ઉપ. ૧
પૂ.
૬ પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયો. ૫ દેશિવરિત
૫ પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયિ.ઉપ
૧
અપૂ.
૫ પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયો.
૪ પ્રમત્તથીઅપૂ ક્ષાયિ.ઉપ.
૨
૧
૭
20 સપ્તતિકા કર્મગ્રંથ
કોને
ઉદય
ઉદય
ચોવીશી
ભાંગા
૨૪ X ૩
૯મે
૯મે બન્ને શ્રેણીમાં સાથે વિવક્ષા કરવાથી
૧૦મે
૧૧મે
tr
ર
ક્ષાયિક. ઉપ. ૧
૨
66
૧
૧
૪ ના બંધે
૩ ના બંધે
૨ ના બંધ
૧ ના બંધે
અબંધ
અબંધ
૪૮ X
૨૪ X
૪૮
X
પુ.
૪ x ૬
સ્ત્રી. ૪ ×
૫
નપુ. ૪ × ૪
૨૪
૨૪
૧ x ૬
૧ × ૫
૧
× ૫
૧ × ૫
૧ × ૪
૪૦
1
-
-
-
X
×
૪
૩
૩
૪
૩
સત્તા
સ્થાન
-
&
-
ઉદય ભાંગા ઉપર
સત્તા સ્થાન ક્યા
૨૮,૨૪,૨૧
૨૮,૨૪,૨૩,૨૨ ૨૮,૨૪,૨૧ ૨૮,૨૪,૨૧
૨૮,૨૪,૨૩,૨૨
- ૨૮,૨૪,૨૧
૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨
૨૮,૨૪,૨૧,૧૩
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪
૨૮,૨૪,૨૧,૪,૩
૨૮,૨૪,૨૧,૩,૨
૨૮,૨૪,૨૧,૨,૧
૨૮,૨૪,૨૧,૧
૨૮,૨૪,૨૧
નામકર્મનાં બંધસ્થાનક
तेवीस पण्णवीसा, छव्वीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधद्वाणाणि नामस्स ॥२६॥
ગાથાર્થ : ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ અને ૧ પ્રકૃતિના બંધસ્થાનો નામકર્મના કુલ ૮
જાણવા ા૨૬૫
નામકર્મમાં બંધસ્થાનક માટે ઉપયોગી નિયમો
૧) પરાઘાત અને ઉચ્છ્વાસ-સ્થિર-શુભનો બંધ પર્યાપ્તનામની સાથે જ હોય છે. ૨) ઉદ્યોત નામનો બંધ તિર્યંચગતિની સાથે જ હોય
૩) આતપ નામનો બંધ એકે. જાતિની સાથે જ હોય
Page #46
--------------------------------------------------------------------------
________________
000નામકર્મના બંધસ્થાનક
૪) આતપ ઉદ્યોત અને યશ નામનો બંધ સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ નામની સાથે હોય નહિ.
૫) દેવગતિ નામ અને નરકગતિ નામકર્મ સાથે અપર્યાપ્ત નામકર્મનો બંધ હોય નહિ. ૬) તિર્યંચગતિ નામકર્મની સાથે સ્થાવર દશકની બધી અશુભ પ્રકૃતિનો બંધ હોઈ શકે. મનુષ્ય ગતિ નામકર્મની સાથે સ્થાવર-સૂક્ષ્મ અને સાધારણ નામ વિના સ્થાવર દશકની અશુભ પ્રકૃતિઓનો બંધ થઈ શકે.
૮) નરકગતિ નામકર્મ સાથે સંસ્થાન, વિહાયોગતિ, અસ્થિર આદિ શક્ય બધી અશુભ પ્રકૃતિઓનો જ બંધ થાય છે.
૯) દેવગતિ નામકર્મ સાથે અસ્થિર, અશુભ અને અપયશના બંધ થઈ શકે, બાકીની બધી શુભ પ્રકૃતિઓ જ બંધાય છે.
૧૦) છ સંઘયણ અને મધ્યનાં ચાર સંસ્થાન નામનો બંધ તિર્યંચગતિ અને મનુષ્ય ગતિની સાથે જ થાય.
એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન
૨૩ વિ. ૮ બંધસ્થાનક નામર્મના કહ્યા. તેમાં તિર્યંચ પ્રાયોગ્ય ૫ બંધસ્થાન છે. ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ તેમાં પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાન છે. ૨૩,૨૫,૨૬. અપર્યા. એકે. પ્રાયોગ્ય પર્યા. એકે. પ્રાયોગ્ય
બાદર પર્યા. એકે પ્રાયોગ્ય
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૩
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હૂંડક
સ્થાવર
-
સૂક્ષ્મ-બાદર
અપર્યાપ્ત
સાધારણ-પ્રત્યેક
અસ્થિર
અશુભ
૨૫
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હુંડક
સ્થાવર
સૂક્ષ્મ-બાદર
પર્યાપ્ત
સાધારણ-પ્રત્યેક
સ્થિર-અસ્થિર
શુભ-અશુભ
૪૧
-
૨૬
નામની ધ્રુવબંધી ૯ તિર્યંચગતિ
તિર્યંચાનુપૂર્વી
એકે. જાતિ
ઔદારિક શરીર
હુંડક
સ્થાવર
બાદર
પર્યાપ્ત
પ્રત્યેક
સ્થિર-અસ્થિર
શુભ-અશુભ
Page #47
--------------------------------------------------------------------------
________________
choc
hole aralası safzia od location
૨૧
દૌર્ભાગ્ય દૌર્ભાગ્ય દૌર્ભાગ્ય ૨૨ અનાદેય અનાદેય
અનાદેય અપયશ
યશ-અપયશ યશ-અપયશ પરાઘાત
પરાઘાત ૨૫
શ્વાસોશ્વાસ
શ્વાસોશ્વાસ
આતપ અથવા ઉદ્યોત અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ નો બંધ મિશ્રાદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય કરે છે. ૨૩ ના બંધના ભાંગા ૪ આ પ્રમાણે થાય છે. (૧) સૂક્ષ્મ-સાધારણ • (૩) બાદર-સાધારણ (૨) સૂક્ષ્મ-પ્રત્યેક
(૪) બાદર-પ્રત્યેક
૨ ૬
એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાન પર્યાપ્ત મિથ્યાષ્ટિ તિર્યચ, અને મનુષ્ય બાંધે છે અને બંધભાંગા ૨૦આ પ્રમાણે થાય છે. દેવો બા ૫૦ પ્રત્યેકનો બંધ કરે.
“પર્યાપ્તની સાથે જ પરાઘાત અને શ્વાસોશ્વાસ બંધાય છે” તેથી ૨૩ પ્રકૃતિમાં પરાઘાત અને શ્વાસોશ્વાસ ઉમેરવાથી ૨૫નું બંધસ્થાન થાય છે. ૨૫ ના બંધસ્થાનમાં સૂક્ષ્મ કે બાદર, સાધારણ કે પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, યશ કે અપયશ એમ પાંચ પ્રકૃતિઓ વિકલ્પવાળી બંધાય છે. તેમાં સ્થિર, શુભ યશના પ્રતિપક્ષી સહિત ૮ ભાંગા નીચે પ્રમાણે થાય છે. સ્થિર
શુભ સ્થિર
અશુભ અસ્થિર
શુભ અસ્થિર
અશુભ યશ શુભ અપયશ,
^6m & own mo
સ્થિર સ્થિર
અશુભ
અપયશ
અપયશ
અસ્થિર
શુભ
અશુભ સૂમ તથા સાધારણની સાથે યશ ન બંધાય”
અસ્થિર
અપયશ
૪૨
Page #48
--------------------------------------------------------------------------
________________
(નામકર્મના બંધસ્થાનક
તેથી પર્યા. એકે. પ્રાયો. ૨૫ના બંધના ૨૦ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
બાદર પર્યાપ્ત પ્રત્યેકની સાથે યશ-અપયશના બાદર પર્યાપ્ત સાધારણની સાથે અપયશના
૮ ભાંગા
૪ ભાંગા
સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેકની સાથે અપયશના સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણની સાથે અપયશના
૪ ભાંગા
૪ ભાંગા
૨૦
૨૬ નું બંધસ્થાન બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય મિથ્યાદષ્ટિ તિર્યંચ, મનુષ્ય અને દેવો બાંધે.
૨૫ પ્રકૃતિમાં આતપ અથવા ઉદ્યોત ઉમેરવાથી ૨૬નું બંધસ્થાન થાય છે. ‘‘આતપ અથવા ઉદ્યોત બાદર પર્યાપ્ત પ્રત્યેકની સાથે જ બંધાય’’ એટલે કે આતપ અને ઉદ્યોતનો બંધ સૂક્ષ્મ અને સાધારણ અને અપ. નામ. કર્મ સાથે થાય નહી.
તેથી ૨૬ ના બંધમા સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રકૃતિ જ પ્રતિપક્ષ બંધાય છે. માટે ૨૬ના બંધસ્થાનના ૧૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
બાદર પર્યાપ્ત પ્રત્યેક આતપની સાથે સ્થિર-અસ્થિર, શુભ અશુભ, યશ-અપયશના ૮ ભાંગા બાદર પર્યાપ્ત પ્રત્યેક ઉદ્યોતની સાથે સ્થિર-અસ્થિર, શુભ અશુભ, યશ-અપયશના ૮ ભાંગા
૧૬
એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના બંધના ૦૪ ભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ ના બંધના ૨૦ ભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ ના બંધના ૧૬ ભાંગા
કુલ ૪૦ ભાંગા થાય
બેઈન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન ૩ છે. ૨૫, ૨૯, ૩૦
૨૫ પ્રકૃતિ
૯ નામની ધ્રુવબંધી ૯ ૧૦ તિર્યંચગતિ ૧૧. તિર્યંચાનુપૂર્વી ૧૨ બેઈન્દ્રિય જાતિ
૧૬ છેવટ્ટુ સંઘયણ
૧૭ વસ
૧૮ બાદર
૧૯ અપર્યાપ્ત
૪૩
૨૩
૨૪
૨૫
દુર્ભાગ
અનાદેય
અપયશ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૩ ઔદારિક શરીર ૧૪ ઔદારિક અંગોપાંગ
૧૫ હુંડક સંસ્થાન
સપ્તતિકા કર્મગ્રંથ ૦ Wove
પ્રત્યેક
અસ્થિર
૨૦
૨૧
૨૨
અશુભ
અપર્યાપ્ત એકે. પ્રાયો. ૨૩ પ્રકૃતિમાં ઔદા. અંગોપાંગ અને છેવટઠુ સંઘયણ ઉમેરવાથી ૨૫નું બંધસ્થાન અપર્યા. બેઈન્દ્રિય પ્રાયોગ્ય થાય, તેમાં એકે. જાતિના બદલે બેઈ. જાતિ કહેવી. તેમજ સ્થાવરના બદલે ત્રસ તથા સૂક્ષ્મ-બાદર સાધારણ-પ્રત્યેક એ વિલ્પના બદલે બાદરપ્રત્યેક જાણવાં. બેઈન્દ્રિયાદિની સાથે સૂક્ષ્મ અને સાધારણ નામનો બંધ થાય નહી.
અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. અહિં એક પણ પ્રકૃતિ વિકલ્પવાળી નથી માટે અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય.
પૂર્વોક્ત ૨૫માં પરાઘાત, શ્વાસોશ્વાસ, અશુભ વિહાયોગતિ અને દુઃસ્વર એ ૪ પ્રકૃતિ ઉમેરવાથી પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય અને અહીં અપર્યાપ્ત નામને બદલે પર્યાપ્તનામકર્મ સમજવું.
પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. ૨૯ ના બંધમાં સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી ૨૯ના બંધસ્થાનના ૮ ભાંગા ઘટે (સ્થિરાદિ-શુભાદિ-યશાદિના ભાંગા માટે જૂઓ પા. ૪૨)
પૂર્વોક્ત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય.
પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ બાંધે. ૩૦ ના બંધમાં પણ સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી ૩૦ના બંધસ્થાનના ૮ ભાંગા
થાય.
આ પ્રમાણે બેઈ પ્રાયો. ૨૫ ના બંધનો
૧
બેઈ પ્રાયો. ર૯ ના બંધનો
૮
બેઈ પ્રાયો. ૩૦ ના બંધનો ८
ભાંગો
ભાંગો
ભાંગો
કુલ ૧૭ ભાંગા થાય
એજ રીતે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાન અને બંધભાંગા થાય છે. ફકત બેઈ. જાતિના સ્થાને તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ કહેવી. તેથી વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનોના બંધભાંગા કુલ ૫૧થાય.
૪૪
Page #50
--------------------------------------------------------------------------
________________
sobre la reallas=sdlı giązeias Roccobarocco પંચે તિર્યંચ પ્રાયોગ્ય બંધસ્થાન ૩છે – ૨૫, ૨૯, ૩૦
અપ. તિ. પ્રા. ૨૫ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૫ છેવટું સંઘયણ ૨૧ અસ્થિર ૧૦ તિર્યંચગતિ ૧૬ હુંડક સંસ્થાન ૨૨ અશુભ ૧૧ તિર્યંચાનુપૂર્વી ૧૭ ત્રસ ૨૩ દુર્ભગ ૧૨ પંચેન્દ્રિયજાતિ ૧૮ બાદર ૨૪ અનાદેય ૧૩ ઔદારિક શરીર ૧૯ અપર્યાપ્ત ૨૫ અપયશ ૧૪ ઔદારિક અંગોપાંગ ૨૦ પ્રત્યેક
અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાનક મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય બાંધે. ૨૫ના બંધસ્થાનનો ૧ ભાંગો જાણવો. આ બંધસ્થાનકે એકે પ્રકૃતિ વિકલ્પવાળી નથી માટે એક ભાંગો જ થાય છે.
૫. તિર્યંચ પ્રા. ૨૯ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૭ બેમાંથી એક વિહાયોગતિ ૨૫ સુસ્વર-દુસ્વર ૧૦ તિર્યંચગતિ ૧૮ ત્રસ
૨૬ આદેય-અનાદેય ૧૧ તિર્યંચાનુપૂર્વી ૧૯ બાદર
૨૭ યશ-અપયશ ૧૨ ઔદારિક શરીર ૨૦ પર્યાપ્ત ૨૮ પરાઘાત ૧૩ ઔદારિક અંગોપાંગ ૨૧ પ્રત્યેક
ર૯ શ્વાસોશ્વાસ ૧૪ પંચેન્દ્રિય જાતિ ૨૨ સ્થિર-અસ્થિર ૧૫ છમાંથી એક સંઘયણ ૨૩ શુભ-અશુભ ૧૬ છમાંથી એક સંસ્થાન ૨૪ સુભગ-દુર્ભગ
પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯નું બંધસ્થાન મિથ્યાત્વી તથા સાસ્વાદની ચારે ગતિના જીવો બાંધે છે.
ર૯ના બંધસ્થાનમાં ૯ પ્રકૃતિ પ્રતિપક્ષ બંધાતી હોવાથી ૪૬૦૮ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
૪૫
Page #51
--------------------------------------------------------------------------
________________
5
0
સપ્તતિકા કર્મગ્રંથ
૨%
૬ સંઘયણ x ૬ સંસ્થાન
૩૬ x ૨ વિહાયોગતિ =- " ૭૨ ૭૨ ૪ ૨ સ્થિર-અસ્થિર = ૧૪૪ ૧૪૪ x ૨ શુભ-અશુભ = ૨૮૮ ૨૮૮ ૪ ૨ સુભગ-દુર્ભગ
૫૭૬ ૫૭૬ x ૨ સુસ્વર-દુસ્વર = ૧૧૫૨ ૧૧૫૨ x ૨ આદેય-અનાદેય = ૨૩૦૪ ૨૩૦૪ x ૨ યશ-અપયશ = ૪૬૦૮
પૂર્વોક્ત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન થાય, તેના બંધક પણ મિથ્યાત્વી અને સાસ્વાદની ચારે ગતિના જીવો છે.
૩૦ના બંધસ્થાનમાં પણ પૂર્વની જેમ પ્રકૃતિ પ્રતિપક્ષ બંધાતી હોવાથી ૩૦ના બંધસ્થાનના બંધભાંગા પણ ૪૬૦૮ થાય છે
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનના ૧ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય કુલ૯૨૧૭ બંધભાંગા થાય એકેન્દ્રિય પ્રાયોગ્ય
૪૦ ભાંગા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય
૫૧ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૭ ભાંગા તિર્યંચ ગતિ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગા થાય.
તિર્યંચ ગતિ પ્રાયોગ્ય ૯૩૦૮ ભાંગા બંધસ્થાનક વાર આ પ્રમાણે૨૩ના બંધસ્થાનકમાં ૨૫ના બંધસ્થાનકમાં
૨૪ ૨૬ના બંધસ્થાનકમાં ૨૯ના બંધસ્થાનકમાં
૪૬૩૨ ૩૦ના બંધસ્થાનકમાં
૪૬૩૨ કુલ
૯૩૦૮
૧૬
૪૬
Page #52
--------------------------------------------------------------------------
________________
solo solasaldı giaz91108 cu calor
મનુષ્ય પ્રાયોગ્ય બંધસ્થાન ૩ છે. - ૨૫, ૨૯, ૩૦ અપર્યા. મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનની પ્રકૃતિ પૂર્વે પંચે તિર્યંચ પ્રાયોગ્ય ૨૫માં જણાવ્યા મુજબ જાણવી. ફક્ત મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વીનો તફાવત જાણવો.
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫નું બંધુસ્થાન યુગ. તેઉ-વાયુ વિના મિથ્યાષ્ટિ નિર્ચય અને મનુષ્ય બાંધે. ૨૫ના બંધસ્થાનનો ભાંગો ૧ તિર્યંચની જેમ જાણવો.
પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનની પ્રકૃતિ પૂર્વે તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધની જેમ જાણવી, ગત્યાદિમાં ફેરફાર પૂર્વની જેમ જાણવો. ૨૯નું બંધસ્થાન મિથ્યાત્વી અને સાસ્વાદની ચારે ગતિના જીવો બાંધે પરંતુ તેઉવાઉ-યુ. મનુષ્ય-તિર્યંચ અને સાતમી નારકી ન બાંધે અને મિશ્ર અને અવિરત સમ્મદષ્ટિ નારકી અને દેવતા બાંધે છે.
તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધની જેમ ૯ પ્રતિપક્ષી પ્રકૃતિ અહીં પણ બંધાય છે. તેથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા જાણવા.
પૂર્વોક્ત ર૯ના બંધમાં જિનનામ ઉમેરવાથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય છે. ૩૦ નું બંધસ્થાન સમ્યગ્દષ્ટિ દેવ અને નારકી બાંધે છે. જિનનામની સાથે બધી શુભ પ્રકૃતિ જ બંધાય છે. ફક્ત સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી પણ બંધાય છે.
તેથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનના ૮ ભાંગા જાણવા. અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનનો ૧ ભાંગો પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનના
૮ ભાંગા મનુષ્ય પ્રાયોગ્ય કુલ
૪૬ ૧૭ બંધમાંગા થાય. દેવ પ્રાયોગ્ય બંધસ્થાન - ૪ છે. -૨૮, ૨૯, ૩૦, ૩૧
૨૮ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૬ ત્રસ
૨૩ સુસ્વર ૧૦ દેવગતિ ૧૭ બાદર,
૨૪ આદય ૧૧ દેવાનુપૂર્વી ૧૮ પર્યાપ્ત
૨૫ યશ-અપયશ ૧૨ પંચેન્દ્રિય જાતિ ૧૯ પ્રત્યેક
૨૬ શુભ વિહાયોગતિ ૧૩ વૈક્રિય શરીર
૨૦ સ્થિર-અસ્થિર ૨૭ પરાઘાત ૧૪ વૈક્રિય અંગોપાંગ ૨૧ શુભ-અશુભ ૨૮ શ્વાસોશ્વાસ ૧૫ સમચતુઃ સંસ્થાન ૨૨ સુભગ
Page #53
--------------------------------------------------------------------------
________________
School loc la malàsı səfzie bruciatore
દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ મિથ્યાત્વીથી દેશવિરત સુધીના ૫૦ તિર્યંચો અને ૧ થી ૮ ગુણસ્થાન સુધીના ૫૦ મિથ્યા. અને પર્યા. અપ. સમ્યગદ્રષ્ટિ મનુષ્યો બાંધે. ૨૮ ના બંધસ્થાનમાં સ્થિર શુભ યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનના ૮ ભાંગા થાય.
અપ. યુગ. મિથ્યા. મનુષ્યતિર્યંચ પણ દેવ પ્રા. ૨૮નો બંધ કરે.
પૂર્વોક્ત ૨૮ માં જિનનામ ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન થાય છે. તેના બંધક ૪ થી ૮ ગુણસ્થાન સુધીના મનુષ્યો છે. ૨૯ ના બંધસ્થાનમાં સ્થિર શુભ યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધસ્થાનના ૮ ભાંગા થાય છે.
પૂર્વોક્ત ૨૮ માં આહારક દ્રિક ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન થાય છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વકરાણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. ૩૦ ના બંધસ્થાનમાં સ્થિર, શુભ, યશ એ શુભ પ્રકૃતિઓ જ બંધાય છે.
તેથી કોઈ વિક્લપ ન હોવાથી દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનનો ૧ ભાંગો જ થાય.
પૂર્વોક્ત ૨૮ માં આહારક દ્વિક, જિનનામ ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન થાય છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વકરણવાળા મનુષ્યો જ છે. અહીં પણ બધી શુભ પ્રકૃતિઓ જ બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય. દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ર૯ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય કુલ
બંધભાંગા
નરક પ્રાયોગ્ય બંધસ્થાન-૧છે-૨૮
૨૮ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૬ ત્રસ
૨૩ દુઃસ્વર ૧૦ નરકગતિ ૧૭ બાદર
૨૪ અનાદેય ૧૧ નરકાનુપૂર્વી ૧૮ પર્યાપ્ત
૨૫ અપયશ ૧૨ પંચેન્દ્રિય જાતિ ૧૯ પ્રત્યેક
૨૬ પરાઘાત ૧૩ વૈક્રિય શરીર ૨૦ અસ્થિર
૨૭ શ્વાસોશ્વાસ ૧૪ વૈકિય અંગોપાંગ ૨૧ અશુભ
૨૮ અશુભ વિહાયોગતિ ૧૫ હુંડક સંસ્થાન ૨૨ દુર્ભગ
૪૮ ]
Page #54
--------------------------------------------------------------------------
________________
858નિામકર્મના બંધસ્થાનકડીટી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક મિથ્યાષ્ટિ પસંજ્ઞી અસંજ્ઞી પં. તિર્યંચ અને ૫. સંજ્ઞી મનુષ્યો છે.
નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનમાં એક પણ વિકલ્પ નથી તેથી ૨૮ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય છે.
અહીં શક્ય અશુભ બંધાય એટલે કે નરક ગતિની સાથે ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પં. જાતિ વિગેરે શુભ પણ બંધાય છે. માટે નરક ગતિની સાથે શક્ય અશુભ એમ લખેલ છે. બધી પ્રતિપક્ષ રહિત પ્રકૃતિઓ જ બંધાય છે. તેથી વિલ્પ નથી.
દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થયે છતે ૮ મા ગુણ. ના સાતમા ભાગથી ૯ માં અને ૧૦ મા ગુણઠાણે અપ્રાયોગ્ય એક યશકીર્તિ બાંધે તેથી ૧ નું બંધસ્થાનક
તેથી અપ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો છે. (કોઈ પણ ગતિ પ્રાયોગ્ય ન હોવાથી અપ્રાયોગ્ય કહેવાય)
બધા બંધસ્થાને ભાંગાની સંખ્યા चउपणवीसा सोलस, नवबाणउईसया य अडयाला।
एयालुत्तर छायालसया, इक्किक्क बंधविही ॥२७॥ ગાથાર્થ : ૨૩વિ, બંધસ્થાનને આશ્રયીને અનુક્રમે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧ અને
૧ એટલા બંધના ભાંગા જાણવા. કુલ બંધભાંગા ૧૩૯૪૫ નીચે પ્રમાણે છે.
૩૧ ૧
કુલ
૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૪ ૨૦ ૧૬ ૩
૨૪ ૨૪ ૧
૪૬૦૮ ૪૦૮ ૧
૪૬૦૮ ૮
૫૧
ગતિ પ્રાયોગ્ય એકે પ્રાયોગ્ય વિકલે. પ્રાયોગ્ય પંચે. તિ. પ્રાયોગ્ય મનુષ્ય પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય નારક પ્રાયોગ્ય અપ્રાયોગ્ય
૯૨૧૭
૪૬૧૭ - ૧૮
-
૧
કુલ
૪
૨૫ ૧૬ ૯
૯૨૪૮ ૪૬૪૧ ૧
૧ -૧૩૯૪૫
Page #55
--------------------------------------------------------------------------
________________
કચ્છન્ન સપ્તતિકા કર્મગ્રંથ છW0
वीसीगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा। उदयट्ठाणाणि भवे, नव-अट्ठ य हुंति नामस्स ॥२८॥
ગાથાર્થ : ૨૦, ૨૧ ૨૪ થી માંડીને એક એક પ્રકૃતિ અધિક કરતાં ૩૧ સુધી અને ૯ અને ૮
પ્રકૃતિના એ પ્રમાણે નામકર્મના ઉદયસ્થાનો છે. ૨૦નું, ૨૧નું, ૨૪નું, ૨૫નું, ૨૬નું ૨૭નું ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, ૯નું અને ૮ પ્રકૃતિનું એમ કુલ નામકર્મના ૧૨ ઉદયસ્થાન છે.
કોનાં
ક્યાં ઉદયસ્થાન એકેન્દ્રિયનાં
૨૧,૨૪,૨૫,૨૬,૨૭ વિકલેન્દ્રિયનાં
૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ સામા. તિર્યંચ
૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ વૈક્રિય તિર્યંચ
૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સામાં. મનુષ્ય
૨૧,૨૬,૨૮,૨૯,૩૦ વૈક્રિય મનુષ્ય
૨૫,૨૭,૨૮, ૨૯,૩૦ આહા. મનુષ્ય
૨૫,૨૭,૨૮,૨૯,૩૦ કેવલિ મનુષ્ય
૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ નારક
૨૧,૨૫,૨૭, ૨૮, ૨૯
૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦ “દરેક જીવને વિગ્રહગતિમાં ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.” લબ્ધિ અપર્યાપ્તાને હંમેશાં બે જ ઉદયસ્થાન હોય છે. તેથી સામા. મનુ, તિર્ય. નાં દરેકમાંથી પ્રથમના બે ઉદયસ્થાન લબ્ધિ અપર્યાપ્તાને પણ જાણવાં. (અહીં અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા સમજવા.)
પ્રથમના બે ઉદયસ્થાનમાં પર્યાપ્તા એલે લબ્ધિ પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા એમ બન્ને પ્રકારના જીવો જાણવા.
- ૫૦ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઈનામકર્મનાં ઉદયસ્થાનકડી એકેન્દ્રિયના (ઉદયસ્થાનઃ ૨૧નું, ૨૪નું, ૨૫નું, ર૬નું, ૨૭નું) એકેન્દ્રિયને ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. ૨૧ પ્રકૃતિ એકેન્દ્રિયને વિગ્રહગતિમાં ૧૨ ધ્રુવોદયી નામકર્મની ૧૨ ૧૭ સૂક્ષ્મ-બાદર ૧૩ તિર્યંચગતિ
૧૮ પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૪ તિર્યંચાનુપૂર્વી
૧૯ દૌર્ભાગ્ય ૧૫ એકે. જાતિ
૨૦ અનાદેય ૧૬ સ્થાવર
૨૧ યશ-અપયશ અહીં ૨૧ના ઉદયમાં સૂક્ષ્મ, પર્યાપ્ત અને યશ એ ત્રણ પ્રતિપક્ષી ઉદયમાં છે. “સૂક્ષ્મ તથા લબ્ધિ અપર્યાપ્તને યશનો ઉદય ન હોય” તેથી એકેન્દ્રિયના ૨૧ના ઉદયસ્થાનના ૫ ભાંગા થાય છે. (૧) બાદર પર્યાપ્તા અપયશ (૪) સૂક્ષ્મ પર્યાપ્તા અપયશ (૨) બાદર પર્યાપ્તા યશ (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા અપયશ (૩) બાદર અપર્યાપ્તા અપયશ એકેન્દ્રિયનું ૨૪ નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી ઘટે.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) હુંડક સંસ્થાન (૩) ઉપઘાત (૪) પ્રત્યેકસાધારણ એ ૪ પ્રકૃતિ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ૨૪નું ઉદયસ્થાન થાય છે. અહીં પ્રત્યેક-સાધારણ પણ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે.
તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ના ઉદયસ્થાનના ૧૦ ભાંગા નીચે પ્રમાણે થાય. (૧) બાદર પ્રર્યાપ્ત પ્રત્યેક યશ
(૬) બાદર અપર્યાપ્ત સાધારણ અપયશ (૨) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૭) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ
(૮) સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ અપયશ (૪) બાદર પર્યાપ્તા સાધારણ અપયશ (૯) સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રત્યેક અપયશ (૫) બાદર અપર્યાપ્ત પ્રત્યેક અપયશ (૧૦) સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અપયશ
૫૦બા વાયુકાય વૈક્રિય શરીર બનાવે ત્યારે પણ ૨૪નો ઉદય હોય છે તેને બાદર, પર્યાપ્ત પ્રત્યેક અપયશ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેની પ્રતિપક્ષી ઉદયમાં ન હોય કારણ કે તેલ, અને વાયુને
૫૧
Page #57
--------------------------------------------------------------------------
________________
NR સપ્તતિકા કર્મગ્રંથ 5000 સાધારણ અને યશનો ઉદય ન હોય” તેથી વૈક્રિય-વાયુકાયને ર૪ના ઉદયસ્થાનનો ૧ ભાંગો ઘટે. એમ કુલ એકેન્દ્રિયના ૨૪ના ઉદયસ્થાનના ૧૧ ભાંગા થાય.
એકેન્દ્રિયનું ૨૫નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તા એવા શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે.
પૂર્વોક્ત ૨૪ માં પરાઘાત ઉમેરવાતી એકે ને ૨૫નું ઉદયસ્થાન હોય છે. “પરાઘાતનો ઉદય લબ્ધિ પર્યાપ્તાને જ હોય છે.”
તેથી ૨૫ના ઉદયસ્થાનના ૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) બાદર પર્યાપ્તા પ્રત્યેક યશ (૪) બાદર પર્યાપ્ત સાધારણ અપયશ (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ (૫) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ (૬) સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ અપયશ
બાદર વાયુકાયને વૈક્રિય શ૦ કરતાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરવાથી રપના ઉદયસ્થાનનો ૧ ભાંગો ૨૪ના ઉદયસ્થાનની જેમ થાય છે. તેથી એકેન્દ્રિયના ૨૫ના ઉદયસ્થાનના કુલ ભાંગા ૭ થાય છે.
એકેન્દ્રિયનું ૨૬નું ઉદયસ્થાન-શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ર૫માં શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં આતપ અથવા ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
શ્વાસોશ્વાસ સહિત ૨૬ના ઉદયસ્થાનના ૬ ભાંગા ૨૫ના ઉદયની જેમ છે.
ઉદ્યોતનો ઉદય બાદર પર્યાપ્તા પ્રત્યેક અને સાધારણ ને જ હોય છે. પરંતુ સૂક્ષ્મ અને લબ્ધિ અપ. ને ન થાય. તેથી ઉદ્યોત સહિત ૨૬ના ઉદયસ્થાનના ૪ ભાંગા નીચે પ્રમાણે છે.” (૧) બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ ઉદ્યોત (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ ઉદ્યોત (૨) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ ' (૪) બાદર પર્યાપ્ત સાધારણ અપયશ ”
આતાનો ઉદય બાદર પર્યાપ્ત પ્રત્યેકને જ હોય છે. અને તે પૃથ્વીકાયને જ હોય. સૂક્ષ્મઅપર્યાપ્તા અને સાધારણ જીવોને હોય નહી તેથી આપ સહિત ૨૬ના ઉદયસ્થાનના ૨ ભાંગા નીચે પ્રમાણે છે. (૧) બાદર પર્યાપ્તા પ્રત્યેક યશ આપ
પર
Page #58
--------------------------------------------------------------------------
________________
હકીક૭નામકર્મનાં ઉદયસ્થાનકડીટી ૪ (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ આપ
બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ૨૫માં શ્વાસોશ્વાસ ઉમેરવાથી ર૬નો ઉદય થાય છે. તેનો ૧ ભાંગો પૂર્વોક્ત રીતે થાય છે.
તેઉ વાયુને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોય” તેથી તેના ભાંગા થાય નહિ. એકેન્દ્રિયને શ્વાસોશ્વાસ સહિત ર૬ના ઉદયસ્થાનના ૬ ભાંગા
ઉદ્યોત સહિતના ૪ ભાંગા
આતપ સહિતના ૨ ભાંગા વૈક્રિય વાયુકાયને શ્વાસોશ્વાસ સહિતનો ૧ ભાંગા
આ પ્રમાણે એકેન્દ્રિયને ૨૬ના ઉદયના ૧૩ ભાંગા કુલ થાય. એકેન્દ્રિયનું ૨૭નું ઉદયસ્થાન શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોશ્વાસ સહિત ૨૬માં આપ અથવા ઉદ્યોત ઉમેરવાથી થાય છે. અહીં ઉઘોત સહિત ૪ ભાંગા અને આતપ સહિત ૨ ભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા.
વૈક્રિય વાયુકાયને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોવાથી ૨૭ નો ઉદય ન ઘટે. તેથી એકેન્દ્રિયને ૨૭ ના ઉદયસ્થાનના ઉદ્યોત સહિત ૪ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયસ્થાનના આતપ સહતિ ૨ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયના
૬ ભાંગાના કુલ થાય એકેન્દ્રિયના ૨૧ ના ઉદયસ્થાનના ૫ ભાંગા એકેન્દ્રિયના ૨૪ ના ઉદયસ્થાનના ૧૧ ભાંગા એકેન્દ્રિયના ૨૫ ના ઉદયસ્થાનના ૭ ભાંગા એકેન્દ્રિયના ૨૬ ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા એકેન્દ્રિયના ૨૭ ના ઉદયસ્થાનના ૬ ભાંગા એકેન્દ્રિય ના
૪૨ કુલ ઉદયભાંગા છે. બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ ૨૧નું, ૨૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું) ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ ૧૨ નામની ધ્રુવોદયી ૧૨ ૧૭ બાદર
Page #59
--------------------------------------------------------------------------
________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈ સ્ટ ૧૩ તિર્યંચગતિ
૧૮ પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૪ તિર્યંચાનુપૂર્વી
૧૯ દુર્ભગ ૧૫ બેઈન્દ્રિય જાતિ
૨૦ અનાદેય ૧૬ ત્રસ
૨૧ યશ-અપયશ અપર્યાપ્ત નામ વાળાને વિકલ્પવાળી બધી અશુભ જ ઉદયમાં હોય છે” તેથી ૨૧ના ઉદયસ્થાનના ૩ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) પર્યાપ્ત-યશ (૨) પર્યાપ્ત-અપયશ (૩) અપર્યાપ્ત-અપયશ ૨૬નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી હોય.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) હંડક સંસ્થાન (૪) છેવટ્ટે સંઘયણ (૫) ઉપઘાત (૬) પ્રત્યેક એ છ પ્રકૃતિ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ૨૬નું ઉદયસ્થાન થાય છે.
૨૬ ના ઉદયસ્થાનના ૩ ભાંગા ૨૧ના ઉદયની જેમ જાણવા.
પૂર્વોક્ત ૨૬ માં (૧) પરાઘાત (૨) અશુભ વિહાયોગતિ એ બે પ્રકૃતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે. અહીં અપર્યાપ્ત નામનો ઉદય હોય નહિ. લબ્ધિ અપર્યાપ્તાને પહેલાં બે જ ઉદયસ્થાન હોય.
૨૮નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તા એવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે. માટે ૨૮ના ઉદયસ્થાનના ૨ (બે) ભાંગા નીચે પ્રમાણે થાય છે.
(૧) પર્યાપ્ત-યશ (૨) પર્યાપ્ત-અપયશ
પૂર્વોક્ત ૨૮માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ર૯નું ઉદયસ્થાન થાય છે.
૨૮ના ઉદયસ્થાનની જેમ ર૯ના ઉદયસ્થાનના ૨ ભાંગા ઉદ્યોત સાથે અને બે ભાંગા શ્વાસોશ્વાસ સાથે એમ બન્ને સાથે ઘટે છે તેથી ર૯ના ઉદયસ્થાનના ૪ ભાંગા થાય છે.
શ્વાસોશ્વાસ સહિત ૨૯ના ઉદયસ્થાનમાં દુઃસ્વર અથવા સુસ્વર ઉમેરવાથી અથવા સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નું ઉદયસ્થાન થાય છે. એટલે કે ૨૯ પ્રકૃતિ ૨૯ પ્રકૃતિ +૧ સ્વર અથવા +૧ ઉદ્યોત
૩૦
૫૪
Page #60
--------------------------------------------------------------------------
________________
નામકર્મના ઉદયસ્થાનકડી ૩૦ ના ઉદયસ્થાનમાં સુસ્વર દુસ્વર એમ બન્ને સ્વર પ્રતિપક્ષ ઉદયમાં હોય છે. તેથી ૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે. વિકસેન્દ્રિયને સુસ્વર કે દુસ્વરનો ઉદય હોઈ શકે છે તેથી
(૧) પર્યાપ્ત સુસ્વર યશ (૨) પર્યાપ્ત સુસ્વર અપયશ (૩) પર્યાપ્ત દુઃસ્વર યશ (૪) પર્યાપ્ત દુઃસ્વર અપયશ સ્વરના અનુદયે ઉદ્યોત યુક્ત (૫) પર્યાપ્ત-યશ
(૬) પર્યાપ્ત-અપયશ સ્વરથી યુક્ત ૩૦ના ઉદયસ્થાનમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૧નું ઉદયસ્થાન થાય છે. ૩૧ના ઉદયસ્થાનના ૪ ભાંગા પૂર્વોક્ત સ્વરથી યુકત ૩૦ના ભાંગાની જેમ જાણવા.
ભાંગા
ઉદયસ્થાન
૨૧.
૨૬
૦
૨૮
=
૨૯ ૩૦
A
-
કુલ બેઈન્દ્રિયના ૨૨ ઉદય ભાંગા થાય એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના છ ઉદયસ્થાને ૨૨ ભાંગા થાય છે. ફક્ત બેઈન્દ્રિય જાતિના સ્થાને તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ જાણવી.
બેઈન્દ્રિય ૨૨ તેઈન્દ્રિય ૨૨ ચઉરિન્દ્રિય ૨૨
કુલ વિકસેન્દ્રિયના ૬૬ ઉદયભાંગા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચના (ઉદયસ્થાનઃ- ૨૧નું, ૨૬નું ૨૮નું ૨૯નું ૩૦નું, ૩૧નું)
૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ (૧૨) નામકર્મની ધ્રુવોદયી ૧૨ (૧૭) બાદર
૫૫.
Page #61
--------------------------------------------------------------------------
________________
called the analdsı săzie Brochure (૧૩) તિર્યંચગતિ
(૧૮) પર્યાપ્તા-અપર્યાપ્તા (૧૪) તિર્યંચાનુપૂર્વી
(૧૯) સુભગ-દુર્ભગ (૧૫) પંચેન્દ્રિયજાતિ
(૨૦) આદેય-અનાદેય (૧૬) ત્રસ
(૨૧) યશ-અપયશ લબ્ધિ અપર્યાપ્તાને વિકલ્પવાળી બધી અશુભ જ ઉદયમાં હોય છે. અને પર્યાપ્તાને સુભગઆદેય-યશ એ ત્રણ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. તેથી
૨૧ ના ઉદયસ્થાનના ૯ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) પર્યાપ્ત સૌભાગ્ય આદેય યશ (૫) પર્યાપ્ત દૌર્ભાગ્ય આદેય યશ (૨) પર્યાપ્ત સૌભાગ્ય આદેય અપયશ (૬) પર્યાપ્ત દૌભગ્ય આદેય અપયશ (૩) પર્યાપ્ત સૌભાગ્ય અનાદેય યશ (૭) પર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય યશ (૪) પર્યાપ્ત સૌભાગ્ય અનાદેય અપયશ (૮) પર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય અપયશ
(૯) અપર્યાપ્ત દૌર્ભાગ્ય અનાદેય અપયશ ર૬નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી હોય છે.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) ૬ સંઘયણમાંથી ૧ સંઘયણ (૪) ૬ સંસ્થાનમાંથી એક સંસ્થાન (૫) ઉપઘાત (૬) પ્રત્યેક એ છ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ર૬નું ઉદયસ્થાન થાય છે.
૨૬ના ઉદયસ્થાનમાં અપર્યાપ્તા નામ વાળાને વિકલ્પવાળી બધી અશુભ ઉદયમાં હોવાથી તેનો ૧ ભાંગો અને પર્યાપ્તા નામ. વાળાને ૬માંથી ૧ સંઘયણ, ૬માંથી ૧ સંસ્થાન અને સુભગ, આદેય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં હોઈ શકે છે. તેથી તેના ૨૮૮ ભાંગા નીચે પ્રમાણે થાય છે. સંઘયણ સંસ્થાન સુભગ-દુર્ભગ આદેય-અનાદેય યક્ષ-અપયશ ૬ x ૬ x ૨ x ૨ x ૨ = ૨૮૮
ર૬ના ઉદયસ્થાનના પર્યાપ્તના ૨૮૮ + ૧ અપર્યાપ્તાને તેથી કુલ ભાંગા ૨૮૯ થાય છે. લબ્ધિ અપ. ને બધી વિકલ્પવાળી અશુભ ઉદયમાં હોય છે માટે.
૨૮નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તાને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
પૂર્વોક્ત ૨૬ માં (૧) પરાઘાત (૨) બેમાંથી એક વિહાયોગતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
૫૬
Page #62
--------------------------------------------------------------------------
________________
નામકર્મનાં ઉદયસ્થાનકડી ૨૮ ના ઉદયસ્થાનમાં પૂર્વોક્ત ૨૮૮ ભાંગા × ૨ વિહાયોગતિ કુલ ૫૭૬ ભાંગા થાય છે.
પૂર્વોક્ત ૨૮માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમરેવાથી ર૯નું ઉદયસ્થાન થાય છે.
ર૯ના ઉદયસ્થાનના શ્વાસોશ્વાસ સહિત પૂર્વની જેમ ૫૭૬ ભાંગા અને શ્વાસોશ્વાસના અનુદયે ઉદ્યોત સહિત પૂર્વની જેમ ૫૭૬ ભાંગા એટલે કુલ ૧૧૫૨ ભાંગા થાય છે.
૩૦નું ઉદયસ્થાન-શ્વાસોશ્વાસ સહિત ૨૯ ના ઉદયસ્થાનમાં દુઃસ્વર કે સુસ્વર ઉમેરવાથી અથવા સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
પૂર્વોક્ત ૫૭૬ ભાંગા × ૨ સ્વર = ૧૧૫ર ભાંગા સ્વર સહિત ૩૦ ના ઉદયસ્થાનના અને સ્વરના અનુયે ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયસ્થાનના પૂર્વોક્ત ૫૭૬ ભાંગા એટલે કુલ ૩૦ ના ઉદયસ્થાનના ૧૭૨૮ ભાંગા થાય છે.
૩૧નું ઉદયસ્થાન સ્વરથી યુક્ત ૩૦ના ઉદયમાં ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
૩૧ના ઉદયસ્થાનના ૧૧૫ર ભાંગા પૂર્વોક્ત સ્વરથી યુક્ત ૩૦ના ઉદયના ભાંગાની જેમ જાણવા. સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના કુલ ઉદયભાંગા આ પ્રમાણે ઉદયસ્થાન
ભાંગા
૨૬
૨૮૯
૫૭૬ ૨૯
૧૧૫૨ ૩૦
૧૭૨૮ ૧૧૫૨
૪૯૦૬ ઉદયભાંગા છે. વૈકિય તિર્યંચના (ઉદયસ્થાનઃ ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું) વૈક્રિય તિર્યંચને ૨૧નું ઉદયસ્થાન ન ઘટે તે સિવાયના ઉદયસ્થાનો પૂર્વે સામાન્ય તિર્યંચના જણાવ્યા મુજબ તિર્યંચને વૈક્રિય શરીર કરતા ઘટે છે. ઔદારિક દ્વિકના સ્થાને ઉદયમાં વૈક્રિય દ્વિક જાણવું. પં૫. તિર્યંચને વૈક્રિય લબ્ધિ હોય. માટે પરંતુ
ક
- પ૭)
Page #63
--------------------------------------------------------------------------
________________
હર્ષ સપ્તતિકા કર્મગ્રંથ હe
વૈક્રિય તિર્યંચને સંઘયાગનો ઉદય હોય નહિ. તેથી ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ એ પાંચ ઉદયસ્થાનો વૈક્રિય તિર્યંચને હોય છે.
વૈક્રિય તિર્યંચને સુભગ-આદેય-યશ એ ત્રણ જ પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. બાકીની જે પ્રતિપક્ષ પ્રકૃતિ હતી તે શુભ જ હોય છે. જેમ કે સમચતુરસ સંસ્થાન, શુભ વિહાયોગતિ, સુસ્વર આ શુભ પ્રવૃતિઓ જ વૈક્રિયતિર્યંચને ઉદયમાં હોય પરંતુ તેની પ્રતિપક્ષ અશુભ પ્રકૃતિઓ ઉદયમાં ન હોય. તેથી ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. સામાન્ય તિર્યંચ
વૈકિય તિર્યંચ ભાંગા ૨૬ ના ઉદયસ્થાનના સ્થાને ૨૫ નું ઉદયસ્થાન ૨૮ ના ઉદયસ્થાનના સ્થાને ૨૭ નું ઉદયસ્થાન ૨૯ ના ઉદયસ્થાનના સ્થાને ૨૮ નું ઉદયસ્થાન થાસો. ૮)
ઉધોત. ૮૧૬
૪૨
૩૦ ના ઉદયસ્થાનના સ્થાને ૨૯ નું ઉદયસ્થાન સ્વર. ૮ ,
ઉધોત. ૮૧૬ ૩૧ ના ઉદયસ્થાનના સ્થાને ૩૦ નું ઉદયસ્થાન
વૈકિય તિર્યચના કુલ પ૬ ઉદયભાંગા થાય એકેન્દ્રિયના વિકસેન્દ્રિયના સામાન્ય તિર્યંચના ૪૯૦૬ વૈકિય તિર્યંચ
૫૬ તિર્યંચને કુલ ૫૦૭૦ ઉદયભાંગા છે. સામાન્ય મનુષ્યના (ઉદયસ્થાન :- ૨૧નું, ર૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
સામાન્ય મનુષ્યના ભાંગા તથા ઉદયસ્થાનો સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચની જેમ જાણવા. તફાવત એટલો કે તિર્યંચના ૨૯/૩૦/૩૧ ના ઉદયમાં જે ઉદ્યોતનો ઉદય છે તે મનુષ્યને ન હોય. તેથી તેના ભાંગા બાદ કરવા તેમજ ૩૧નું ઉદયસ્થાન ઉદ્યોત સહિત છે. માટે તે ન ઘટે. કારણ કે ઉદ્યોતનો ઉદય સંયમીને જ હોય અને તે પણ વૈક્રિય કે આહારક શરીરને વિશે હોય છે. મનુષ્યને મૂળ શરીરમાં ઉદ્યોતનો ઉદય ન હોય.
ઉદયસ્થાનમાં પ્રકૃતિઓ સામાન્ય તિર્યંચમાં કહ્યા મુજબ જાણવી. ફક્ત તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી જાણવી.
૫૮
Page #64
--------------------------------------------------------------------------
________________
નામકર્મનાં ઉદયસ્થાનક SKRS
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
ભાંગા
૨૧
૯
૨૬
૨૮૯
૨૮
૫૭૬
૨૯
૫૭૬
૩૦
૧૧૫૨
૨૬૦૨
સામાન્ય મનુષ્યના
કુલ ઉદયભાંગા થાય છે. વૈક્રિય મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: - ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
વૈક્રિય મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય તિર્યંચની જેમ જ થાય છે. પરંતુ ૨૮/૨૯ અને ૩૦નું ઉદયસ્થાન જે ઉદ્યોત સહિત છે. તેમાં તિર્યંચને ઉદ્યોતના ઉદયે ૮/૮/૮ ભાંગા છે. તેના સ્થાને વૈક્રિય મનુષ્યને ઉદ્યોતના ઉદયે ૧/૧/૧ ભાંગો જ ઘટે, કારણ કે ઉદ્યોતનો ઉદય વૈક્રિય શરીર બનાવનાર યતિને જ હોય અને યતિને બધી શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. યિત સિવાય લબ્ધિ ફોરવનાર મનુષ્યને ઉદ્યોતનો ઉદય ન હોય.
તેથી વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
શ્વાસો. સહિત
ઉદ્યોત. સહિત
૨૫
૨૭
૨૮
૨૮
૨૯
૨૯
૩૦
૧
વૈક્રિય મનુષ્યના ૩૫ કુલ ઉદય ભાંગા થાય છે. આહારક મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: – ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
-
આહારક મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય મનુષ્યની જેમ થાય છે. ફક્ત વૈક્રિયદ્દિકના સ્થાને આહારકદ્દિકનો ઉદય જાણવો. તેમજ આહારક શરીરનો ઉદય ફક્ત યતિને જ
સ્વર. સહિત
ઉદ્યોત. સહિત
સ્વર અને ઉદ્યોત. સહિત
૫૯
}}
૧
ભાંગા
4}
૧
૧
૮
૯
} ૯
Page #65
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ 3000
હોય છે અને યતિને બધી પ્રતિપક્ષ શુભપ્રકૃતિ જ ઉદયમાં હોય છે. તેથી આહારક શરીરીને દરેક વિકલ્પમાં ઉદયસ્થાને ૧-૧ ભાંગો જ થશે.
તેથી આહારક મનુષ્યના ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
૨૫
૨૭
૨૮
૨૯
૩૦
આહારક મનુષ્યના
શ્વાસો. સહિત
ઉદ્યોત સહિત
સ્વર સહિત
ઉદ્યોત સહિત
સ્વર, ઉદ્યોત સહિત
ઉદય ભાંગા
કેવલી મનુષ્ય
કેવલી મનુષ્યને કુલ દશ ઉદયસ્થાન હોય છે. ૨૦/૨૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/
૯ | ૮
૧૨ નામકર્મની ધ્રુવોદયી ૧૨ ૧૩ મનુષ્યગતિ ૧૪ પંચેન્દ્રિય જાતિ
૧૫ ત્રસ
૧
૧
૧
૧
૧
૧ કુલ-૨
૧
૭ કુલ ઉદયભાંગા થાય છે.
કેવલી મનુષ્ય બે પ્રકારના હોય છે. (૧) સામાન્ય કેવલી (૨) તીર્થંકર કેવલી, તેમાં સામાન્ય કેવલીને સંસ્થાન–વિહાયોગતિ-સ્વર એ ત્રણ પ્રતિપક્ષી પ્રકૃતિ પણ ઉદયમાં હોય છે. પરંતુ તીર્થંકર કેવલીને બધી શુભ જ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેથી તીર્થંકર કેવલીને દરેક ઉદયસ્થાને ૧/૧ ભાંગો જ ઘટે.
સામાન્ય કેવલીને ૨૦ પ્રકૃતિનું ઉદયસ્થાન
તેથી ૨૦ ના ઉદયસ્થાનનો ૧ ભાંગો જાણવો.
૧
કુલ-૨
૬૦
૧૭ પર્યાપ્ત
૧૮ સુભગ
૧૯ આદેય
૨૦ યશ
૧૬ બાદર
સામાન્ય કેવલીને પૂર્વોક્ત ૨૦ પ્રકૃતિનો ઉદય કેવલી સમુદ્ધાતમાં ૩/૪/૫ મા સમયે કાર્યણ કાયયોગમાં વર્તતા હોય ત્યારે હોય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
નામકર્મનાં ઉદયસ્થાનક
તીર્થંકર કેવલીને તેમાં જિનનામ ઉમરેવાથી ૨૧ નો ઉદય થાય તેમાં ૧ ભાંગો હોય, કાર્મણ કાયયોગના વ્યાપાર વખતે કેવલી સમુદ્ધાતમાં ૩-૪ અને ૫મા સમયે હોય.
પૂર્વોક્ત ૨૦ અને ૨૧ પ્રકૃતિમાં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) છમાંથી એક સંસ્થાન (૪) વજ્રૠષભનારાચ સંઘયણ (૫) પ્રત્યેક અને (૬) ઉપઘાત એ છ ઉમેરવાથી સામાન્ય કેવલીને ૨૬નું ઉદયસ્થાન અને તીર્થંકર કેવલીને ૨૭ નું ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતમાં ૨/૬/૭ માં સમયે ઔદારિક મિશ્રયોગમાં વર્તતા હોય ત્યારે ઘટે છે.
સામાન્ય કેવલીને ૨૬ના ઉદયસ્થાનમાં ૬ માંથી કોઈપણ ૧ સંસ્થાન ઉદયમાં હોવાથી ૬ ભાંગા ઘટે.
તીર્થંકર કેવલીને સમચતુરસ્ર સંસ્થાન જ હોય તેથી ૨૭ ના ઉદયે ૧ ભાંગો થાય.
પૂર્વોક્ત ૨૬ અને ૨૭ માં (૧) પરાઘાત (૨) શ્વાસોશ્વાસ (૩) બેમાંથી એક વિહાયોગતિ અને (૪) બેમાંથી એક સ્વર એ ચાર પ્રકૃતિ ઉમેરવાથી સામાન્ય કેવલીને ૩૦ નું ઉદયસ્થાન અને તીર્થંકર કેવલીને ૩૧ નું ઉદયસ્થાન ઘટે છે. તે બન્ને ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતમાં ૧/૮ માં સમયે ઔદારિક કાયયોગમાં વર્તતા હોય ત્યારે અને સંપૂર્ણ શરીરસ્થ (ભવસ્થ) હોય ત્યારે પણ તેરમા ગુણ. માં હોય છે.
સામાન્ય કેવલીને ૩૦ ના ઉદયસ્થાનના ૬ સંસ્થાન × ૨ વિહાયોગતિ × ૨ સ્વર = ૨૪ ભાંગા હોય છે.
તીર્થંકર કેવલીને ૩૧ના ઉદયનો ૧ ભાંગો હોય કારણ કે બધી પ્રકૃતિઓ શુભ હોય.
પૂર્વોક્ત ૩૧ અને ૩૦માંથી સ્વરનો રોધ કરે ત્યારે તીર્થંકર કેવલીને ૩૦નો ઉદય અને સામાન્ય કેવલીને ૨૯નો ઉદય હોય છે.
સામાન્ય કેવલીને ૨૯ના ઉદયસ્થાનના ૬ સંસ્થાન × ૨ વિહાયોતિ
છે અને તીર્થંકર કેવલીને સ્વરનિરોધે ૩૦ના ઉદયે ૧ ભાંગો હોય.
=
૧૨ ભાંગા હોય
ઉપર જણાવેલી ૩૦ અને ૨૯માંથી શ્વાસોશ્વાસ રૂંધે ત્યારે તીર્થંકર કેવલીને ૨૯નો ઉદય અને સામાન્ય કેવલીને ૨૮નો ઉદય હોય છે.
સામાન્ય કેવલીને ૨૮ના ઉદયસ્થાનના ૬ સંસ્થાના × ૨ વિહાયોગતિ = ૧૨ ભાંગા હોય છે અને તીર્થંકર કેવલીને ૨૯ના ઉદયે ૧ ભાંગો હોય.
૬૧
ત્રણ યોગનો રોધ કરી અયોગી થાય ત્યારે સામાન્ય કેવલીને ૮ નો ઉદય અને તીર્થંકર કેવલીને ૯ નો ઉદય હોય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
(૧) મનુષ્ય ગતિ (૨) પંચેન્દ્રિય જાતિ
(૩) ત્રસ (૪) બાદર (૫) પર્યાપ્ત
20 સપ્તતિકા કર્મગ્રંથ
૯ પ્રકૃતિ
સામાન્ય કેવલીને જિનનામ ન હોવાથી ૮ ના ઉદયસ્થાનનો ૧ ભાંગો ઘટે અને તીર્થંકર કેવલીને ૯ ના ઉદયે ૧ ભાંગો ઘટે.
સામાન્ય કેવલીના
ઉદયસ્થાન
ભવસ્થને સ્વર નિરોધે
ઉચ્છવાસ નિરોધે
કેવલી. સમુ. ૨-૬-૭ સમયે
૩-૪-૫ સમયે
અયોગીમાં
૩૦
૨૯
૨૮
ભાંગા
૨૪
૧૨
૧૨
આહારક મનુષ્ય
કેવલી મનુષ્ય મનુષ્યના
(૬) સુભગ (૭) આદેય (૮) યશ (૯) જિનનામ
૬
૧
તીર્થંકર કેવલીના
૨૬
૨૦
८
કુલ
૫૬
ભાંગા થાય
ઉપરોક્ત કેવલી મનુષ્યના ૫૬+૬-૬૨ ભાંગા થાય છે. પરંતુ સામાન્ય કેવલી મનુષ્યના ૨૬/૨૮/૨૯/૩૦ એ ઉદયસ્થાનોના ભાંગા સામાન્ય મનુષ્યના ભાંગામાં અંતર્ગત થાય છે. માટે તેને અલગ ગણવા નહીં કારણ કે સામાન્ય મનુષ્યની જેમ જ પ્રકૃતિઓ ઉદયમાં છે.
મનુષ્યના કુલ ૨૬૫૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
સામાન્ય મનુષ્ય
વૈક્રિય મનુષ્ય
૩૫
૭
૮
૨૬૫૨
૨૬૦૨ ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
કુલ ઉદયભાંગા થાય.
ઉદયસ્થાન
૩૧
૩૦
૨૯
તેથી ૨૦ અને ૮ ના ઉદયસ્થાનનો ૧/૧ ભાંગો અને તીર્થંકર કેવલીના ૬ ભાંગા એ પ્રમાણે કેવલી મનુષ્યના કુલ નવા ૮ ભાંગા થાય છે.
૬૨
o ૬ ૭
ભાંગા
૧
૧
૧
કુલ ભાંગા
૧
૧
૧
૬ થાય
Page #68
--------------------------------------------------------------------------
________________
2000નામકર્મનાં ઉદયસ્થાનક
દેવતાના (ઉદયસ્થાન : ૨૧નું, ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
દેવને ૨૧ નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ
૧૨ નામકર્મની ધ્રુવોદયી ૧૨ ૧૩ દેવગતિ
૧૪ દેવાનુપૂર્વી
૧૫ પંચેન્દ્રિય જાતિ
૧૬ ત્રસ
૧૭ બદર
૧૮ પર્યાપ્ત
૧૯ સુભગ-દુર્ભાગ
aa?
૨૦ આદેય-અનાદેય
૨૧ યશ-અપયશ
૨૧ના ઉદયમાં સુભગ-આદેય-યશ એ ત્રણ પ્રતિપક્ષ ઉદયમાં હોય છે. તેથી ૨૧ ના ઉદયસ્થાનના ૮ ભાંગા જાણવા.
પૂર્વોક્ત ૨૧માં (૧) વૈક્રિય શરીર (૨) વૈક્રિય અંગોપાંગ (૩) સમચતુરસ સંસ્થાન (૪) પ્રત્યેક અને (૫) ઉપઘાત એ પાંચ ઉમેરવાથી અને દેવાનુપૂર્વીને કાઢવાથી ૨૫નું ઉદયસ્થાન થાય છે.
૨૫નું ઉદયસ્થાન ઉત્પત્તિ સ્થાનના પ્રથમ સમયથી હોય છે.
૨૫ના ઉદયસ્થાનના પણ ભાંગા પૂર્વની જેમ ૮ થાય છે.
પૂર્વોક્ત ૨૫માં (૧) પરાઘાત (૨) શુભવિહાયોતિ એ બે ઉમેરવાથી ૨૭નું ઉદયસ્થાન થાય છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
૨૭ના ઉદયસ્થાનના પણ ભાંગા પૂર્વની જેમ ૮ થાય છે.
પૂર્વોક્ત ૨૭માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
૨૮ના ઉદયસ્થાનના શ્વાસોશ્વાસ સહિત ૮ ભાંગા અને શ્વાસો. ના અનુદયે ઉદ્યોત સહિત : ભાંગા એમ કુલ ૧૬ ભાંગા થાય છે.
૬૩
દેવને ૨૮માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તને સુસ્વર ઉમેરવાથી અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તને સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૨૯નું ઉદયસ્થાન થાય છે.
૨૯ના ઉદયસ્થાનના ભાંગા ૨૮ના ઉદયસ્થાનની જેમ ૧૬ થાય છે. પૂર્વોક્ત સ્વર સહિત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નું ઉદયસ્થાન થાય છે. ૩૦ના ઉદયસ્થાનના ભાંગા પૂર્વની જેમ ૮ જાણવા.
Page #69
--------------------------------------------------------------------------
________________
S
erald
held hoela analası safaia locale
દેવના કુલ ઉદયભાંગા ઉદયસ્થાન
ભાંગા
૨૧ ૨૫ ૨૭
૨૮
૨૯
૩૦
, દેવ પ્રાયોગ્ય
૬૪ કુલ ઉદયભાંગા થાય છે. નારકીના (ઉદયસ્થાન - ૫ ૨૧નું, ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯) ૨૧નો ઉદય વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ ૧૨ નામની ધ્રુવોદયી ૧૨
૧૬ ત્રસ ૧૯ દુર્ભગ ૧૩ નરકગતિ
૧૭ બાદર ૨૧ અનાદેય ૧૪ નરકાનુપૂર્વી
૧૮ પર્યાપ્ત ૨૧ અપયશ ૧૫ પંચેન્દ્રિય જાતિ
નારકીને પરાવર્તમાન બધી અશુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી નારકીને દરેક ઉદયસ્થાનને ૧-૧ ભાંગો જાણવો.
પૂર્વોક્ત ૨૧માં (૧) વૈક્રિય શરીર (૨) વૈકિય અંગોપાંગ (૩) હુંડક સંસ્થાન (૪) પ્રત્યેક અને (૫) ઉપઘાત એ ૫ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી. કાઢવાથી ૨૫નું ઉદયસ્થાન થાય છે તે ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા થાય ત્યાં સુધી હોય છે.
પૂર્વોક્ત ૨૫માં (૧) પરાઘાત (૨) અશુભ વિહાયોગતિ ઉમેરવાથી ૨૭નું ઉદયસ્થાન થાય છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
પૂર્વોક્ત ૨૭ માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
પૂર્વોક્ત ૨૮ માં દુઃસ્વર ઉમેરવાથી ર૯નું ઉદયસ્થાન ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તને હોય છે. એટલે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
(
૪
Page #70
--------------------------------------------------------------------------
________________
નામકર્મનાં ઉદયસ્થાનક નારકીને ઉદ્યોતનો ઉદય હોય નહિ. નરકના કુલ ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયસ્થાન
૨૧
૨ ૫
૨૭
૨૮
૨૯
૬૬
9
નરકના પ્રાયોગ્ય ૫ કુલ ઉદયભાંગા થાય.
આ પ્રમાણે બધા જીવોના કુલ ઉદયભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય
૪૨ વિકેલેન્દ્રિય પ્રાયોગ્ય સામા. તિર્યંચ પ્રાયોગ્ય ૪૯૦૬ વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય
૫૬ સામાં. મનુષ્ય પ્રાયોગ્ય
૨૬૦૨ વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય
૩૫ આહારક મનુષ્ય પ્રાયોગ્ય કેવલી મનુષ્ય પ્રાયોગ્ય દેવતા પ્રાયોગ્ય
૬૪ નારકી પ્રાયોગ્ય
કુલ ઉદયભાંગા ૭૭૯૧
ઉદયને લગતા કેટલાક નિયમ ૧. સૂક્ષ્મ નામકર્મનો ઉદય પૃથ્વી-અપ-તે-વાઉ અને સાધારણ વનસ્પતિકાયને હોય, પ્રત્યેક
વનસ્પતિકાય અને બેઈન્દ્રિય આદિ જીવોને ન હોય. ૨. અપર્યાપ્ત નામકર્મનો ઉદય મનુષ્ય-તિર્યંચોને હોય છે. દેવ નારકીને હોય નહીં. ૩. સાધારણ નામનો ઉદય વનસ્પતિકાયને જ હોય છે. બીજા ને ન હોય.
૫
ન૬િ૫)
Page #71
--------------------------------------------------------------------------
________________
sobre la local aralası safaje bolella
૪. દુર્ભગ-અનાદય-અપયશનો ઉદય દેશવિરતિ આદિ ગુણવાળા જીવોને ન હોય. ૫. નીચગોત્રનો ઉદય નારકી-તિર્યંચ અને મનુષ્યોને હોય. દેવોને ન હોય. ૬. આતપ નામકર્મનો ઉદય પૃથ્વીકાયને જ હોય અને તે બાદર ૫. પૃથ્વીકાયને જ હોય. બીજા
જીવોને ન હોય. ૭. ઉદ્યોત નામકર્મનો ઉદય બાદર તિર્યંચોને હોય તેમજ ઉત્તર વૈક્રિયવાળા દેવ અને ઉત્તર
(આહારક-અને વૈક્રિય) શરીરવાળા મનુષ્યોને હોય. શેષ જીવોને ન હોય એટલે નારકી
અસંયમી મનુષ્ય તથા તેઉકાય-વાયુકાય અને સૂક્ષ્મજીવોને ઉદ્યોતનો ઉદય ન હોય. ૮. ઉચ્ચગોત્રનો ઉદય તિર્યંચ અને નારકીને ન હોય. ૯. નારકી અને અસંશીને નપુંસકવેદનો જ ઉદય હોય. બીજા વેદનો ઉદય ન હોય. ૧૦. દેવોને નપુંસકવેદનો ઉદય ન હોય. નીચ ગોત્રનો ઉદય ન હોય. ૧૧. પરાઘાત-ઉશ્વાસ અને સ્વરનામનો ઉદય લબ્ધિ પર્યાપ્તા (પર્યાપ્ત નામ.ના ઉદયવાળા)ને
શરીર પર્યાપ્તિ પછી હોય. ૧૨. આતપ અને ઉદ્યોતનો ઉદય ઉશ્વાસ અને સ્વર કુલીમ કર્મ પહેલાં અને પછી પણ થાય. ૧૩. લબ્ધિ અપર્યાપ્તા જીવોને પોતાનાં પહેલાં બે ઉદયસ્થાન જ હોય. ૧૪. તીર્થકર કેવલી સિવાય ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય.
ઉદયસ્થાને ભાંગા इक्क बिआलिक्कारस, तित्तीसा छस्सयाणि तित्तीसा । વીર રરરયાળ , હિiffiારીરૂ f In૨૨ II अउणत्तीसिक्कारस, सयाणिहिअ सत्तरपंचसट्ठीहिं ।
इक्किक्कगं च वीसा, दह्रदयंतेसु उदयविही ॥३०॥ ગાથાર્થ વીસ પ્રકૃતિથી આઠ પ્રકૃતિ સુધીના ઉદયસ્થાનોના ભાંગા અનુક્રમે ૧, ૪૨, ૧૧, ૩૩,
૬૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧ અને ૧ હોય છે. ર૯-૩૦
૫ ૬૬
Page #72
--------------------------------------------------------------------------
________________
ગતિ પ્રાયોગ્ય ૨૦ ૨૧ ૨૪
૫ ૧૧
-
૯
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય
000નામકર્મનાં ઉદયસ્થાનક
ઉદયસ્થાનકના ભાંગાનો કોઠો આ પ્રમાણે.
૨૫ ૨૬ ૨૭
૨૮
૭
૧૩
૬
૯
૨૮૯
૨૮૯
સામાન્ય તિર્યંચ
સામાન્ય મનુષ્ય
વૈક્રિય તિર્યંચ
વૈક્રિય મનુષ્ય
આહારક મનુષ્ય
કેવલી મનુષ્ય
નારક
.
૧
૧
૧
८
૧
૪૨
८
કુલ ઉદયભાંગા ૭૭૯૧ થાય
८
૧
८
૧
૧૧ ૩૩ ૬૦૦
૬
૧૨
૫૭૬ ૧૧૫૨
૫૭૬
૧૬
૯
ર
૭
૨૯
૧૬
૧
05
૩૦
૫૭૬ ૧૧૫૨
૧૬
2
૨
૧
૧૬
૧
૧૮
૧૨
૧૭૨૮ ૧૧૫૨
८
८
૧
૧
८
૧
૩૩ ૧૨૦૨ ૧૭૮૫ ૨૯૧૭ ૧૧૬૫ ૧ ૧=૭૭૯૧
८
૧
૩૧ ૯ ૮
૧
૧
८
૧ ૧ ૧
નામકર્મના સત્તાસ્થાન
तिदुनउई गुणनउई, अडसी छलसी असीइ गुणसीइ ।
अट्ठ य छप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥३१॥
કુલ
૪૨
૬૬
૪૯૦૬
૨૬૦૨
૫૬
૩૫
૭
८
૬૪
૫
ગાથાર્થ : ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ પ્રકૃતિના નામકર્મના સત્તાસ્થાનો જાણવા ॥૩૧॥
સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૩નું સત્તાસ્થાન હોય.
જિનનામ વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૨નું સત્તાસ્થાન હોય.
આહારક ચતુષ્ક વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૮૯નું સત્તાસ્થાન હોય. જિનનામ અને આહારક ચતુષ્ક વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૮૮નું સત્તાસ્થાન હોય. આ ચાર સત્તાસ્થાન પ્રથમ સત્તાચતુષ્ક કહેવાય છે.
૮૮ની સત્તાવાળો એકેન્દ્રિય દેવર્ધિક અથવા નરકદ્ધિકની ઉલના કરે ત્યારે ૮૬નું સત્તાસ્થાન.* ૮૬ સત્તાવાળો એકેન્દ્રિય જીવ વૈક્રિયષટ્કની ઉલના કરે ત્યારે ૮૦નું સત્તાસ્થાન. ૮૦ ની સત્તાવાળો તેઉ-વાઉ, મનુષ્યદ્દિકની ઉલના કરે ત્યારે ૭૮નું સત્તાસ્થાન. ૮૬-૮૦-૭૮ આ ત્રણ સત્તાસ્થાન અવસત્તાત્રિક કહેવાય છે. (જુઓ સપ્તતિકા ગા. ૨૯ ની મલયગિરિજી ટીકા)
Page #73
--------------------------------------------------------------------------
________________
દીર્થ સપ્તતિકા કર્મગ્રંથ લઈ
પ્રથમ સત્તાચતુષ્કવાળો ક્ષપક શ્રેણી ચડે ત્યારે નવમાં ગુણઠાણાના પહેલા ભાગે નામકર્મની ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે અનુક્રમે ૮૦, ૭૯, ૭૬, ૭૫ એ ચાર સત્તાસ્થાન થાય. (બીજું સત્તાચતુષ્ક) તે નવમા ગુણસ્થાનના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી હોય છે. ચૌદમાના દિચરમ સમયે ૭૧ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સામાન્ય કેવલીને ૮ નું સત્તાસ્થાન અને તીર્થકર કેવલી નું સત્તાસ્થાન હોય છે તે ચૌદમા ગુણસ્થાનના ચરમ સમયે હોય છે.
૮૦નું સત્તાસ્થાન બે વિવક્ષાએ આવે છે પણ સંખ્યા તરીકે એક જ છે માટે તેને બે વખત ન ગણતાં એક જ વખત ગયું છે. એટલે કુલ સત્તાસ્થાન ૧૨ થયા.
જો એકેન્દ્રિયપણું પામ્યા પછી ત્યાં અંતર્મુહૂર્ત કરતાં વધારે રહે તો પ્રથમ દેવદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થાય ત્યાર પછી બાકીનું દ્રિક અને વૈક્રિયચતુષ્કની ઉવલના થાય.
તેઉ-વાયુના ભવમાં અંતર્મુહૂર્ત કરતાં વધારે રહે તો મનુષ્યદ્ધિકની ઉદ્દલના શરૂ કરે. આહારક ચતુષ્કની ઉલના અવિરતિ કરે.
દરેક ઉદ્વલના કરતાં પલ્યોપમનો અસં. ભાગ કાળ થાય. આ ઉવલના અગુણફલ કહેવાય અને તે પલ્યોના અસંહભાગકાળે થાય. ૪ થી ઉપરના ગુણસ્થાનકમાં ગુણહન ઉદ્વલના હોય.
નામકર્મના સામાન્યની બંધ-ઉદય-સત્તાસ્થાન अठ्ठ य बारस बारस, बंधोदय संतपयडिठाणाणि ।
ओहेणाएसेण य, जत्थ जहासंभवे विभजे ॥३२।। ગાથાર્થ નામકર્મના બંધ, ઉદય અને સત્તાના સ્થાનો અનુક્રમે આઠ, બાર અને બાર છે. તે
સામાન્યથી અને વિશેષથી જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા વિકલ્પ કરવા. ૩રા નામકર્મના બંધસ્થાન આઠ, ઉદયસ્થાન બાર અને સત્તાસ્થાન બાર છે તે ઓધથી એટલે સામાન્યથી અને આદેશથી એટલે વિશેષથી એટલે કયા બંધસ્થાને કેટલી ઉદયમાં અને કેટલી સત્તામાં હોય તેનો હવે વિસ્તાર વિચારવાનો છે. અર્થાત્ વિસ્તારથી સંવેધ કરવાનો છે જે હવે આગળ કહેવામાં આવે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
નામકર્મનાં ઉદયસ્થાનકડી સામાન્યથી બંધ, ઉદય અને સત્તાનો સંવેધ नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छव्वीसे ।
अट्ठ चउरहवीसे, नव सगिगुणतीसतीसंमि ॥३३।। ગાથાર્થ: ત્રેવીસ, પચીસ અને છવ્વીસના બંધે નવ નવ ઉદયસ્થાન અને પાંચ પાંચ સત્તાસ્થાન
હોય છે. અઠાવીસના બંધે આઠ ઉદયસ્થાન અને ચાર સત્તાસ્થાન હોય છે. ઓગણત્રીસ અને ત્રીસના બંધ નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાન હોય છે. ૩
૨૩ના બંધનો સંવેધ ૨૩ નો બંધ
બંધ ભાંગા ૪ ઉદયસ્થાન :- નવ – ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન :- પાંચ – ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૨૩નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેથી તેના બંધક જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે (આહારક મનુષ્ય, કેવલી મનુષ્ય, દેવો અને નારકીન બાંધે) તેથી ૭૭૦૪ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકેન્દ્રિયના-૪૨, વિલેન્દ્રિયના-૬૬, સામાન્ય તિર્યંચના-૪૯૦૬, વૈશ્યિ તિર્યચના-૧૬, સામાન્ય મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોતવાળા ૩ ભાંગા ન ઘટે) એ પ્રમાણે કુલ ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. (વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ૩ આહારક મનુષ્યના ૭, કેવલી મનુષ્યના-૮, દેવના ૬૪ અને નારકીન-૫ એ પ્રમાણે કુલ ૮૭ ઉદય ભાંગાવાળા જીવો ૨૩નો બંધન કરે)
૨૩ ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાનાં કારણો -
જિનનામની સત્તાવાળો તિર્યંચ પ્રાયોગ્ય બંધ ન કરે તેથી અહીં ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે તેમજ ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ સત્તાસ્થાનો ક્ષપક શ્રેણીમાં અને કેવલી ભગવંતના છે. માટે એ સત્તાસ્થાનો પણ ન ઘટે કારણ કે તે સત્તાવાળા ક્ષેપક કે કેવલી એકે ૦ પ્રાયોગ્ય બંધ કરે નહીં.
૬૯
Page #75
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ૫
કુલ
સામાન્યથી સંવેધક
૨૩નો બંધ-બંધ ભાંગા-૪ ઉદય સ્થાન
ઉદયભાંગા ૭૭૦૪ કુલ સત્તાસ્થાન પાંચ ૨૧ એકે.ના-૫, વિલે.ના-૯, સા. તિર્યંચના-૯, સા. મ. નાક ૩૨ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એક.ના-૭, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮
૨૩ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ એકે.ના-૧૩, વિક્લ.ના-૯, સા. તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯ ૬૦ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૭ એકે.ના-૬, વૈક્રિય તિર્યંચના-૮, વૈકિય મનુષ્યના ૮
૨૨ - ૯૨,૮૮,૮૬,૮૦ ૨૮ વિક્લેના-૬, સામા. તિર્થના-૫૭૬,વૈતિના-૧૬, સામના-પ૭૬,વૈમ ના૮ ૧૧૮૨ - ૨૨,૮૮,૮૬,૮૦ ૨૮ વિક્લેના-૧૨, સા. વિ. ના ૧૧૫ર,વૈ. નિ.ના-૧૬, સા.મના-૫૭૬, વૈ મ.ના ૮ ૧૭૬૪ - ૯૨,૮૮,૮૬,૮૦ ૩૦ વિલેના-૧૮, સા. વિ. ના-૧૭૨૮,વૈ તિના-૮, સા. મ.ના-૧૧૫ર ૨૯૦૬ - ૯૨,૮૮,૮૬,૮૦ ૩૧ વિક્લ.ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧પર
૧૧૬૪ - ૯૨,૮૮,૮૬,૮૦
૭૭૦૪ કુલ નવ ઉદયસ્થાને ૪૦ સત્તાસ્થાન ઘટે
એકેન્દ્રિયના ૨૧ અને ૨૪ના ઉદયસ્થાનમાં ૫-૫ સત્તાસ્થાન સંભવે, કારણ તેઉવાયુમાંથી મનુષ્યદ્ધિકની ઉદ્ગલના કરી એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં જાય ત્યાં શરીર પર્યાપ્તિ પુરી ન કરે ત્યાં સુધી ૭૮ ની સત્તા પ્રાપ્ત થાય. ત્યારબાદ મનુ.દિક બાંધે, એકેન્દ્રિયના ૨૫ વિ. ઉદયસ્થાનમાં તેઉવાયુને સાધારણ અને યશનો ઉદય ન હોય તેથી.. (૧) બાદરપર્યાપ્ત-પ્રત્યેક અપયશ, (૨) સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપયશ એ બે ઉદયભાંગા જ તેઉ વાયુને ઘટે. ત્યાં પાંચ સત્તાસ્થાન હોય અને તે સિવાયના (પૃથ્વી-અપ-વનસ્પતિના) ઉદયભાંગે ૪૪ સત્તાસ્થાન હોય. ૨૭નો ઉદય આતપ અથવા ઉદ્યોત સહિત છે. તેનો ઉદય તેઉ-વાયુને ન હોય માટે ૨૭ના ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
વૈક્રિય વાયુકાયને વૈક્રિય શરીરનામ ઉદયમાં છે. તેથી વૈક્રિય ષક સત્તામાં પણ હોય જ માટે ૮૦નું સત્તાસ્થાન ન સંભવે અને વૈક્રિય ષક ઉવેલ્યા વિના મનુષ્યદ્ધિક ન ઉવેલે તેથી ૭૮નું પણ સત્તાસ્થાન ન સંભવે તેથી તેને દરેક ઉદયભાંગે ૯૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે.
*અહીં સામાન્યથી એટલે પ્રથમ સંક્ષેપમાં – પછી બધા બંધભાંગાનો ભેગો સંવેધ લખ્યો છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ઈદનામ કર્મનો સંવેધક
વિક્લેન્દ્રિયને ૨૧ અને ૨૬ના ઉદયસ્થાને ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચને ૨૧ અને ૨૬ ના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
પૃથ્વી-અપ-વન. વિક્લેન્દ્રિય અને તિર્યંચોને ૭૮ની સત્તા પ્રથમના બે ઉદયસ્થાન સુધી હોય. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી મનુષ્યદ્ધિક અવશ્ય બાંધે, તેથી પછીના ઉદય સ્થાનોમાં તેઓને ૭૮ની સત્તા ન હોય. ફક્ત તેઉ-વાયુને હોય.
સામાન્ય મનુષ્યને દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે, કારણ મનુષ્યને મનુષ્યદ્ધિક નિર્ચે સત્તામાં હોય છે.
*વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યને દરેક ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન હોય છે કારણ વૈક્રિય ષક સત્તામાં હોય છે તથા વૈક્રિય લબ્ધિ ફોરવતાં પં.તિર્યંચ-મનુષ્યને દેવદ્રિક અને નરકશ્વિક સત્તામાં હોય છે. તેથી ૮૬/૮૦ ૭૮ એ ત્રણ સત્તાસ્થાન ન ઘટે.
૨૩ના બંધે વિશેષથી ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન સંવેધ
ઉદયભાંગા
૨૧નો ઉદય એકેન્દ્રિયના વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના સામા. મનુષ્યના ૨૪નો ઉદય એકેન્દ્રિયના વૈક્રિય વાઉકાયના
૯ ઉદયભાંગા ૧૦ ૧
સત્તાસ્થાન (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૪) ૯૨,૮૮,૮૬,૮૦ સત્તાસ્થાન (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૩) ૯૨,૮૮,૮૬
*જો કે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય આ ૨૩નું બંધસ્થાનક બાંધે તેમ કહ્યું છે. પરંતુ કેટલાકના મત પ્રમાણે તેના ભાંગા ગણ્યા નથી. તેથી ૭૭૦૪ને બદલે ૩૬૧૬નો સંવેધ સમજવો. એટલે કે તેમના મતે વૈ. તિ. અને વૈ. મ. ૨૩નું બંધ સ્થાનક ન બાંધે. સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૪ની ટીકામાં
- ૭૧ )
Page #77
--------------------------------------------------------------------------
________________
local
૨
So hecho de la aralası safaia blocul ૨૫નો ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન તેઉ-વાયુ વિનાના એકે- ૪ - ૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉ-વાયુ સહિત એકેડ
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈક્રિય વાયુકાયના
૩ (૯૨,૮૮,૮૬). વૈકિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) ૨૬નો ઉદય - ઉદયભાંગા
સત્તાસ્થાન તેઉ-વાઉ રહિત એકે - ૧૦ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). તેઉવાઉ સહિત એકે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈક્રિય વાઉના
૩ (૯૨,૮૮,૮૬) સામા. તિર્યંચના
૨૮૯ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામાં. મનુષ્યના
૨૮૯ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન એકેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮). વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) : ૨૮નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકસેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય તિર્યંચના
૧૬
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના
૨ (૯૨, ૮૮). ૨૯નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાન્ય તિર્યંચના
૧૧૫ર
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) સામાન્ય મનુષ્યના
૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮). *કેટલાક આચાર્યોના મતે તિર્યંચોને સર્વ ઉદયસ્થાને ૭૮ની સત્તા કહી છે (જૂઓ સપ્તતિકાભાષ્ય ગા. ૧૭૯) એટલે મનુષ્યદ્ધિકની ઉવલના કરી આવેલાને તિર્યંચમાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી મનુષ્ય દ્દિક બાંધે.
૫૭૬*
૧૨
७२
Page #78
--------------------------------------------------------------------------
________________
Selle
loro
in safel ziduk
o
ઉદયભાંગા ૧૮
૧૭૨૮
૩૦નો ઉદય વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામા. મનુષ્યના ૩૧નો ઉદય વિક્લન્દ્રિયના સામા. તિર્યંચના
સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦), - ૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧ ૧૫૨
ઉદયભાંગા
૧ ૨
૧૧૫૨
એકે. ના ૨૫ના ઉદયના સાત ઉદયભાંગા છે. તે બધા એકેને ન ઘટે. પરંતુ નીચે મુજબ પૃથ્વીકાયાદિને ઘટે તેથી તેઉ. વાઉ. ને પણ સંભવે તેમાં પ સત્તાસ્થાન અને જે ભાંગા તેઉકાયવાઉકાયને ન ઘટે તે ભાંગામાં ૨૫ના ઉદયથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા પૃથ્વીકાયઆદિ ૩ને મનુષ્યદ્રિકનો બંધ થાય જ એટલે ૭૮ની સત્તા ન ઘટે. એકે, ના ૨૫ના ઉદયના સાત ભાંગામાંથી ૧ પૃથ્વી-અપ. માં ત્રણ ભાંગા ઘટે. (૧) પર્યા. સૂક્ષ્મ પ્રત્યેક અયશ (૨) પર્યા. બા. પ્રત્યેક અયશ (૩) પર્યા. બાદર પ્રત્યેક યશ ૨ વનસ્પતિકાયમાં પાંચ ભાંગા (૧) પર્યા. બા. પ્રત્યેક અયશ (૨) પર્યા. બા. પ્રત્યેક યશ (૩) પર્યા. સૂ. સાધા, અયશ (૪) પર્યા. બા. સાધા, યશ (૫) પર્યા. બા. સાધા, અયશ ૩ તેઉકાયમાં બે ભાંગા (૧) પર્યા. બા. પ્રત્યેક અયશ (૨) પર્યા સૂક્ષ્મ પ્રત્યેક અયશ ૪ વાયુકાયમાં ઉપરના બે તથા (૩) વૈ. વા. નો એક કુલ ત્રણ ભાંગા ઘટે
તેથી તેઉવાયુ. માં ન ઘટતા ૪ ભાંગામાં ૭૮ ની સત્તા ન હોય.
૨૫ના ઉદયસ્થાનની જેમ ૨૬ ઉદયે ઉચ્છવાસ સહિતના તેઉવાઉમાં ન ઘટતા ૪+૨ આતાવાળા અને ૪ ઉદ્યોતવાળા કુલ ૧૦ ભાંગે ૪ સત્તાસ્થાન અને તેઉ-વાઉ (વૈ. વા સિવાય) માં ઘટતા ૨ ભાંગામાં ૭૮ની સત્તા સહિત પાંચ સત્તાસ્થાન ઘટે.
૭૩
Page #79
--------------------------------------------------------------------------
________________
ઋ
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૭૮૭
%
૨૫ ના બંધનો સંવેધ ૨૫ નો બંધઃ બંધભાંગા ૨૫ (એકે. પ્રા. ૨૦, વિધે. પ્રા. ૩, અપર્યા, તિર્ય. પ્રા. ૧, અપર્યા. મ. પ્રા. ૧)
ઉદયસ્થાનઃ- નવ-૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ઉદયભાંગા:-૭૭૬૮ સત્તાસ્થાનઃ- પાંચ-૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૨૫ નો બંધ એકે. અપર્યા. વિકલે, અપર્યા. તિર્યંચ અને અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય છે. સામાન્યથી ૨૫ના બંધક જીવો એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવો છે. (આહારક મનુષ્ય, કેવલી મનુષ્ય અને નારક ૨૫નો બંધ ન કરે) તેથી ૭૭૬૮ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે ના ૪૨, વિકલ.ના ૬૬, સામ. તિર્યંચના-૪૯૦૬, વૈ. તિર્યંચના-૧૬, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈ. મનુ. ના-૩૨ (ઉદ્યોત વિનાના), દેવના-૬૪ એ પ્રમાણે કુલ ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. (વૈ. મનુ.ના ઉદ્યોતવાળા-૩, આહા., મનુ. ના-૭, કેવલી મનુષ્યના-૮ અને નારકીના-૫ એમ કુલ ૨૩ ઉદયભાંગા ન ઘટે) ૨૫ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાનાં કારણો પૂર્વની જેમ જાણવા.
દેવના દરેક ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાન હોય, કારણ દેવોને દેવદિક અને વૈક્રિય ષક સત્તામાં હોય જ. તેથી ૮૬/૮૦/૭૮ એ સત્તાસ્થાન ન ઘટે શેષ ઉદયભાંગે પૂર્વની જેમ સત્તાસ્થાન જાણવા. (ભવનપતિ વ્યંતર જ્યોતિષ ઈશાન સુધીના દેવો પણ બા. ૫. પૃથ્વી અપકાય અને વન પ્રા. ૨૫ અને એકે. પ્રા. ર૬નું બંધ સ્થાનક બાંધે.)
સામાન્યથી સંવેધ ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન
સ્થાન
૨૧ એકે. ના-૫, વિકલે. ના-૯,
સામા. તિર્ય.-૯, સામા. મનુ. ના ૯, દેવતા ૮૪૦ - ૫ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ - ૫ - ૮૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એક. ના-૭, વૈકિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮
૩૧ – ૫ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮
( ૭૪ -
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉદય
સ્થાન
૨૬ એકે.ના-૧૩, વિક્સે.ના-૯,
સા. તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯
૨૭ એકે.ના-૬, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતા-૮ ૨૮ વિક્લે. ના-૬, સામા. તિર્યં.ના-૫૭૬, વૈ. તિ.ના-૧૬, સા.મ.ના-૫૭૬, દેવના-૧૬
વૈ. મ. ના ૮,
૨૯ વિક્લે. ના-૧૨, સા. તિ. ના ૧૧૫૨, વૈ. તિ.ના-૧૬, સા.મ.ના-૫૭૬, વૈ. મ. ના ૮, દેવના-૧૬
૩૦ વિક્સે. ના-૧૮, સા. તિ. ના-૧૭૨૮, વૈ તિ.ના−૮, સા. મ.ના-૧૧૫૨, દેવના-૮ ૩૧ વિક્સે. ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫૨
કુલ
કુલ નવ ઉદયસ્થાન કુલ ૪૦ સત્તાસ્થાન થાય.
20 નામ કર્મનો સંવેધ
ઉદયભાંગા
કુલ
૨૧નો ઉદય
એકેન્દ્રિયના
વિક્લેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
દેવના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના
વૈક્રિય વાઉકાયના
૯
८
ઉદયભાંગા
૧૦
૧
૬૦૦ - ૫
૭૫
૩૦ - ૪
૧૧૯૮ - ૪
૧૦૮૦-૪
૨૯૧૪-૪ ૧૧૬૪-૪
૭૭૬૮
-
ww
-
સત્તાસ્થાન
વિસ્તારથી ૨૫ના બંધે ૨૫ બંધ ભાંગાનો મિક્ષ સંવેધ
ઉદયભાંગા
સત્તાસ્થાન
૫
૯
૯
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩ (૯૨,૮૮,૮૬)
Page #81
--------------------------------------------------------------------------
________________
collecte de la malası safzie dochodzie
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયભાંગા
૧૦
૨૫નો ઉદય પૃથ્વીકાયાદિના તેઉ-અવૈ. વાઉના વૈક્રિય વાયુકાયના વૈક્રિય તિર્યંચના વૈક્રિય મનુષ્યના દેવના ૨૬નો ઉદય પૃથ્વીકાયાદિના તેઉ. અવે. વાયુના વૈક્રિય વાયુકાયના વિકસેન્દ્રિયના સામા. તિર્યંચના સામા. મનુષ્યના ૨૭નો ઉદય એકેન્દ્રિયના વૈક્રિય તિર્યંચના વૈકિય મનુષ્યના દેવના ૨૮નો ઉદય વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામાં. મનુષ્યના વૈક્રિય મનુષ્યના દેવના
૨૮૯ ૨૮૯
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬) ૨ (૯૨, ૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮). સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮). ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮)
ઉદયભાંગા
ઉદયભાંગા
૫૭૬
૧૬
૫૭૬
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૯નો ઉદય
વિકલેન્દ્રિયના
સામાન્ય તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
૩૦નો ઉદય
વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
દેવના
૩૧નો ઉદય
વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના
નામ કર્મનો સંવેધા
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૧૬
૫૭૬
८
૧૬
ઉદયભાંગા
૧૮
૧૭૨૮
८
૧૧૫૨
८
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૭૭
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૫ ના બંધનો સંવેધ બધા બંધભાંગાની અપેક્ષાએ
ઓધથી મિક્ષ સંવેધ કહ્યો.
હવે ૨૫ના બંધનો જુદા જુદા બંધભાંગા આશ્રયી સંવેધ આ પ્રમાણે છે.
(૧) ૨૫ના બંધે ૧૬ બંધભાંગાનો સંવેધ
૨૫ ના બંધના ૨૫ બંધભાંગામાંથી એકેન્દ્રિયના ૨૦ ભાંગામાંના બાદર પર્યાપ્ત પ્રત્યેકવાળા ૮ ભાંગા વિના એકેન્દ્રિય પ્રા. ના ૧૨ ભાંગા, વિક્લેન્દ્રિયના ૩ ભાંગા અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય-૧ ભાંગો એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ જ જાણવો. કારણ તેના બંધક જીવો ૨૩ના બંધમાં જણાવ્યા તે જ છે.
૨૫નો બંધ
બંધભાંગા:-૧૬
ઉદયસ્થાનઃ-૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૭૦૪
Page #83
--------------------------------------------------------------------------
________________
che lo heel andlası safziel doctor
સત્તાસ્થાન - ૫- (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તેના બંધક દેવો ન હોય તેથી દરેક ઉદયભાંગે ૨૩ના બંધમાં જણાવ્યા મુજબ સત્તાસ્થાન જાણવા. (જૂઓ પા. ૭૧, ૭૨) (૨) ૨૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધ ભાંગાનો સંવેધ
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ સામાન્યથી ૨૫ના બંધક પૂર્વે મિક્ષમાં જણાવ્યા તે કરે છે. તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિગેરે સામાન્યથી પૂર્વે જણાવ્યા મુજબ જાણવું તેથી ૨૫નો બંધ
બંધભાંગા -૮ ઉદયસ્થાન -૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા- ૭૭૬૮ સત્તાસ્થાન - ૫- (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
આ સંવેધ એટલે બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ ૨૫ ના બંધ મિક્ષ સંવેધ મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૫, ૭૬)
આ રીતે બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ છે. પરંતુ વિશેષતા એટલી છે કે તેનો બંધ દેવો પણ કરે છે. તેથી દેવના ૬૪ ઉદયભાંગા અધિક કરતાં ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. મિક્ષ સંવેધ ૨૫ના બંધનો જણાવ્યો છે તે ૨૩ ના બંધ જેવો જ છે. ફક્ત દેવના ૬૪ ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન વિશેષ છે તેથી ૨૫ના બંધે મિક્ષ સંવેધની જેમ જ ર૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ કહ્યો.
(૩) ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધભાંગાનો સંવેધ ૨૫નો બંધ
બંધભાંગા - અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય-૧ ઉદયસ્થાનઃ-૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૦૧ સત્તાસ્થાન-૪- (૦૨,૮૮,૮૬,૮૦)
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધક એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો છે તેથી ૭૭૦૧ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે. ના ૩૯ (તેઉવાયુ મન. પ્રાયો. બંધ ન કરે તેમાં તેલ તથા સામાન્ય વાયુને ઘટતા ભાંગા તો પૃથ્વી-અપ-વનસ્પતિમાં પણ ઘટે છે એટલે એ બાદ કર્યા નહી પણ વૈક્રિય
૭૮
Page #84
--------------------------------------------------------------------------
________________
0000 નામ કર્મનો સંવેધ 500
વાયુકાયના ભાંગા જુદા છે. તેથી વૈક્રિય વાયુકાયના ૩ ભાંગા કાઢી નાખવા) એકે. ના. ૩૯, વિક્લેન્દ્રિયના-૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચનાં-૫૬, સામાન્ય મનુષ્યના૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોતવિનાના) એ પ્રમાણે કુલ ૭૭૦૧ ઉદયભાંગા થાય છે. (વૈ. વાઉ. ના–૩, વૈ. મનુ. ઉદ્યોતવાળા-૩, આહા. મનુ. ના-૭, કેવલી મનુષ્યના., ૮ દેવના૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૯૦ ઉદયભાંગા ન હોય)
અપ. મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોવાથી દરેકને અવશ્ય મનુષ્યદ્દિક બંધાય તેથી સત્તામાં હોય જ, માટે ૭૮નું સત્તાસ્થાન ન ઘટે તેથી વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય સિવાયના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે અને વૈ. તિ. અને વૈ. મ. ને પૂર્વની જેમ દરેક ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન જાણવા.
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૨૧નો ઉદય
એકેન્દ્રિયના
વિક્લેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના
૨૫નો ઉદય
પૃથ્વીકાયાદિના
તિર્યંચના
વૈક્રિય
વૈક્રિય મનુષ્યના
૨૬નો ઉદય
એકેન્દ્રિયના
વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
એકેન્દ્રિયના
ઉદયભાંગા
૫
૯
૯
ઉદયભાંગા
૧૦
ઉદયભાંગા
૬
८
८
ઉદયભાંગા
૧૨
૯
૨૮૯
૨૮૯
ઉદયભાંગા
૬
૭
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨, ૮૮) ૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
Page #85
--------------------------------------------------------------------------
________________
locale de andrası səfzia brochaberleri વૈક્રિય તિર્યંચના ૮ ૨ (૯૨,૮૮)
૨ (૯૨, ૮૮) ૨૮નો ઉદય ઉદયભાંગાસત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના
૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના
૨ (૯૨,૮૮). ૨૯નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૧૨
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાન્ય તિર્યંચના ૧૧૫ર
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) સામાન્ય મનુષ્યના પ૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિક્લેન્દ્રિયના
૧૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮). સામા. મનુષ્યના ૧૧૫ર
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧નો ઉદય
ઉદયભાંગા. સત્તાસ્થાન વિક્લેન્દ્રિયના
૧૨.
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના ૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૬ના બંધનો સંવેધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ના બંધે ૧૬ બંધ ભાંગાનો સંવેધઃ૨૬ નો બંધ
બંધભાંગાઃ-૧૬ ઉદયસ્થાન - ૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૭૬૮ સત્તાસ્થાનઃ - ૫- (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
Page #86
--------------------------------------------------------------------------
________________
.
૨૦૦૭નામ કર્મનો સંવેધો ૨૬નો બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે.
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ના બંધક જીવો સામાન્યથી ૨૫ના બંધક જણાવ્યા તે જ છે. તેથી ૨૬ના બંધમાં ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિગેરે ૨૫ના ઓધ બંધમાં કહ્યા તે પ્રમાણે જ છે.
તેથી ૨૬ના બંધનો સામાન્ય સંવેધ ૨૫ના બંધના સામાન્ય સંવેધ મુજબ જ જાણવો તેમજ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે વિશેષથી સંવેધ ૨૫ના બંધના મિક્ષ સંવેધની જેમ જ જાણવો. કારણ કે જીવો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ કરે છે તે જ જીવો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ ના બંધક છે. (જૂઓ પા. ૭૫-૭૬-૭૮)
આ બંધસ્થાનક એકે. વિક. તિર્યંચ, વૈ. તિ. સા. મનુષ્ય, વૈ. મનુષ્ય (ઉદ્યોત વિનાના) અને દેવો કરે છે તેથી ૨૫નો બંધ જે બા. ૫. એકે પ્રાયોગ્ય છે તે પ્રમાણે સંવેધ અને વિશેષ સંવેધ પણ તેજ પ્રમાણે સમજવો. જેથી અહીં ફરી લખેલ નથી.
૨૮ના બંધનો સંવેધ ૨૮નો બંધ
બંધભાંગા - ૯ ઉદયસ્થાનઃ - ૮-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૬૦૨ સત્તાસ્થાનઃ-૪- (૯૨,૮૯,૮૮,૮૬).
૨૮નો બંધ દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય એમ બે પ્રકારે છે. તેના બંધક જીવો પંચે. તિર્યંચો અને મનુષ્યો છે તેથી ૭૬૦૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
સામા. તિર્યંચના અને સામા. મનુષ્યના ઉદયભાંગામાથી ૨૧ અને ૨૬ના ઉદયના અપર્યાપ્ત નામવાળા ૨-૨ ભાંગા ન ઘટે, કારણ કે લબ્ધિ અપર્યાપ્તા જીવો દેવ પ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ ન કરે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪ વૈક્રિય તિર્યંચના ૫૬, સામા. મનુષ્યના૨૬૦૦, વૈક્રિય મનુષ્યના-૩૫ તથા આહારક મનુષ્યના-૭એ પ્રમાણે કુલ ૭૬૦૨ ઉદયભાંગા થાય છે. (એકે. ના-૪૨, વિધે. ના-૬૬, લબ્ધિ અપર્યા. તિર્યચ-મનુષ્યના-૪, કેવલી મનુષ્યના૮, દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૧૮૯ ઉદયભાંગા ન ઘટે,
(૮૧)
Page #87
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
૨૮ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાના કારણોઃ
૯૩ની સત્તામાં જિનનામ છે તે હોય ત્યારે સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ હોય જ તેથી ૯૩ની સત્તામાં ૨૯નું બંધસ્થાન ઘટે પણ ૨૮નું નહિં. તેથી ૨૮ના બંધમાં ૯૩ની સત્તા ન ઘટે તેમજ ૮૦નું સત્તાસ્થાન વૈક્રિય અષ્ટક રહિત છે. ૨૮નો બંધ તો દેવ અને નરક પ્રાયોગ્ય છે તેથી ત્યાં તો વૈક્રિય અષ્ટકની સત્તા અવશ્ય હોય માટે ૮૦નું સત્તાસ્થાન પણ ન ઘટે અને વૈક્રિય ષટ્કની ઉલના કર્યા પછી મનુ.દ્વિકની ઉલના કરે તેથી ૭૮નું સત્તાસ્થાન પણ ન ઘટે અને તે સિવાયના અહીં નહીં ઘટતા સત્તાસ્થાનો ક્ષપક શ્રેણી અને કેવલીના છે માટે તે સત્તાસ્થાનો પણ અહીં ન સંભવે.
(૧) નરક પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં ન થાય અને (૨) સંખ્યાત વર્ષના આયુ. મનુ. તિર્યંચ મિથ્યાદષ્ટિ અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ ન કરે પરંતુ યુગ કરે (૩) લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત સમકિતી તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ સંભવે છે. (૪) પર્યાપ્ત મિથ્યા. મનુષ્ય-તિર્યંચ નરક પ્રાયોગ્ય બંધ કરે. (૫) પર્યાપ્ત કે અપર્યાપ્તા સમ્યગદષ્ટિ મનુષ્ય તિર્યંચો દેવ પ્રાયોગ્ય બંધ કરે તેથી સા. તિર્યંચના અને સામાન્ય મનુષ્યના ૨૧/૨૬/૨૮/૨૯ના તથા ઉદ્યોતના ઉદયવાળા અપર્યાપ્તાવસ્થાના તિર્યંચના ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગે ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવે. ૮૬ વિગેરે સત્તાસ્થાન એકે.માંથી આવેલાને હોય તે ન ઘટે તથા ૩૦ અને ૩૧ના ઉદયસ્થાને જે પર્યાપ્તાના ભાંગા છે તેમાં સમકિતી અને મિથ્યાત્વી બન્ને હોય છે. કારણ મિથ્યાત્વી પર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય બંધ કરે છે.
તેથી કોઈ જીવ એકેન્દ્રિયમાંથી વૈક્રિય-અષ્ટકની ઉલના કરીને ૮૦ની સત્તાવાળો મનુષ્ય કે તિર્યંચમાં આવે ત્યારે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સ્વર સહિત ૩૦નો ઉદય હોય ત્યારે વૈક્રિય ચતુષ્ક, દેવદ્ધિક અથવા નરકદ્ધિક બાંધે છે એટલે ૩૦ અને ૩૧ના ઉદયમાં ૮૬નું સત્તાસ્થાન પણ સંભવે.
તેમજ કોઈ મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષાયો. સમ્યક્ત્વ પામી જિનનામ બાંધે ત્યારબાદ નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મિથ્યાત્વે આવે ત્યારે ત્યાં નરકપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે. ત્યારે ૮૯ની સત્તા હોય છે તેથી સામા. મનુષ્યના ૩૦ના ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન પણ સંભવે તેથી ૩૦ના ઉદયમાં ૯૨/૮૯/૮૮/૮૬ એ ૪ સત્તાસ્થાન અને ૩૧ ના ઉદયમાં ૯૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન હોય છે અને વૈક્રિય તિર્યંચ અને વૈ. મનુષ્યને ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ જાણવા તથા આહારક મનુષ્યને એક ૯૨ નું જ સત્તાસ્થાન ઘટે છે કારણ તેને આહારકની સત્તા અવશ્ય હોય છે.
૮૨
Page #88
--------------------------------------------------------------------------
________________
Sorocaba el cua saldzidukcielle
ઉદય
૦૨, ૮૮
સામાન્યથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન ૨૧ સામા. તિર્યંચના-૮, સામા. મનુષ્યના-૮, ૧૬ - ૨ - ૯૨, ૮૮ ૨૫ વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના-૮, આહારક મનુષ્યનો-૧
૧૭ - ૨ -
૯૨, ૮૮ ૨૬ સામા. તિર્યંચના-૨૮૮, સા. મ.-૨૮૮ ૫૭૬ - ૨ - ૨૭ વૈકિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના-૮, આહારક મનુ. નો-૧
૧૭ - ૨ - ૯૨, ૮૮ ૨૮ સામા. તિર્યંચના ૫૭૬, વૈ. લિ. ના ૧૬,
સા.મ.ના ૫૭૬, વૈ.મ.ના ૯, આહા. મ.ના. ૨ ૧૧૭૯ - ૨ - ૯૨, ૮૮ ૨૯ સામા. તિર્યંચના ૧૧૫૨, વૈ.નિ.ના ૧૬,
સા.મ.ના ૫૭૬, વૈ.મ.ના ૯, આહા. મ.ના ૨ ૧૭૫૫ – ૨ – ૯૨, ૮૮ ૩૦ સામા. તિર્યંચના ૧૭૨૮, વૈ. લિ. ના ૮,
સા.મ. ના ૧૧૫૨, વૈ.મ. ના ૧, આહા. મ.ના. ૧૨૮૯૦ -૪ -૯૨, ૮૯, ૮૮, ૮૬ ૩૧ સામા. તિર્યંચના ૧૧૫૧
૧૧૫ર – ૩ – ૯૨, ૮૮,
- કુલ
૭૬૦૨ આઠ ઉદયસ્થાને કુલ સત્તાસ્થાન ૧૯ થાય છે.
વિશેષથી ૨૮ ના બંધનો બંધ ભાગા – ૯નો મિક્ષ સંવેધ ૨૧નો ઉદયઉદયભાંગા સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામા. મનુષ્યના
૨ (૯૨, ૮૮). ૨૫ નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) •
૮૩.
Page #89
--------------------------------------------------------------------------
________________
W
ત્ર
સપ્તતિકા કર્મગ્રંથ
૫૭૬
૨૬નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨૮૮
૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના
૨૮૮
૨ (૯૨,૮૮) ૨૭નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈકિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૨૮નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૫૭૬
૨ (૯૨,૮૮) વૈક્રિય તિર્યંચના
૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૨૯નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામાન્ય તિર્યંચના
૧૧૫ર*
૨ (૯૨,૮૮) વૈકિય તિર્યંચના
૧૬
૨ (૯૨,૮૮) સામાન્ય મનુષ્યના - ૫૭૬
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮). આહારક મનુષ્યના ૩૦નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના (સ્વરવાળા) ૧૧૫ર*
૩ (૯૨,૮૮, ૮૬) સામા. તિર્યંચના (ઉદ્યોતવાળા) ૫૭૬
૨ (૯૨,૮૮) વૈકિય તિર્યંચના
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના
૧૧૫૨.
૪ (૯૨,૮૯, ૮૮,૮૬) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૩૧ નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામાં. તિર્યંચના
૧૧૫૨
૩ (૯૨, ૮૮, ૮૬). *જો જિન નામનો બંધ પ્રથમ સંઘ વાળાને માનીએ તો ભાંગા-૧૯૨ ૪૪ અને ૯૬૦ x ૨ સત્તાસ્થાન સમજવાં.
૧ (૯૨)
८४
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૦૦૨નામ કર્મનો સંવેધકહએ
૨૮ના બંધનો દેવ અને નરક પ્રાયોગ્ય જુદો સંવેધ -
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા:- ૮ ઉદયસ્થાન :- ૮ (૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા:- ૭૬૦૨ સત્તાસ્થાન :- ૩ (૯૨, ૮૮, ૮૬)
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધક પ્રથમ જણાવ્યા છે તેઓ છે તેથી ત્યાં જણાવ્યા મુજબ ૭૬૦૨ ઉદયભાંગા થાય છે. (જૂઓ પા. ૮૧)
દેવ પ્રાયો. ૨૮ નો બંધ લબ્ધિ. પર્યા. અને કરણ અપર્યાપ્તા સમ્યગદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય અને સમકિતી તેમજ મિથ્યાત્વી પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યો કરે છે.
સામાન્ય તિર્યંચના અને સામાન્ય મનુષ્યના ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનના પર્યાપ્તાવસ્થાના ઉદયભાંગે ૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે ૮૯ નું સત્તાસ્થાન નરક પ્રાયો. બંધમાં જ સંભવે તેથી અહીં નહીં ઘટે તેમજ શેષ ઉદયભાંગે પૂર્વે જણાવ્યા મુજબ સત્તાસ્થાન જાણવા. સંવેધ આ પ્રમાણે છે. ૨૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૫નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૨૬નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨૮૮
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૭નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨)
૨૮૮
૮૫.
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૭૬
school hele malası safzia Blockchain ૨૮નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
પ૭૬ -- ૨ (૯૨, ૮૮) વૈક્રિય તિર્યંચના
૧૬
- ૨ (૯૨, ૮૮) સામા. મનુષ્યના
પ૭૬
૪ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૨૯નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામાન્ય તિર્યંચના
૧૧૫ર
૨ (૯૨, ૮૮) વૈકિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામાન્ય મનુષ્યના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
- ૧ (૯૨) ૩૦નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના (સ્વરવાળા) ૧૧૫ર
૩ (૯૨, ૮૮, ૮૬) વૈકિય તિર્યંચના (ઉદ્યોતવાળા) ૫૭૬
૨ (૯૨, ૮૮) વૈક્રિય તિર્યચના
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૧૧૫ર
૩ (૯૨, ૮૮, ૮૬) વૈકિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૩૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૧૧૫ર
૩ (૯૨, ૮૮, ૮૬) સપ્તતિકાવૃત્તિ અને શૂર્ણિ પ્રમાણે અહીં તિર્યંચના ૪૯૦૪ ઉદયભાંગા બતાવ્યા છે અને તે પ્રમાણે સંવેધ લખ્યો છે. અહીં અપર્યાપ્ત અવસ્થામાં સમષ્ટિ તિર્યંચ-મનુષ્યો જ દેવ પ્રાયોગ્ય બંધ કરે. મિથ્યાદ્રષ્ટિ ન કરે (જૂઓ જૈન શ્રેયસ્કર મંડળ પ્રકાશિત ગુણ. સંધ)
અપ૦ મિથ્યાયુગમનુષ્ય તિર્યંચ દેવ પ્રા. બંધ કરે પરંતુ અપ૦ સંખ્યા, મિથ્યા મનુષ્ય તિર્યંચ દેવ પ્રાવ બંધ ન કરે.
Page #92
--------------------------------------------------------------------------
________________
200& નામ કર્મનો સંવેધ
Saks
સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૮ માં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપ. અવસ્થામાં સમ્યકત્વ કહ્યું નથી, પરંતુ યુગ તિર્યંચોને જ અપ. અવસ્થામાં સમ્યક્ત્વ કહ્યું છે. તેથી દેવ પ્રા. ૨૮ના બંધે સંખ્યાત વર્ષના તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાના ઉદય ભાંગા ઘટે નહી. એટલે અપ. યુગ. તિર્યંચના ૨૧ના ૮, ૨૬ના ૮, ૨૮ના ૧૬, ૨૯ ના ઉદયના ૩૨ અને ૩૦ના ઉદ્યોતવાળા ૧૬ એમ કુલ યુગ તિ. ના અપર્યાપ્ત અવસ્થાના ૮૦+સા. તિર્યંચના-૩૦૩૧ના ૨૩૦૪+વૈ. તિર્યંચના ૫૬, સા. મનુષ્યના ૨૬૦૦, વૈ.મ. ના ૩૫, આહા. મનુ. ૭ કુલ ૫૦૮૨ ઉદયભાંગા ઘટે, સંવેધ આ પ્રમાણે છે. (સભાગા. ૧૨૮ની ટીકા જોવી.) અપ. મિથ્યા. યુગ. તિર્યંચ અને મનુષ્ય પણ દેવ પ્રાયોગ્ય જ બંધ કરે.
દે.પ્રા. ૨૮ના બંધે ૫૦૮૨ ઉદયભાંગાનો સંવેધ
૨૧નો ઉદય યુ. તિર્યં.
સા.મા.
૨૫નો ઉદય વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૬નો ઉદય યુ. તિર્યંચના.
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૮નો ઉદય
યુ. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
ઉદયભાંગા
८
८
ઉદયભાંગા
८
८
૧
ઉદયભાંગા
८
૨૮૮
ઉદયભાંગા
८
८
૧
ઉદયભાંગા
૧૬
૧૬
૫૭૬
૨
૮૭
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
Page #93
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ ૭૭૨૭૭૨
- ૧૬
૨૯નો ઉદય
ઉદયભાંગા યુ. તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામાન્ય. મનુષ્યના
પ૭૬ વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૩૦નો ઉદય
ઉદયભાંગા યુ. તિર્યંચના(ઉદ્યોતવાળા) *૧૬ સામાન્ય તિર્યંચના (સ્વરવાળા) ૧૧૫ર વૈક્રિય તિર્યંચના સામા. મનુષ્યના
૧૧૫૨ વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૩૧નો ઉદય
ઉદયભાંગા સામા. તિર્યંચના
૧૧પર
સત્તાસ્થાન ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૧ (૯૨). સત્તાસ્થાન ૨ (૯૨,૮૮). ૩ (૯૨,૮૮,૮૬) ૨ (૯૨,૮૮). ૩ (૯૨,૮૮,૮૬) ૨ (૯૨,૮૮)
૧
સત્તાસ્થાન *૩ (૯૨, ૮૮, ૮૬)
કુલ
પC૮૨.
* પર્યાપ્ત યુગલિકના ૩૦ ના ઉદયના અને ૩૧ ના ઉદયના ના ભાગા સંખ્યાત વર્ષના ૫. તિર્યંચના ભાંગામાં અંતર્ગત થઈ જાય છે. તેથી જુદા ગણ્યા નથી.
* પંચસંગ્રહ ભા. ૨ ઉદીરણાકરણમાં ગા. ૧૫ તથા શિવશર્મસૂરિકૃત કમ્મપયડી ઉદીરણાકરણ ગા. ૧૪ માં યુગ. તિર્યંચોને શુભ વિહાયોગતિ અને સુસ્વરનો જ ઉદય ઉદીરણા કહ્યાં છે. તેથી તે વિવક્ષા કરીએ તો યુગ તિર્યંચના ૨૧ ઉદયના ૮, ૨૬ ના ૮, ૨૮ ના ૮, ૨૯ ના ૧૬, ૩૦ ના ઉઘોતવાળા ૮, એમ કુલ યુગ. તિ. પંચ.ના ૮૦ ના બદલે ૪૮ ભાંગા થાય તેમાં સા. વિ. ના ૨૩૦૪, વૈ. તિ. ૫૬, કુલ તિર્યંચના ૨૪૦૮ (૨૪૪૦ ના બદલે) તથા સા. મ. ૨૬૦૦, વૈ. મ. ૩૫, આ. મ. ૭, કુલ ૫૦૫૦ નો સંવેધ તે આ પ્રમાણે
દે. પ્રા. ૨૮ના બંધે ૫૦૫૦ ઉદયભાંગાનો સંવેધ ૨૯નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન યુ. તિ.
૨ (૯૨,૮૮) સા.મા.
૨ (૯૨,૮૮)
_૮૮
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૫નો ઉદય
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૬નો ઉદય યુ. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૮નો ઉદય યુ. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૯નો ઉદય યુ. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૩૦નો ઉદય યુ. તિર્યંચના
સામાન્ય તિર્યંચના (સ્વરવાળા) વૈક્રિય તિર્યંચના
નામ કર્મનો સંવેધ
ઉદયભાંગા
८
८
૧
ઉદયભાંગા
૮
૨૮૮
ઉદયભાંગા
८
૧
ઉદયભાંગા
८
૧૬
૫૭૬
૯
૨
ઉદયભાંગા
૧૬
૧૬
૫૭૬
૯
ઉદયભાંગા
: ૮
૧૧૫૨
८
૮૯
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨(૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૩ (૯૨, ૮૮, ૮૬)
૨ (૯૨, ૮૮)
Page #95
--------------------------------------------------------------------------
________________
clarede malası safzie brochures સામા. મનુષ્યના
૧૧૫ર
૩ (૯૨, ૮૮, ૮૬) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૩૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૧૧૫૨
૩ (૯૨, ૮૮, ૮૬) નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ ૧ બંધભાંગાનો સંવેધ નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા:- ૧ ઉદયસ્થાન :- ૬-(૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા :- ૩૫૪૪ સત્તાસ્થાન :- ૪-(૦૨, ૮૯, ૮૮, ૮૬)
નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્યો જ કરે છે. માટે તેના ૩૫૪૪ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
સામાન્ય તિર્યંચના ૩૦ના ઉદયના સ્વરવાળા ૧૧૫૨, ૩૧ના ઉદયના ૧૧૫૨ કુલ તિર્યંચના ૨૩૦૪ અને સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયભાંગા ૧૧૫ર નરક પ્રા. ૨૮ ના બંધે વૈ.તિ. અને વૈ. મનુ. ના ભાંગા સ્પષ્ટપણે ક્યાંય મળતા નથી. પરંતુ અપ. એકે. પ્રા. ૨૩નું બંધસ્થાનક બાંધે તો ન. પ્રા. ૨૮નું પણ બાંધે તેમ સમજી અહીં સંવેધ લખ્યો છે. વૈક્રિય તિર્યંચના-૫૬ અને વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોત વિનાના) એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા થાય છે.
સામાન્ય તિર્યંચના ૩૦ અને ૩૧ના ઉદયભાંગે ૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન તેમજ સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયભાંગે ૯૨/૮૯/૮૮/૮૬ એ ચાર સત્તાસ્થાન, વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાન વિ. પૂર્વે જણાવ્યા મુજબ જાણવા. (જૂઓ. પા. ૮૨) નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા-૧ ૨૫નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૭નો ઉદય " ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮)
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૬
WA004નામ કર્મનો સંવેધર્મ
૨૮નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈકિય તિર્યચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૯નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૩૦નો ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન સામાન્ય તિર્યંચના ૧૧૫૨
૩ (૯૨, ૮૮, ૮૬) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામા. મનુષ્યના ૧૧પર
૪ (૯૨, ૮૯, ૮૮, ૮૬) ૩૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. તિર્યંચના ૧૧૫ર ૩ (૯૨, ૮૮, ૮૬)
૨૯ ના બંધનો સંવેધ ર૯ નો બંધ
બંધમાંગ - ૯૮૨૪૮ ઉદયસ્થાન :- ૯-(૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા - ૭૭૮૩ સત્તાસ્થાન :- ૭-(૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮).
૨૯ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪, તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ મનુષ્ય પ્રાયોગ્ય :૪૬૦૮ અને દેવ પ્રાયો. ૮ એ પ્રમાણે કુલ ૯૨૪૮ બંધ ભાગો થાય છે.
ર૯ના બંધક એકે. વિકલે. તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક છે તેથી ૭૭૮૩ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે. ના ૪૨, વિકલે. ના ૬૬, સામા. તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના ૫૬ સામા. મનુષ્યના ૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૫, આહા. મનુષ્યના ૭ દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૮૩ ઉદયભાંગા થાય છે. (કેવલી મનુ.ના ૮ વિના)
સત્તાસ્થાન ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ ક્ષપકશ્રેણીના અને કેવલીના છે માટે અહીં સંભવે નહી, વળી ક્ષપકશ્રેણીનું ૮૦નું સત્તાસ્થાન પણ ન ઘટે. મનુષ્ય જિનનામ સહિત દેવ પ્રાયો. ૨૯ નો બંધ કરે માટે મનુષ્યના ઉદયભાંગે૯૩ અને ૮૯નું સત્તાસ્થાન સંભવે અને નારકીના ૫
૯૧
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૫૦બે સપ્તતિકા કર્મગ્રંથ લઈચ્છ ઉદયભાંગે ૯૨/૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે તેમાં ૯૨/૮૮ દેવની જેમ અને પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષયોપશમ સમકિત પામી પછી જિનનામ બાંધે તે મનુષ્ય નરકમાં જતી વખતે અંત. પૂર્વે મિથ્યાત્વ પામી જાય ત્યારે ૮૯ ની સત્તા સંભવે અને નરકમાં ગયા પછી પણ
જ્યાં સુધી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી અને પર્યાપ્ત થયા બાદ અંતર્મુહૂર્ત સુધી નારકના જીવને મનુષ્ય પ્રાયોગ્ય ર૯નો બંધ કરે, તે જીવ પર્યાપ્તો થયા બાદ અંતર્મુહૂર્ત પછી જ સમ્યકત્વી થાય છે. માટે નારકીના પાંચેય ઉદયસ્થાનમાં મિથ્યાત્વ ગુણઠાણે મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધ ૮૯ની સત્તા અધિક સંભવે. શેષ સત્તાસ્થાનો પૂર્વની જેમ ૨૫-૨૬ના બંધના સંવેધની જેમ સંભવે છે. માટે કુલ સાત સત્તાસ્થાનો સંભવે છે.
લબ્ધિ અપર્યાપ્તામાં ૯૩ અને ૮૯ની સત્તાવાળો જાય નહીં તેથી લબ્ધિ અપર્યાપ્ત મન.ના ઉદયભાંગે ૯૩/૮૯ સત્તાસ્થાન સંભવે નહીં અને જિનનામની સત્તાવાળો તિર્યંચમાં જાય નહીં તેથી તિર્યંચના ઉદયભાંગે પણ જિનનામની સત્તા ન ઘટે. વૈક્રિય મનુષ્યના ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન પણ સંભવે. આહા. મનુ. ના ઉદયભાંગે ૯૩નું જ સત્તાસ્થાન સંભવે કારણ તે દેવ પ્રાયો. ર૯નો બંધ જિનનામ સહિત કરે છે અને આહા. નો ઉદય છે. તેથી આહા. અવશ્ય સત્તામાં હોય છે. વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ઉદયભાંગે ૯૩/૮૯ એ બે જ સત્તાસ્થાન સંભવે કારણ જ્યારે ર૯નો બંધ દેવ પ્રાયોગ્ય જ કરે અને દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત જ છે માટે બીજા સત્તાસ્થાન ન સંભવે.
૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન ૨૧ એકે ના-૫, વિકલું ના-૯, સા. તિર્યંચના-૯,
સા.મ. ના, દેવના-૮, નારકીનો-૧ ૪૧ ૭ ૮૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ ૫
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એકે.ના-૭, વૈકિય તિર્યંચના-૮,
વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીનો-૧, આહા. મનુષ્યનો-૧ - ૩૩ ૭ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ એકે.ના-૧૩, વિકલે. ના-૯,
સા. તિર્યંચના-૨૮૯, સા.મ. ના-૨૮૯ ૬૦૦ ૭ ૮૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૨૭ એકે. ના-૬, વૈશ્યિ તિર્યચના-૮,
વૈકિય મનુષ્યના ૮ દેવના-અ, નારકીનો-૧, આહા. મનુષ્યનો-૧ ૩૨ ૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦
Page #98
--------------------------------------------------------------------------
________________
Savi
૨૮
૨૯
૩૦
૩૧
50% નામ કર્મનો સંવેધ
વિકલે.ના.-૬, સામા. તિર્યંચના-૫૭૬, વૈ.તિ.ના-૧૬, સા.મ.ના-૫૭૬, વૈ. મ. ના ૯, આહારક મનુ. ના-૨, દેવના ૧૬, નારકીનો-૧ વિકલે. ના-૧૨, સા.તિ.ના ૧૧૫૨, વૈ.તિ.ના-૧૬, સા.મ.ના-૫૭૬, વૈ.મ. ના ૯, આ.મ.ના.-૨, દેવના-૧૬, નારકીનો-૧ વિકલે. ના-૧૮, સા. તિ.ના-૧૭૨૮, વૈ.તિ.ના-૮, સા.મ.ના-૧૧૫૨ વૈક્રિય મનુ.નો-૧, આહા. મનુ.નો-૧, દેવના−૮ વિકલે.ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫૨
કુલ
કુલ નવ ઉદયસ્થાને ૫૪ સત્તાસ્થાન થાય છે.
૨૧નો ઉદય
એકેન્દ્રિયના વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
લબ્ધિ અપર્યા. મનુષ્યના
દેવના
નારકીના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના વૈક્રિય વાયુના
૧ ૪ ૬
૧ ૪ ૬
૧ x ૬
૧૨૦૨
2
૧૭૮૪
૯
८
૧
८
૧
ઉદયભાંગા
૧૦
૧
૨૯ના બંધનો મિક્ષ સંવેધ
વિસ્તારથી ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન
૫
૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦
૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૬ (*૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮)
૩ ૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩(૯૨,૮૮,૮૬)
*૯૩ નું સત્તાસ્થાન મતાન્તરે સંભવે અન્યથા નહીં કારણ કે દેવના અવિરતિના ભવમાં આહારકદ્ધિક ઉલના થઈ જાય એમ માનીયે તો ૯૩ની સત્તા ન હોય. અહીં મનુષ્યના ઉદય.
સ્થાનોમાં ૨૧
૧ x ૬
શેષભાંગા
૨૬
૨૮
૨૯
૨૯૧૬
૧૧૬૪ ૪
૭૭૮૩
૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૯૨,૮૮,૮૬,૮૦
**
૨૧
૨૬
૨૮
૨૯
- ૭ × ૪
૨૮૭૪૪ ૫૭૫ × ૪
૫૭૫ × ૪ જાણવાં
-
-
1
*અહીં અપ∞ અવસ્થામાં જિનનામનો બંધ તીર્થંકર ન હોય અને તેઓને એક-એક શુભ ભાંગા હોય
૯૩
Page #99
--------------------------------------------------------------------------
________________
csak moc
holde aralası sazie Boererate om
ઉદયભાંગા
ઉદયભાંગા
૨૫નો ઉદય પૃથ્વીકાયાદિના તેઉ, અવૈકિય વાયુના વૈક્રિય વાયુના વૈક્રિય તિર્યંચના વૈક્રિય મનુષ્યના આહા. મનુષ્યના દેવના નારકીના ૨૬નો ઉદય પૃથ્વીકાયાદિના તેઉ, અવૈક્રિય વાયુના વૈક્રિય વાઉના વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના સામાં. મનુષ્યના લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યના ૨૭નો ઉદય એકેન્દ્રિયના વૈક્રિય તિર્યંચના વૈક્રિય મનુષ્યના આહા. મનુષ્યના દેવના નારકીના ૨૮નો ઉદય વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના
સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬) ૨ (૯૨,૮૮) ૪ (૯૩, ૯૨, ૮૯,૮૮) ૧ (૯૩). ૨ (૯૨,૮૮) ૩ (૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ૪ (૯૨, ૮૮,૮૬,૮૦). સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૨,૮૮) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૧ (૯૩) ૨ (૯૨,૮૮) ૩ (૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૮૯ ૨૮૮
ઉદયભાંગા
ઉદયભાંગા
૫૭૬
– ૯૪ -
Page #100
--------------------------------------------------------------------------
________________
નામ કર્મનો સંવેધ
૨ (૯૨,૮૮) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૨ (૯૩,૮૯)
વૈક્રિય તિર્યંચના સામાં. મનુષ્યના
• ૫૭૬ વૈક્રિય મનુષ્યના વૈક્રિય મનુષ્યના (ઉદ્યોતવાળા) આહારક મનુષ્યના દેવના નારકના ૨૯નો ઉદય
ઉદયભાંગ વિકસેન્દ્રિયના
૧૨ સામાન્ય તિર્યંચના
૧૧૫૨ વૈક્રિય તિર્યંચના
૧૬ સામાન્ય મનુષ્યના
૫૭૬ વૈક્રિય મનુષ્યના વૈક્રિય મનુષ્યના (ઉધોતવાળા) આહા. મનુષ્યના દેવના નારકીના ૩૦નો ઉદય
ઉદયભાંગા વિકલેન્દ્રિયના
૧૮ સામા. તિર્યંચના
૧૭૨૮ વૈક્રિય તિર્યંચના સામા. મનુષ્યના
૧૧૫૨ વૈક્રિય મનુષ્યના આહા. મનુષ્યના દેવના ૩૧નો ઉદય
ઉદયભાંગા વિક્લન્દ્રિયના
૧૨ સામા. તિર્યંચના
૧૧૫૨
૨ (૯૨,૮૮) ૩ (૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૨ (૯૩,૮૯) ૧ (૯૩) ૨ (૯૨,૮૮) ૧ ૩ (૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦)* ૨ (૯૩,૮૯) ૧ (૯૩) ૨ (૯૨,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧
* જો પ્રથમ સંધયણવાળાને જિન નામ માનીએ તો મનુષ્યને ૩૦ ઉદયે ૧૯૨ x ૬ અને ૯૬૦x૪ = સત્તા જુઓ આવશ્યક ચૂર્ણિ
૯૫
-
-
Page #101
--------------------------------------------------------------------------
________________
એ ટä સપ્તતિકા કર્મગ્રંથ હીએ
૨૯ના બંધનો જુદા-જુદા બંધભાંગા ઉપર વિસ્તારથી સંવેધ :
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધનો સંવેધ (૨૪ બંધભાંગાનો) ઉદયસ્થાન -૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૮૪ સત્તાસ્થાન :- ૫-(૦૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધક ૨૩ના બંધમાં જણાવ્યા છે તેઓ જ છે. તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૩ના બંધ પ્રમાણે જ છે. તેથી વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૨૪ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ જાણવો. જુઓ. પા. ૭૧ થી ૭૩. ૫૦પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાન - ૫ -(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૫૦ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધક એકે. વિકલે. તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક છે તેથી ૭૭૭૩ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
એકે.ના-૪૨, વિકલે. ના. ૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચના-, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોત વિના) દેવના-૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય (વૈક્રિય મન.ના ઉદ્યોતવાળા-૩, આહા. મનુ. ના ૭ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા ન ઘટે)
સત્તાસ્થાન દરેક ઉદયભાંગે ૨૫ના બંધના મિક્ષ સંવેધમાં જણાવ્યા મુજબ જાણવા. ફક્ત નારકીના પાંચ ઉદયભાંગા ઉપર ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાગવા. (તે સિવાય સંવેધ ૨૫ના બંધના મિક્ષ સંવેધ પ્રમાણે જ છે. જુઓ પા. ૭૫ થી ૭૭)
તે આ પ્રમાણે સંવેધ થાય છે. ૨૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન એકેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિર્યંચના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
Page #102
--------------------------------------------------------------------------
________________
સામા. મનુષ્યના
દેવના
નારકીના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના
વૈક્રિય વાયુના
૨૫નો ઉદય
પૃથ્વીકાયાદિના તેઉ, અવૈક્રિય વાયુના
વૈક્રિય વાયુના
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
૨૬નો ઉદય
પૃથ્વીકાયાદિના
તેઉ, અવૈક્રિય વાયુના
વૈક્રિય વાયુના વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
એકેન્દ્રિયના
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
નામ કર્મનો સંવેધ
૯.
८
૧
ઉદયભાંગા
૧૦
૧
ઉદયભાંગા
૪
૨
૧
८
८
८
૧
ઉદયભાંગા
૧૦
ર
૧
૮
૨૮૯
૨૮૯
ઉદયભાંગા
૬
८
८
८
૧
૯૭
జపులోవేద
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩ (૯૨,૮૮,૮૬)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩ (૯૨,૮૮,૮૬)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩ (૯૨,૮૮,૮૬)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
Page #103
--------------------------------------------------------------------------
________________
Sako
૨૮નો ઉદય
વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
૨૯નો ઉદય
વિકલેન્દ્રિયના
સામાન્ય તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
૩૦નો ઉદયે
વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
દેવના
૩૧નો ઉદય વિકલેન્દ્રિયના
સામા. તિર્યંચના
20 સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
૬
૫૭૬
૧૬
૫૭૬
८
૧૬
૧
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૧૬
૫૭૬
८
૧૬
૧
ઉદયભાંગા
૧૮
૧૭૨૮
८
૧૧૫૨
८
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૯૮
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
Page #104
--------------------------------------------------------------------------
________________
800 800 નામ કર્મનો સંવેધ,000
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ (૪૬૦૮ બંધભાંગાનો) ઉદયસ્થાન :- ૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૦ સત્તાસ્થાન :- ૫-(૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૮ના બંધક એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે તેથી ૭૭૭૦ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે. ના ૩૯, વિકલે. ના ૬૬, પંચે. સામા. તિર્યંચના ૪૯૦૬, વૈ. તિર્યંચના ૫૬, સામા. મનુષ્યના-૨૬૦૨, વૈ. મનુષ્યના-૩૨, દેવના-૬૪, નારકીના-૫ એ પ્રમાણે કુલ ૭૭૭૦ ઉદયભાંગા થાય છે. (વૈ. વાઉના-૩, વૈ. મનુષ્યના ઉદ્યોતવાળા-૩, આહા-મનુ.ના૭, કેવલીના−૮, કુલ-૨૧ ઉદયભાંગા ન ઘટે)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધની જેમ સમજવો, પરંતુ વિશેષ દેવના ૬૪ ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન તેમજ નારકીના ૫ ઉદયભાંગે ૯૨૨૮૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન હોય (જુઓ પા.-૭૮,૭૯) સંવેધ આ પ્રમાણે
૨૧નો ઉદય એકેન્દ્રિયના વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના
સામા. મનુષ્યના દેવના
નારકીના
૨૪નો ઉદય
એકેન્દ્રિયના
૨૫નો ઉદય
પૃથ્વીકાયાદિના વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
ઉદયભાંગા
૫
૯
૯
અ -
८
ઉદયભાંગા
૧૦
ઉદયભાંગા
૬
८
८
૧
૯૯
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૪(૯૨,૮૮,૮૬,૮૦,) ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮) ૩(૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦,)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮) ૩(૯૨,૮૯,૮૮)
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૬નો ઉદય
પૃથ્વીકાયાદિના
વિકલેન્દ્રિયના
સામા.
તિર્યંચના
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
એકેન્દ્રિયના
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
૨૮નો ઉદય
વિકલેન્દ્રિયના સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
૨૯નો ઉદય
વિકલેન્દ્રિયના
સામાન્ય તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
નારકીના
સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
૧૨
૯
૨૮૯
૨૮૯
ઉદયભાંગા
૬
८
८
८
૧
ઉદયભાંગા
૬
૫૭૬
૧૬
૫૭૬
८
૧૬
૧
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૧૬
૫૭૬
८
૧૬
૧
૧૦૦
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૩ (૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
૩ (૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮) ૩(૯૨,૮૯,૮૮)
Page #106
--------------------------------------------------------------------------
________________
Wછીનામ કર્મનો સંવેધ છ
WS
૧૮
૮
૧ ૨
૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના
૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
- ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના
૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮). ૩૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાં. તિર્યંચના
૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૭ - (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૨૬૪૨ સત્તાસ્થાન - ૨- (૯૩,૮૯)
દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. માટે તેના બંધક મનુષ્યો સમદષ્ટિ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. તેથી મનુષ્યના ૨૬૪૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
સામા. મનુષ્યના-૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ. મનુ. ના ૩૫, આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૨૬૪૨ ઉદયભાંગા થાય છે.
દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે માટે આહા. ના-૭, ઉદયભાંગે ૯૩નું એક સત્તાસ્થાન અને શેષ ૨૬૩૫ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ ૧ (૯૩)
( ૧૦૧
Page #107
--------------------------------------------------------------------------
________________
ઋત્ર સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા ૨૮૮
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૧ (૯૩) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯)
ઉદયભાંગા પ૭૬
૨૬નો ઉદય સામાન્ય મનુષ્યના ૨૭નો ઉદય વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૨૮નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૨૯નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૩૦નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના
ઉદયભાંગા ૫૭૬
સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯) ૧ (૯૩) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯) ૧ (૯૩)
ઉદયભાંગા ૧૧૫૨
-
૧
અહીં દેવ પ્રા. ર૯ના બંધમાં સપ્તતિકા (ગા. ૧૨૯ની ટીકા) તથા મહેસાણાની છઠ્ઠા કર્મગ્રંથની ચોપડીમાં (પા. ૩૨૫) સા. મ. ના ૨૬૦૦ ભાંગા બતાવ્યા છે તે અપેક્ષાએ ઉપર પ્રમાણે સંવેધ લખ્યો છે પરંતુ તીર્થકર થવાના ભવમાં અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્યને સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. કારણ કે જીવ તે ભવમાં જ તીર્થકર થનાર છે માટે સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. તીર્થકર થનાર વિના બીજા કોઈ અપર્યાપ્ત મનુ. ને જિનનામનો બંધ હોય નહી માટે ૨૧/૨૬/૨૮ અને ૨૯ના ઉદયમાં એક એક જ ભાંગો ઘટે અને ત્રીસના ઉદયમાં ત્રણ ભવ પહેલાં જિનના બાંધનારને પ્રથમ સંઘયાણ હોય તે અપેક્ષાએ ૧૯૨ ભાંગા ઘટે. એમ કુલ સામાન્ય મનુષ્યના ૧૯૬ ઉદયભાંગા થાય. આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જિનનામ બાંધનાર ઉત્તમ (પ્રથમ) સંઘયણવાળા હોય તેમ કહ્યું છે.
જો ત્રાગ ભવ પર્વે છે એ સંઘયાગવાળાને જિનનામનો બંધ માનીએ તો ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫ર ગણવાથી સા.મ. ના કુલ ૧૧૫૬ ઉદયભાંગા હોય+૪૨ (૩પ વૈક્રિય.+૭ આહા . = કુલ ૧૧૯૮ ઉદય ભાંગા હોય.
૧૦૨
Page #108
--------------------------------------------------------------------------
________________
ઈદનામ કર્મનો સંવેધાઈટ
અહીં તીર્થકરના ભવનો ૩૦ના ઉદયનો એક ભાગો જુદો ગણ્યો નથી કારણ કે તે ૩૦ના ઉદયના (૧૧૫૨) ૧૯૬ ભાંગામાં અંતર્ગત થઈ જાય છે. વૈક્રિય મનુષ્યના ભાંગા ૩પ તથા આહારક મનુષ્યના ૭ એમ કુલ (૧૧૯૮) ૨૩૮ ભાંગા ઘટી શકે. કારણ કે જિનના બાંધ્યા પછી પૂર્વના ત્રીજા ભવે વૈક્રિયલબ્ધિ તથા આહારકલબ્ધિ પણ ફોરવે તે અપેક્ષાએ ઘટે. સંવેધ આ પ્રમાણે
તથા ત્રણ ભવ પૂર્વે જિનનામ બાંધનારને વૈ. લબ્ધિ કરનારને ચોથે ગુણ. સુભગ-આદેયયશ પ્રતિપક્ષ સહિત હોય માટે. ૨૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩). ૨૬નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૭નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૨૮નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. મનુષ્યના
૨ (૯૩,૮૯) વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૨૯નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્ય મનુષ્યના
૨ (૯૩,૮૯) વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામા. મનુષ્યના
૧૯૨ (૧૧૫૨) ૨ (૯૩,૮૯) વૈકિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ (૯૩)
- ૧૦૩
૧૦૩
Page #109
--------------------------------------------------------------------------
________________
5 સપ્તતિકા કર્મગ્રંથ
અહીં ૩૦ના ઉદયે છ સંસ્થાન × ૨ વિહાયોગતિ × ૨ સુભગ-દુર્ભાગ × ૨ સુસ્વર-દુસ્વર × ૨ નાદેય-અનાદેય × ૨ યશ-અયશના ૧૯૨ ભાંગા આ રીતે જાણવા.
૩૦ ના બંધનો સંવેધ
૩૦ નો બંધ
બંધભાંગા :- ૪૬૪૧
=
ઉદયસ્થાન :- ૯-(૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા સત્તાસ્થાન :- ૭-(૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮)
બંધભાંગા :વિકલે. પ્રા.-૨૪, પંચે. તિર્યંચ. પ્રા.-૪૬૦૮, સામા. મનુ. પ્રા.-૮, દેવ પ્રા.-૧ એ પ્રમાણે કુલ ૪૬૪૧ બંધભાંગા
:- ૭૭૭૬
૩૦ના બંધક એકે., વિકલે., તિર્યંચ., મનુષ્યો, દેવ અને નારકો છે. તેથી ૭૭૭૬ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયભાંગા
એકે. ના-૪૨, વિકલે. ના-૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬, વૈક્રિય તિર્યંચના-૫૬, સામાન્ય મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨, દેવના-૬૪, નારકીના૫, ઉદ્યોતવાળા વૈક્રિય મનુષ્યના ૩ ભાંગામાંથી ૩૮ના ઉદયનો ૧ ભાંગો અને આહા. મનુષ્યનો ૨૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગો એ પ્રમાણે કુલ વૈ. મનુ. ૩૩ અને આહા. મનુષ્યના કુલ ૨ ભાંગા જાણવા. કારણ કે આહા. મનુ. અને ઉદ્યોતવાળા વૈક્રિય મનુષ્ય ૩૦નો બંધ દેવ પ્રાયોગ્ય જ કરે છે. તે બંધ આહા.દ્વિક સહિત છે. આહા.દ્વિકનો બંધ સાતમા ગુણ.થી જ થાય છે અને સાતમા ગુણઠાણે લબ્ધિ ફોરવે નહિં પરંતુ લબ્ધિ ફોરવી સાતમા ગુણઠાણે આવે તો ત્યાં આહા. દ્વિકનો બંધ ઘટે તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જ ઉત્તર વૈક્રિય અને આહા. ના ભાંગા ઘટે માટે આહારકનો ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનનો ૧-૧ ભાંગો જાણવો, ઉદ્યોતવાળો વૈ. મ. નો ૩૦નો ૧ ભાગો છે. તેથી કુલ ૭૭૭૬ ઉદયભાંગા થાય છે. (ઉદ્યોતવાળા ૨૮, ૨૯ના વૈ. મનુ.ના ૨, આહા.ના-૫, કેવલીના-૮, કુલ ૧૫ ભાંગા ન ઘટે)
-
(મહેસાણાના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં ૩૦ના બંધમાં ૭૭૭૩ ઉદયભાંગા જણાવ્યા છે. ત્યાં ઉદ્યોતવાળા વૈક્રિય મનુ. ના. ૧ અને આહા. મનુ. ના ૨ ની વિવક્ષા કરી નથી કારણ વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રમત્તે ફોરવતા હોવાથી અપ્રમત્તે ૨૫ આદિ ઉદયસ્થાનના ઉદયભાંગા ન ઘટે પરંતુ લબ્ધિવાળાના પર્યાપ્તાવસ્થાના ૨૯ અને ૩૦ ના ઉદયના ઉદયભાંગાની (અપ્રમત્તનો કાળ અલ્પ હોવાથી) વિવક્ષા કરી નથી. એ પ્રમાણે ત્યાં જણાવેલ છે.)
૧૦૪
Page #110
--------------------------------------------------------------------------
________________
8000 850 નામ કર્મનો સંવેધ
Solve
અહીં વૈ. મ. ના ૩૨ ભાંગા જે કહ્યા છે, તે વિકલેન્દ્રિય અને પં. તિર્યંચ પ્રા. ૩૦ના બંધે સમજવા. દે. પ્રા. ૩૦ ના બંધે નહી.
સત્તાસ્થાન :- મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેથી ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન ઘટે અને શેષ ૫ સત્તાસ્થાન ૨૫-૨૬ ના બંધની જેમ સંભવે છે. એ પ્રમાણે ૩૦ ના બંધમાં કુલ ૭ સત્તાસ્થાન સંભવે છે બાકીના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણી અને કેવલીના છે. માટે અહીં સંભવે નહિ.
દેવો મનુષ્ય ગતિ પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામ સહિત કરે છે. માટે દેવના ઉદયભાંગે૯૩/૮૯ નું સત્તાસ્થાન અધિક સંભવે તેથી દેવના ઉદયભાંગે ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન નારકીને મનુષ્યગતિ પ્રા. ૩૦ના બંધે ૮૯ની સત્તા ઘટે અને શેષ ઉદયભાંગે સત્તાસ્થાનો ૨૫ના બંધની જેમ સંભવે છે. (જુઓ પા. ૭૫થી ૭૮)
૩૦ ના બંધનો સામન્યથી સંવેધ
ઉદયભાંગા
ઉદય
સ્થાન
૨૧ એકે. ના-૫, વિકલે. ના-૯, સા. તિર્યંચના-૯, સા.મ. ના ૯
દેવના-૮, નારકીનો-૧
કુલ
કુલ નવ ઉદયસ્થાને પર સત્તાસ્થાન થાય છે.
કુલ
૧૦૫
૪૧ - ૭ -
૧૧ - ૫ -
-6- &
૨૪ એકેન્દ્રિયના-૧૧
૨૫ એકે. ના-૭, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮ દેવના-૮, નારકીનો-૧
૨૬ એકના-૧૩, વિક્સેના-૯, સા તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯ ૬૦૦ - ૫ -
૨૭ એકે.ના-૬, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮
દેવના-૮, નારકીનો-૧
૨૮ વિક્લે.ના-૬, સામા. તિર્યંચના-૫૭૬, વૈતિ.ના-૧૬, સા.મ.ના.-૫૭૬ વૈ.મ.ના-૮, દેવના ૧૬, નારકીનો-૧
૨૯ વિક્સે.ના-૧૨, સા.તિ.ના ૧૧૫૨, વૈતિ.ના-૧૬, સા.મ.ના-૫૭૬
વૈ.મ.ના-૮, દેવના-૧૬, નારકીનો-૧, આહા. મનુનો.-૧ ૧૭૮૨ - ૬ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,
૩૦ વિક્સે.ના-૧૮, સા.તિ.ના-૧૭૨૮, વૈતિ.ના-૮, સા.મ.ના-૧૧૫૨
વૈક્રિય મનુ.નો-૧, આહા. મનુ.નો-૧, દેવના-૮
૩૧ વિકલે. ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫૨
સત્તાસ્થાન
૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૩૨ - ૭ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૩૧ - ૬ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,
૧૧૯૯ - ૬ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,
3666
૨૯૧૬ - ૬ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦, ૧૧૬૪ - ૪ -
૯૨,૮૮,૮૬,૮૦
Page #111
--------------------------------------------------------------------------
________________
દેવના
Allerheld andlası safzia Hoteles
૩૦ના બંધનો વિશેષથી મિક્ષ સંવેધ ૨૧ નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન એકેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિર્યંચના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુષ્યના
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૩,૯૨,૮૯,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૪નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાના એકેન્દ્રિયના
૧૦ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈક્રિય વાયુના
૩ (૯૨,૮૮,૮૬) ૨૫નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન પૃથ્વીકાયાદિના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉ, અવૈક્રિય વાયુના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈક્રિય વાયુના
૩ (૯૨,૮૮,૮૬) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) દેવના
૪ (૯૩,૯૨,૮૯,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૬નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન પૃથ્વીકાયાદિના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેલ, અલૈક્રિય વાયુના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈક્રિય વાયુના
૩ (૯૨,૮૮,૮૬) વિકલેન્દ્રિયના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિર્યંચના
૨૮૯ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામાં. મનુષ્યના
૨૮૯ ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
૧૦
-૧૦૬).
Page #112
--------------------------------------------------------------------------
________________
કીકનામ કર્મનો સંઘ
દેવના
૨૭નો ઉદય
ઉદયભાંગા એકેન્દ્રિયના વૈક્રિય તિર્યંચના વૈક્રિય મનુષ્યના દેવના નારકીના ૨૮નો ઉદય
ઉદયભાંગા વિકલેન્દ્રિયના સામા.તિર્યંચના
૫૭૬ વૈક્રિય તિર્યંચના
૧૬ સામા.મનુષ્યના
૫૭૬ વૈક્રિય મનુષ્યના
૧૬ નારકના
૧ ૨૯નો ઉદય
ઉદયભાંગા વિકલેન્દ્રિયના
૧૨ સામાન્ય તિર્યંચના
૧ ૧૫૨ વૈક્રિય તિર્યંચના
૧૬ સામાન્ય મનુષ્યના
૫૭૬ વૈક્રિય મનુષ્યના દેવના
૧૬ નારકીના આહારક મનુષ્યના (સ્વરવાળો) ૧ ૩૦નો ઉદય
ઉદયભાંગા વિકસેન્દ્રિયના
- ૧૮ સામા.તિર્યંચના
૧૭૨૮ વૈકિય તિર્યંચના
સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૩ (૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૩ (૯૨,૮૯,૮૮). સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) ૩ (૯૨,૮૯,૮૮). ૧ (૯૨) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮)
૧૦૭.
Page #113
--------------------------------------------------------------------------
________________
સામા.મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહા.મનુષ્યના દેવના
૩૧નો ઉદય
વિકલેન્દ્રિયના સામા.તિર્યંચના
20 સપ્તતિકા કર્મગ્રંથ
૧૧૫૨
૧
૧
८
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧ (૯૨)
૧ (૯૨)
૪ (૯૩,૯૨,૮૯,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૩૦ના બંધનો જુદા-જુદા બંધભાંગા ઉપર વિસ્તારથી સંવેધ
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૦૪ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ ના બંધક ૨૩ ના બંધમાં જણાવ્યા છે તેઓ જ છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૩ના બંધ પ્રમાણે જ છે. માટે સંવેધ ૨૩ ના બંધની જેમ જ જાણવો.
(જુઓ ૨૩ના બંધનો સંવેધ પાના નં. ૭૧ થી ૭૩)
૫૦ તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૩ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નો બંધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધક જેઓ છે. તેઓ કરે છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૯ના બંધની જેમ જ છે. તેથી સંવેધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધના બંધભાંગાનો સંવેધ સમજવો.
(જુઓ પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધનો સંવેધ પાના નં. ૯૬-૯૭) મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
૧૦૮
ઉદયસ્થાન :- ૬ - (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાન :- ૨ - (૯૩,૮૯)
Page #114
--------------------------------------------------------------------------
________________
દીકરીનામ કર્મનો સંઘર્ષ
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેના બંધક સમકિતી દેવ અને નારક છે. તેથી દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા છે.
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત સમ્યગ્દષ્ટિ દેવ અને નારક કરે છે. જિનનામ સહિત હોવાથી દેવના ૬૪ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૯નું સત્તાસ્થાન સંભવે છે. કારણ આહા.ક્રિક અને જિનનામ એ પ્રમાણે ઉભયની સત્તાવાળો જેમ મિથ્યાત્વે ન જાય તેમ નરકમાં પણ જતો નથી. તેથી નરકમાં ૯૩ની સત્તાન સંભવે. જસ્ટ તિર્થીગરાહારગાણિ જગવં સંતિ સોનેરઇસુનઉવવજ્જઈ (ચૂર્ણિ.).
સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવતાના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૭નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૮નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન દેવના
૧૬
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૯નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯). ૩૦નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯)
દેવતાના
૧૬
૧૦૦)
Page #115
--------------------------------------------------------------------------
________________
ઈએ.
સપ્તતિકા કર્મગ્રંથ દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૨ – (૨૯,૩૦) ઉદયભાંગા - ૧૪૮ સત્તાસ્થાન :- ૧ - (૯૨)
દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહારકદ્ધિક સહિત છે. તેથી તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામા, મનુષ્યના સર્વપર્યાપ્તાએ પર્યાપ્ત ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગા જ સંભવે અને તેના ૧૧૫ર ઉદયભાંગાને સ્થાને ૧૪૪ ઉદયભાંગા જ સંભવે. કારણ તેઓને દુર્લગ અનાદય-અપયશનો ઉદય હોતો નથી. તેથી ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ સ્વર x ૨ વિહાયોગતિ = ૧૪૪ ઉદયભાંગા તથા (પાના ૧૦૪ માં) પૂર્વે જણાવ્યા મુજબ ઉદ્યોત વિનાના અને ઉદ્યોતવાળા વૈકિય મનુષ્ય અને આહારક મનુષ્યના ૨૯ અને ૩૦ના ઉદય
સ્થાનના ૧-૧ ઉદયભાંગા સંભવે છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૪રની ટીકા) તેથી તેઓના કુલ ૪ માટે ૧૪૪-૪ = ૧૪૮ કુલ ઉદયભાંગા સંભવે. સાતમા ગણ. માં વૈક્રિય અને આહારક લબ્ધિ ફોરવે નહિ પરંતુ છઠ્ઠા ગુણ. માં ઉત્તર શરીર બનાવી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જ આ ગુણ. ને પામે તેથી ઉત્તર શરીર બનાવ્યા પછીના ૨૯, ૩૦ ના ઉદયના બન્નેના એકએક ભાંગા હોય.
સત્તાસ્થાન :- અહીં દરેક ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે કારણ ૩૦નો બંધ આહારદ્ધિક સહિત છે અને જિનનામ વિનાનો છે.
સંવેધ આ પ્રમાણે ૨૯નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યને સ્વરવાળો
૧ (૯૨) આહારક મનુષ્યના” (ઉદ્યોત વિનાના)
૧ (૯૨) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાને સામાન્ય મનુષ્યના
૧ (૯૨) વિક્રિય મનુષ્યના
૧ (૯૨) આહારક મનુષ્યના
૧ (૨)
૧૪૪
૧૧૦.
Page #116
--------------------------------------------------------------------------
________________
ટીકનામ કર્મનો સંવેધો
.
एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतंमि ।
उवरयबंधे दस, दस, वेअगसंतंति ठाणाणि॥३४॥ ગાથાર્થ : એકત્રીસના બંધને વિષે એક ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. એકના બંધને
વિષે એક ઉદયસ્થાન અને આઠ સત્તાસ્થાન હોય છે. બંધનો ઉપરમ થયે છતે ઉદયને વિષે દસ અને સત્તાને વિષે દસ સ્થાન હોય છે. ૩૪
૩૧નો બંધ ૩૧નો બંધ આહાદ્ધિક અને જિનનામ સહિત છે અને ૩૧નું બંધસ્થાન દેવ પ્રાયોગ્ય છે. તેથી અપ્રમત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ ૩૧નો બંધ કરે છે. અહીં ગાથામાં તેઓને એક ઉદયસ્થાન જણાવ્યું છે. ત્યાં વૈક્રિય અને આહારક શરીરની વિવક્ષા નથી. માટે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોનું એક ૩૦ નું જ ઉદયસ્થાન જણાવ્યું છે. (જુઓ મલયગિરિજી ટીંક ગા. ૩૨)
પરંતુ પૂર્વે ૩૦ના બંધમાં જણાવ્યા મુજબ વૈક્રિય મનુષ્યના અનુક્રમે સ્વરવાળા અને ઉદ્યોતવાળા ર૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગો અને આહા. મનુષ્યના ૨૯ અને ૩૦ ના ઉદયના ૧-૧ ભાંગાની વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧૪૮ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૪૮)
૩૦ના ઉદયવાળા સામાન્ય મનુષ્યને સંઘયણ, સંસ્થાન, વિહાયોગતિ અને સ્વર એ ૪ વિકલ્પવાળી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
તેથી સંઘયાણ ૬ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગાવૈ. મનુ. ના ૨ + આહા. મનુ. ના ૨ = ૧૪૮ કુલ ઉદયભાંગા
૩૧નો બંધનો સંવેધ દેવ પ્રાયોગ્ય ૩૧ નો બંધ
બંધમાંગ - ૧ ઉદયસ્થાન :- ૨ – (૨૯,૩૦)
ઉદયભાંગા – ૧૪૮ સત્તાસ્થાન :- ૧ – (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧નો બંધ આહા. દ્વિક અને જિનનામ સહિત છે. તેથી દરેક ઉદયભાંગે એક ૯૩નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાગ
( ૧૧૧
Page #117
--------------------------------------------------------------------------
________________
09 સપ્તતિકા કર્મગ્રંથ ઈ
.
૨૯નો ઉદય
ઉદયભાંગાસત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના સ્વરવાળો (ઉદ્યોત વિનાનો) ૧ ૧ (૯૩). આહારક મનુષ્યના”
- ૧
૧ (૯૩) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્ય મનુષ્યના
- ૧૪ *(૨૪) ૧ (૯૩) વૈક્રિય મનુષ્યના
૧ (૯૩) આહારક મનુષ્યના
૧ ૧ (૯૩) * જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૨૪ ભાંગા જ હોય.
૧નો બંધ
અપ્રાયોગ્ય ૧ નો બંધ, બંધભાંગા - ૧ ઉદયસ્થાન :- ૧ – (૩૦) ઉદયભાંગા - ૭ર સત્તાસ્થાન - ૮ - (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૧નો બંધ અપ્રાયોગ્ય એટલે કોઈપણ ગતિ પ્રાયોગ્ય નથી. તેના બંધક આઠમાં ગુણસ્થાનના ૭મા ભાગથી ૧૦માં ગુણસ્થાન સુધીના મનુષ્યો હોય છે. તેથી ૧નો બંધ ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણીમાં જ સંભવે છે. માટે ઉદયસ્થાન એક મનુષ્યનું ૩૦નું જ સંભવે અને ઉના બંધક જીવો પહેલા ત્રણ સંઘયાણમાં જ વર્તતા હોય છે. તેથી ૩ સંઘયાણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા કુલ થાય. ઉપશામકને ૯૩/૯૨૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે તથા ક્ષેપકને પૂર્વના ચાર તથા ૮૦/૦૯/૭૬/૭૫ એમ આઠ સત્તાસ્થાન સંભવે છે. તેથી કુલ ૮ સત્તાસ્થાન ૧ના બંધમાં ઘટે.
પહેલા ત્રણ સંઘયણમાંથી બીજુ અને ત્રીજું સંઘયણ ઉપશમશ્રેણીમાં જ હોય છે. તેથી ૨ સંઘયાણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૪૮ ઉદયભાંગે ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન જ સંભવે.
પરંતુ જો પ્રથમ સંઘયાણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ તો ઉપશામકને પણ ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૨/૮૮ એમ બે સત્તાસ્થાન ઘટે.
બાકી રહેલા પહેલા સંઘયાણના ૨૪ ભાંગામાંથી ૨૩ અને ૧ એમ ભાંગા છૂટા પાડવા,
(૧૧૨E
Page #118
--------------------------------------------------------------------------
________________
ઈ નામ કર્મનો સંવેધ૭૭મી » કારણ કે તીર્થકર નામકર્મવાળા જીવને બધી જ શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. અર્થાત્ પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ, વિહાયોગતિ સુસ્વર આવો એક ભાંગો તીર્થકરને ઘટે. વળી, સામાન્ય કેવલી પણ કોઈક આવા પુણ્યના ઉદયવાળા હોય તો તેને પણ આ ભાંગો ઘટે. માટે બધી જ શુભ પ્રકૃતિનો ૧ ભાગો જુદો ગણવો. હવે બાકી રહેલા ૨૩ ભાંગામાં કોઈને કોઈ ૧ પ્રકૃતિનો તફાવત છે. અર્થાત્ કોઈ ને કોઈ એક પ્રકૃતિ અશુભ છે જ. માટે આ ભાંગા સા. કેવલી તેમજ પહેલા સંઘયણવાળા આત્માને ઉપશમશ્રેણી ચડે તેને ઘટે.
આ ૨૩ ભાંગે ૬ સત્તાસ્થાન - ૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫ અને ૧ ભાંગે ૮ સત્તાસ્થાન - ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ તેની વિવક્ષા આ પ્રમાણે :
પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ બાંધીને કોઈ જીવ ઉપશમ શ્રેણી ચડે તો તેને ૯૩ કે ૮૯ની સત્તા ઘટે અને જિન નામ બાંધ્યા વિના સામાન્ય કોઈપણ જીવ ઉપશમ શ્રેણી ચડે તેને ૯૨ કે ૮૮ ની સત્તા ઘટે તેમજ કોઈ જીવ કૃપશ્રેણી ચડે તેને ૭૮ કે ૭૫ ની સત્તા પણ ૯મા ગુણ. થી ઘટે તેથી...
૨૩ ભાંગે – ૬ સત્તાસ્થાન
એવી જ રીતે, તીર્થંકરનો આત્મા ક્ષપકશ્રેણી ચડે ત્યારે તેને ૮ મા ગુણ થી ૯ માના પહેલા ભાગ સુધી ૯૩ કે ૮૯ની સત્તા, પછી ૮૦કે ૭૬ની અને સર્વ શુભ પ્રકૃતિ ધરાવનાર કોઈ જીવ ક્ષપકશ્રેણી ચડે ત્યારે ૮ મા ગુણ. થી ૯ માના પહેલા ભાગ સુધી ૯૨ કે ૮૮ની સત્તા અને પછી ૭૮ કે ૭૫ની સત્તા તેથી
૧ ભાંગે - ૮ સત્તાસ્થાન
૧ના બંધનો વિસ્તારથી સંવેધ આ પ્રમાણે ૩૦ નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન રજા અને ૩જા સંઘયણના ૪૮ ૪ (૯૩,૯૨,૮૯,૮૮) મતાન્તરે
૪૮ ૨ (૯૨,૮૮) પ્રથમ સંઘયાણના
૨૩ ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) પ્રથમ સંઘયણના (સર્વશુભવાળા) ૧ ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૧૧૩
Page #119
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
૧ નામકર્મનો બંધ ૧૦ ગુણ. સુધી છે તેથી આગળના ગુણઠાણે અબંધકપણુ છે તે
અબંધકનો સંવેધ નામકર્મના અબંધે ગુણસ્થાન ૧૧,૧૨,૧૩,૧૪ સંભવે છે. ઉદયસ્થાન :- ૧૦ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા - ૧૧૦ સત્તાસ્થાન :- ૧૦ - (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
જીવ ૧૧માં ગુણઠાણાથી જ નામકર્મનો અબંધક થાય છે. તેથી ૧ના બંધમાં જણાવ્યા મુજબ અબંધકમાં મનુષ્યના ૩૦ ના ઉદયના ૭૨ ભાંગા તથા કેવલીના જે ૬૨ ભાંગા છે. તેમાંથી ૩૦ના ઉદયના સામાન્ય કેવલીના ૨૪ ઉદયભાંગા પૂર્વના ૭૨ ઉદયભાંગામાં આવી ગયેલ હોવાથી તેને અલગ ન ગણતાં ૬૨ માંથી ૨૪ ઓછા કરતાં કેવલીના ભાંગા-૩૮ એ પ્રમાણે કુલ ૭૨+૩૮ = ૧૧૦ ઉદયભાંગા થાય છે.
જ્યાં જ્યાં સામાન્ય કેવલીના ઉદયભાંગા હોય ત્યાં ત્યાં ૭૯/૭૫ ની સત્તા અને તીર્થકર ભગવાનના ઉદયભાંગા હોય ત્યાં ૮૦/૭૬ ની સત્તા. સામા. મનુષ્યના ૩૦ ના ઉદયના ૭૨ ભાંગામાં ૧ના બંધની જેમ બીજા અને ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે ૯૩ આદિ ચાર સત્તાસ્થાન મતાન્તરે બે અને પહેલા સંઘયણના સર્વ શુભ પ્રકૃતિવાળા એક ભાંગે ૯૩ વિ. આઠ અને પહેલા સંઘયણના શેષ ૨૩ ભાંગે છે સત્તાસ્થાન છે. તથા ચૌદમાં ગુણઠાણે ૯ ના ઉદયે તીર્થકર ભગવંતને દ્વિચરમ સમય પર્યત ૮૦/૭૬ અને ચરમ સમયે ૯નું એ પ્રમાણે ના ઉદયે ત્રણ અને ૧૪મા ગુણઠાણે ૮ના ઉદયે સામાન્ય કેવલીને કિચરમ સમય પર્યત ૭૯/૭૫ અને ચરમ સમયે અને એ પ્રમાણે ૮ના ઉદયે ત્રણ સત્તાસ્થાનો સંભવે છે. અબંધકનો ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનનો સંવેધ
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૦ના ઉદય સામાન્ય કેવલીના
૨ (૩૯, ૭૫) ૨૧ના ઉદયે તીર્થકર કેવલીના
૨ (૮૦,૭૬) ૨૬ના ઉદયે સામાન્ય કેવલીના
૨ (૩૯,૭૫) ૨૭ના ઉદયે તીર્થકર કેવલીના
૧ ૨ (૮૦,૭૬) ૨૮ના ઉદયે સામાન્ય કેવલીના
૧૨ ૨ (૯,૭૫) ર૯ના ઉદય સામાન્ય કેવલીના
૧૨ ૨ (૯,૭૫) (૧૧૪ -
૧૧૪
Page #120
--------------------------------------------------------------------------
________________
હતનામ કર્મનો સંવેધ
૨(૮૦,૭૬) *
ર૯ના ઉદયે તીર્થકર કેવલીના
ما م
૩૦ના ઉદયે રજા અને ૩જા સંઘયણના ૩૦ના ઉદયે પ્રથમ સંઘ.નો સર્વશુભવાળો ૩૦ના ઉદયે પ્રથમ સંઘયાણના શેષ ૩૦ના ઉદયે સ્વર નિરોધવાળો તીર્થ. કેવલીનો
૪ (૯૩,૯૨,૮૯,૮૮) (મતાં-૯૨,૮૮) ૮ (૯૩,૯૨,૮૯, ૮૮,૮૦,૭૯,૭૬,૭૫) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૩૯,૭૫) ૨ (૮૦,૭૬)
૩૧ના ઉદયે તીર્થકર કેવલીના
૨ (૮૦,૭૬) ૯ના ઉદયે તીર્થકર કેવલીના
(૩(૮૦,૭૬,૯) ૯ના ઉદયે સામાન્ય કેવલીના
૧ ૩(૩૯,૭૫,૮) આ પ્રમાણે અબંધકનો સંવેધ જાણવો. આ પ્રમાણે આઠેય કર્મને વિશે સામાન્યથી સંવેધ સમજવો.
तिविगप्प पगइठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु ।
भंगा पउंजियव्वा, जत्थ जहा संभवो भवइ ॥३५॥ ગાથાર્થ : બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પના પ્રકૃતિ સ્થાનોએ કરી જીવ સંજ્ઞાવાળા અને
ગુણસંજ્ઞાવાળા સ્થાનોને વિષે જ્યાં જેટલાનો સંભવ હોય ત્યાં તેટલા ભાંગા જોડવા. જે પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિના સ્થાન અને તેના સંવેધ ભાંગા કહ્યા. તે જ પ્રમાણે ૧૪ જીવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને વિષે બંધ, ઉદય અને સત્તાના જ્યાં જેટલા ભાંગા સંભવે ત્યાં તેટલા ભાંગા જોડવા. (ઘટાવવા.)
સામાન્ય (ધ) સંવેધ સમાપ્ત
૧૧૫
Page #121
--------------------------------------------------------------------------
________________
& સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૫ જીવસ્થાનકને વિશે જ્ઞાનાવરણીય અને
અંતરાયકર્મના ભાંગા - तेरससु जीव संरवेवणसु नाणंतराय-तिविगप्पो।
इक्कम्मि तिदुविगप्पो, करणं पइ इत्थ अविगप्पो ॥३६॥ ગાથાર્થ તેર જીવભેદને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો ત્રણ વિલ્પવાળો એક ભાગો,
અને એક પર્યાપ્તાસંગ્લી જીવભેદને વિષે-ત્રણ અને બે વિકલ્પવાળા ભાંગા અને
દ્રવ્યમનવાળાને આશ્રયીને કેવલીને અહીં વિકલ્પનો અભાવ છે. ૩૬ ચૌદ જીવસ્થાનને આશ્રયી જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મના ભાંગા જણાવે છે. પ્રથમ તેર જીવભેદને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો બંધ, ઉદય અને સત્તા એ ત્રણ વિકલ્પવાળો ભાંગો હોય છે અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે ત્રણ વિલ્પવાળો અને બે વિકલ્પવાળો એ પ્રમાણે ૨ ભાંગા હોય છે તેમજ દ્રવ્યમનને, આશ્રયીને અને પૂર્વના મનને આશ્રયીને સયોગી કેવલી અને અયોગી ભવસ્થ કેવલીને સંજ્ઞીને વિષે ગણીએ તો જ્ઞાનાવરણીય અને અંતરાયનો અવિકલ્પ છે. એટલે કે બંધ, ઉદય અને સત્તામાંથી એક પણ વિલ્પ ન હોય.
અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧૧ મા અને ૧૨ મા ગુણઠાણે સંભવે છે. તેથી તેના વિના તેર જીવભેદને વિષે ત્રણ વિલ્પવાળો એક ભાંગો જ સંભવે. તેઓને એ ગુણસ્થાનનો અભાવ છે અને સંજ્ઞી પર્યાપ્તાને સર્વે ગુણઠાણા સંભવે માટે વિકલ્પો પણ બધા સંભવે છે.
૧૩ જીવભેદમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ કર્મ જીવભેદ બંધ ઉદય સત્તા વિકલ્પ જ્ઞાનાવરણીય - (૧૩) (૧) ૫ ૫ ૫ (૧)
- સંજ્ઞી પર્યાપ્તામાં બે સંવેધભાંગા જ્ઞાનાવરણીય –
૧) ૫ ૫ ૫
(૨) ૦ ૫ ૫ અંતરાય ૧ થી ૧૩ જીવભેદ (૧) ૫ ૫ સંશી પર્યાપ્યો (૧) ૫ ૫
(૨) ૦ ૫ ૫
(૧૧)
Page #122
--------------------------------------------------------------------------
________________
બૈજીવસ્થાનકને વિષેજ્ઞાના. અંત.નો સંવેધ
.
જીવસ્થાને દર્શનાવરણીયના ભાંગા तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिक्कारा।
વેળ- ય-, વિમM મોહં પરં Il૩૭II ગાથાર્થ : તેર જીવભેદને વિષે દર્શનાવરણ કર્મનો નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને
નવની સત્તા હોય છે અને એક જીવભેદને વિષે અગિયાર ભાંગા હોય છે. વેદનીય,આયુષ્ય
અને ગોત્રકર્મને વિષે વિકલ્પોને કહીને પછી મોહનીય કર્મને કહીશું ૩૭ના દર્શનાવરણીયના ભાંગા ચૌદ જીવભેદને વિષે જણાવે છે. પ્રથમના તેર જીવભેદને વિષે ૨ ભાંગા-નવનો બંધ ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને એક જીવભેદને વિષે (સંજ્ઞી પર્યાપ્તાને વિષે) અગિયાર ભાંગા હોય છે. હવે વેદનીય આયુષ્ય અને ગોત્રકર્મના બંધ, ઉદય અને સત્તાના પ્રકૃતિસ્થાનો અને ભાંગા જણાવશે (અહિં મતાંતરવાળા બે ભાંગાની વિવક્ષા કરી નથી)
દર્શનાવરણીયનો સંવેધ. જીવભેદ વિકલ્પ બંધ
પેટાભાંગા (૧૩) ૧થી ૧૩ ૨ (૧) ૯ ૪ ૯
(૨) ૯ ૫ ૯ ૫ (૧) સંજ્ઞી પર્યાપ્તો ૧૧
(૨) ૯ ૫
જ
ર
y yyy ww x
(૩) ૬
=
દ
(૪) ૬ . (૫) ૪
I yy yyy yy wy yw x
ર
દ
સ
જ
(૬) ૪ (૭) ૪ (૦) ૦ (૯) ૦ (૧૦) ૦ (૧૧) ૦
ર
જ
જ
૧૧૭
Page #123
--------------------------------------------------------------------------
________________
Sako Sak ૭ મેં સપ્તતિકા કર્મગ્રંથ
પ્રથમ દર્શનાવરણીયના જે ૧૧ ભાંગા જણાવ્યા તે જ ૧૧ ભાંગા સંજ્ઞી પર્યાપ્તાને વિષે સંભવે છે. ત્યાં જણાવ્યા મુજબ મતાંતરે ૧૩ ભાંગા પણ સંજ્ઞી પર્યાપ્તાને વિષે સંભવે છે. ૬ ના બંધની પછીના વિક્લ્પો ત્રીજા વિગેરે ગુણઠાણે ઘટે છે. ૧ થી ૧૩ જીવભેદમાં એ ગુણઠાણાનો અભાવ છે. માટે પછીના વિક્લ્પો સંભવતા નથી. સંજ્ઞી પર્યાપ્તાને વિષે સર્વ ગુણઠાણાનો સંભવ છે. તેથી સર્વ વિક્લ્પો સંભવે છે. અહીં અપર્યાપ્ત તે લબ્ધિ અપર્યાપ્તા જાણવા. અન્યથા સંજ્ઞી અપર્યાપ્તાને વિષે ૬ ના બંધના ભાંગા પણ ઘટી શકે. (જૂઓ પાના નં. ૧૭–૧૮)
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા
पज्जत्तग-सन्निअरे, अट्ठ चउक्कं च वेअणीअभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥ ३८ ॥
ગાથાર્થ : પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વિષે વેદનીય કર્મના આઠ અને તેર જીવભેદને વિષે વેદનીય કર્મના ચાર ભાંગા હોય છે. ગોત્રકર્મના સંજ્ઞી પર્યાપ્તાને વિષે સાત અને તેર જીવભેદને વિષે ગોત્રકર્મના ત્રણ ભાંગા પ્રત્યેક જીવસ્થાનને વિષે જાણવા. ૫૩૮ ।
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા ચૌદ જીવભેદને વિષે જણાવે છે.
વેદનીયનો અબંધક ૧૪ મા ગુણઠાણે થાય છે. તેથી છેલ્લા ચાર ભાંગા તેર જીવભેદમાં ન હોય. પ્રથમના તેર જીવભેદને વિષે પ્રથમના ચાર ભાંગા જ સંભવે છે અને સંજ્ઞી પર્યાપ્તને સર્વે એટલે ૮ ભાંગા સંભવે.
જીવભેદ
૧ થી ૧૩
(૧) સંજ્ઞી પર્યાપ્તો
&;
વિકલ્પ
૪
८
જીવસ્થાનને વિષે વેદનીય કર્મનો સંવેધ
બંધ
ઉદય
(૧) અશાતા
અશાતા
(૨) અશાતા
શાતા
(૩) શાતા
અશાતા
૪) શાતા
શાતા
(૧) અશાતા
અશાતા
(૨) અશાતા
શાતા
(૩) શાતા
અશાતા
૧૧૮
ગુણઠાણે અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૬ અશાતા-શાતા ૧ થી ૧૩
અશાતા-શાતા ૧ થી ૧૩
અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૧૩
સત્તા
Page #124
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં વેદનીચકર્મ
સત્તા
જીવભેદ (૧૩) ૧થી ૧૩
(૪) શાતા શાતા અશાતા-શાતા ૧ થી ૧૩ (૫) ૦ અશાતા અશાતા-શાતા ૧૪ ના પ્રથમ
સમયથી કિચરમ
સમય સુધી શાતા અશાતા-શાતા ” (૭) ૦ શાતા શાતા ૧૪માના ચરમ સમયે (૮) ૦ અશાતા અશાતા ૧૪માના ચરમ સમયે
જીવસ્થાનને વિષે ગોત્ર કર્મનો સંવેધ વિકલ્પ બંધ ૩ (૧) નીચ
નીચ (૨) નીચ નીચા
નીચ-ઉચ્ચ (૩) ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૭.
(૧) નીચ (૨) નીચ
| ઉચ્ચ-નીચ (૩) નીચ
ઉચ્ચ-નીચ (૪) ઉચ્ચ
ઉચ્ચ-નીચ (૫) ઉચ્ચ
ઉચ્ચ-નીચ (૬) ૦ ઉચ્ચ ઉચ્ચ-નીચ
ઉચ્ચ ઉચ્ચ
(૧) સંજ્ઞી પર્યાપ્ત
નીચ
તેર જીવભેદને વિષે ઉચ્ચનો ઉદય ન હોય, કારણ કે તિર્યંચમાં ઉચ્ચનો ઉદય ન હોય તેથી નીચના ઉદયવાળા ત્રણ ભાગા સંભવે છે. અહીં પણ સંજ્ઞી અપર્યાપ્ત તે લબ્ધિ અપર્યાપ્ત જાણવો. અન્યથા ઉચ્ચનો ઉદય સંભવે. સંજ્ઞી પર્યાપ્તને વિષે ગોત્રકર્મના સર્વ ભાંગા સંભવે છે.
જીવસ્થાને આયુષ્ય કર્મના ભાંગા पज्जत्तापज्जत्तग, समणे पज्जत्तअमण सेसेसु। अठ्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥३९॥
૧૧૯
Page #125
--------------------------------------------------------------------------
________________
Sak
સપ્તતિકા કર્મગ્રંથ
ગાથાર્થ : સંજ્ઞી પર્યાપ્તાને વિષે, સંજ્ઞી અપર્યાપ્તાને વિષે, અસંજ્ઞી પર્યાપ્તાને વિષે અને શેષ જીવભેદને વિષે આયુષ્ય કર્મના અનુક્રમે ૨૮,૧૦,૯ અને ૫ ભાંગા સંભવે છે.
ચૌદ જીવભેદને વિષે આયુષ્ય કર્મના ભાંગા જણાવે છે.
સંજ્ઞી પર્યાપ્તા ચારે ગતિના જીવો હોય છે. તેથી પહેલા આયુષ્ય કર્મમાં જણાવ્યા મુજબ નારકીના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ અને દેવના ૫ એ પ્રમાણે કુલ ૨૮ ભાંગા આયુ. કર્મના સંજ્ઞી પર્યાપ્તાને વિષે ઘટે છે.
અપર્યાપ્તા સંજ્ઞીને આયુ. કર્મના ૧૦ ભાંગા સંભવે છે. અહીં અપર્યાપ્તો એટલે લબ્ધિ અપર્યાપ્તો જાણવો. તે તિર્યંચ અને મનુષ્યો જ હોય છે અને તેઓ તિર્યંચ અને મનુષ્યનું જ આયુ. બાંધે, તેથી તિર્યંચના ૫ અને મનુષ્યના ૫ એ પ્રમાણે કુલ ૧૦ ભાંગા સંભવે છે.
ΟΥ
અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો જ હોય છે અને તેઓ ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તેથી તેઓને બંધ પૂર્વનો એક, બંધ સમયના ચાર અને બંધ પછીના ચાર એ પ્રમાણે કુલ ૯ ભાંગા તિર્યંચગતિના સંભવે. ૫. અસંશી તિ. મરીને પહેલી નારકી, ભવનપતિ અને વ્યંતરમાં ૫૬ અંતર્વિપમાં યુગલિકમાં અને સંખ્યાત વર્ષવાળા તિર્યંચ અને મનુષ્યમાં જઈ શકે માટે.
અસંજ્ઞી અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યો બન્ને હોય છે અને તેઓ તિર્યંચ કે મનુષ્યનું જ આયુ. બાંધે તેથી તેઓને ૧૦ ભાંગા સંભવે, પરંતુ અહીં લબ્ધિ અપ., મનુ. ની કોઈ પણ કારણથી વિવક્ષા કરી નથી . તેથી અપ. અસંજ્ઞી પં. તિર્યંચ સહિત શેષ જીવસ્થાનથી ૧૧ જીવસ્થાન જાણવા અને અસંજ્ઞી અપર્યા. ની વિવક્ષા જુદી કરીએ તો શેષ ૧૦ જીવભેદ સંભવે તે બધા તિર્યંચ જ છે અને દેવ કે નારકીનું આયુ. બાંધતા નથી . તેથી બંધકાળ પૂર્વે એક, બંધ સમયે ૨ અને બંધકાળ પછી બે એ પ્રમાણે કુલ ૫ ભાંગા સંભવે.
જીવસ્થાનને આયુષ્ય કર્મનો સંવેધ વિકલ્પ બંધ ઉદય તિર્યંચ તિર્યંચબંધકાળ પૂર્વે
સત્તા ક્યારે
(૨) તિર્યંચ તિર્યંચ
તિર્યંચ-તિર્યંચ બંધકાળે તિર્યંચ-મનુ. બંધકાળે
(૩) મનુષ્ય તિર્યંચ
(૪)
૭
તિર્યંચ - તિર્યંચ-તિર્યંચ બંધકાળ પછી
(૫)
તિર્યંચ તિર્યંચ-મનુ. બંધકાળ પછી
જીવભેદ (૧૧) સૂક્ષ્મ અપર્યા. થી અસંજ્ઞી પં. (૧) ૭ અપર્યા, સુધીના ૧૧
૧૨૦
Page #126
--------------------------------------------------------------------------
________________
જીવભેદ (૧૨) અસંજ્ઞી પંચે. પર્યાપ્ત
(૧૩) સંજ્ઞી અપર્યાપ્ત
જીવસ્થાનકમાં આયુષ્યકર્મ
વિકલ્પ બંધ
ઉદય સત્તા
(૧) ૦
તિર્યંચ તિર્યંચ-બંધકાળ પૂર્વે
(૨) નરક
તિર્યંચ તિર્યંચ-નરક-બંધકાળે
(૩) તિર્યંચ તિર્યંચ તિર્યંચ-તિર્યંચ-બંધકાળે
(૪) મનુષ્ય તિર્યંચ તિર્યંચ-મનુ.-બંધકાળે (૫) દેવ
તિર્યંચ તિર્યંચ-દેવ-બંધકાળે
તિર્યંચ તિર્યંચ-નરક-બંધકાળ પછી તિર્યંચ તિર્યંચ-તિર્યંચ-બંધકાળ પછી
તિર્યંચ તિર્યંચ-મનુ.-બંધકાળ પછી તિર્યંચ તિર્યંચ-દેવ-બંધકાળ પછી ૧૦ (૧) ૦ તિર્યંચ તિર્યંચ-બંધકાળ પૂર્વે (૨) મનુષ્ય તિર્યંચ તિર્યંચ-મનુષ્ય-બંધકાળે (૩) તિર્યંચ તિર્યંચ તિર્યંચ-તિર્યંચ-બંધકાળે (૪)૦
તિર્યંચ તિર્યંચ-મનુષ્ય-બંધકાળ પછી તિર્યંચ તિર્યંચ-તિર્યંચ-બંધકાળ પછી
૦(૩) ૦(6)
(<)0
૦ (૨)
(૫) ૦
૦(૩)
ક્યારે
1
મનુષ્ય મનુષ્ય-બંધકાળ પૂર્વે
(૭) તિર્યંચ મનુષ્ય મનુ.-તિર્યંચ-બંધકાળે (૮) મનુષ્ય મનુષ્ય મનુ.–મનુ. બંધકાળે (૯) ૦ મનુષ્ય મનુ.-તિર્યંચ-બંધકાળ પછી (૧૦) ૦ મનુષ્ય મનુ. મનુ. - બંધકાળ પછી
૧૨૧
(૧૪) સંજ્ઞી પર્યાપ્ત
સંજ્ઞી પર્યાપ્તને વિષે સામાન્યથી આયુષ્ય કર્મના પ્રથમ જણાવ્યા મુજબ ૨૮ ભાંગા (સર્વ) સમજવા. કારણ કે ચારે ગતિના જીવો સંજ્ઞી પર્યાપ્તા હોય.
(જૂઓ પાના નં. ૧૯-૨૦)
Page #127
--------------------------------------------------------------------------
________________
છ
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ છN .
જીવસ્થાને મોહનીય કર્મના ભાંગા अठ्ठसु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए।
तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४०॥ ગાથાર્થ : આઠ, પાંચ અને એક જીવભેદને વિષે અનુક્રમે મોહનીયના એક બે અને દસ બંધસ્થાન,
ત્રણ, ચાર અને નવ ઉદયસ્થાન અને ત્રણ, ત્રણ અને પંદર સત્તાસ્થાનો હોય છે. જવા સૂક્ષ્મ એકે. અપર્યા. અને પર્યા., બાદર એકે. અપર્યા., બેઈ અપર્યા, તેઈ. અપર્યા, ચલ. અપર્યા, અસંજ્ઞી પંચે. અપર્યા, સંજ્ઞી પંચે. અપર્યા, સર્વ લબ્ધિ અપર્યા. એ પ્રમાણે આઠ જીવભેદને વિષે એક રચનું બંધસ્થાન, ૮નું, ૯નું અને ૧૦નું એ ત્રણ ઉદયસ્થાન, (તેઓને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. માટે ૭ નું ઉદયસ્થાન ન સંભવે) અને ૨૮,૨૭, ૨૬ એ ત્રણ સત્તાસ્થાન હોય છે.
બાદર એકે. પર્યા, બેઈ. પર્યા. તેઈ પર્યા. ચઉ પર્યા, અને અસંજ્ઞી પંચે.પર્યા.એ પ્રમાણે પાંચ જીવભેદને વિષે ૨ બંધસ્થાન ૨૨નું અને ૨૧નું અહીં લબ્ધિ પર્યાપ્તાને કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાન સંભવે છે. તેથી ૨૧નું બંધસ્થાન સંભવે. ૭,૮,૯ અને ૧૦ એ ચાર ઉદયસ્થાન અને ૨૮, ૨૭, ૨૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે. આ પાંચ જીવો જે પર્યાપ્ત કહ્યા તે લબ્ધિ પર્યાપ્ત સમજવા. જેથી કરણ અપ. અને કરણ પર્યાપ્ત એમ બને જીવો આવી જાય છે.
સંજ્ઞી પર્યાપ્તને વિષે બંધસ્થાન,નવ, ઉદયસ્થાન અને પંદર સત્તાસ્થાન સંભવે છે.
પ્રથમ ૮ જીવભેદને વિષે અપર્યાપ્તા કહ્યા તે લબ્ધિ અપર્યાપ્તા જાણવા. લબ્ધિ અપર્યાપ્તાને પ્રથમ ગુણસ્થાનક હોય છે.
જીવભેદ સૂક્ષ્મ એકે અપર્યા. પર્યા,બાદર એકે અપર્યા,બેઈ. અપર્યા,તેઈ અપર્યા. ચઉ. અપર્યા,અસંજ્ઞી અપર્યા. સંજ્ઞી અપર્યા.=૮ જીવભેદ.
બંધઃ ૨૨,બંધ ભાંગા =૬ ઉદયસ્થાનઃ (ત્રણ) ૮,૯,૧૦ સત્તાસ્થાન : ૨૮,૨૭,૨૬
અહીં અપર્યાપ્યો એટલે લબ્ધિ અપર્યાપ્ત હોવાથી તેઓને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. તેથી ૨૨નું એક જ બંધસ્થાન સંભવે છે તેમ જ તેઓને એક નપુંસક વેદનો જ ઉદય હોય છે. તેથી ૪ કષાય x ૨ યુગલ = ૮ ભાંગા (અષ્ટક થાય, ચોવીસી ન થાય)
(૧૨૨)
Page #128
--------------------------------------------------------------------------
________________
ઋક્ષ્મ
ઋવિસ્થાનકમાં મોહનીચકર્મ ૮ જીવભેદમાં મોહનીયનો સંવેધ
૨૨ નો બંધ
બંધ ભાંગા - ૬ કષાય કોઈ એક વેદ મિથ્યા ભય જુગ. ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ સત્તાસ્થાન યુગલ (નપું.)
સ્થાન અષ્ટક ભાંગા અષ્ટક ૪ ૨* ૧ ૧ ૦ ૦ ૮ ૧ ૮ ૮ ૬૪ ૨૮,૨૭,૨૬
0
-
xxxx
0
૪ ૨ ૧ ૧ ૦ ૧ ૯ ૨ ૧૬ ૧૮ ૧૪૪ ૨૮,૨૭,૨૬ ૨ ૧ ૧ ૧ ૧ ૧૦ ૧ ૮ ૧૦ ૮૦ ૨૮,૨૭,૨૬
કુલ ૩ ૪ ૩૨ ૩૬ ૨૮૮ ૩ જીવભેદ બાદર એકે. પર્યા, બેઈ. પર્યા, તેઈ. પર્યા, ચઉ. પર્યા. અસંજ્ઞી પર્યાપ્તા* = ૫ જીવભેદ. બંધઃ ૨૨,૨૧ બંધ ભાંગા : ૧૦ઉદયસ્થાનઃ ૭,૮,૯,૧૦, સત્તાસ્થાન: ૨૮,૨૭,૨૬
અહીં સાસ્વાદન ગુણ. પણ હોવાથી ૨૧ નો બંધ પણ સંભવે અને ૨૧ ના બંધમાં મિથ્યાત્વનો ઉદય ન હોવાથી ૭ નું ઉદયસ્થાન પણ સંભવે છે. તેથી ૨૨ના બંધે ૮,૯,૧૦ અને ૨૧ ના બંધે ૭,૮,૯ એ ત્રણ ઉદયસ્થાન સંભવે છે. નપું વેદનો જ ઉદય હોય છે. *અહીં યુગલ એટલે હાસ્ય, રતિ અથવા અરતિ શોક એમ પ્રકૃતિ જાણવી.
સંવેધ આ પ્રમાણે ૨૨નો બંધ મિથ્યાત્વે હોય છે. તેથી તેનો સંવેધ ઉપર જણાવ્યા ૨૨ના બંધ પ્રમાણે જ સમજવો.
૨૧ નો બંધ કષાય યુગલ વેદ ભય જુગુ ઉદય ઉદય ઉદય પદ પદવંદ સત્તાસ્થાન (નપું.)
સ્થાન અષ્ટક ભાંગા અષ્ટક ૪ ૨ ૧ ૦ ૦ ૭ ૧ ૮ ૭ ૫૬ ૨૮
૧ કે ૨ ૧૬ ૧૬ ૧૨૮ ૨૮ ૨ ૧ ૧ ૧ ૯ ૧
૭૨ ૨૮ કુલ ૪ ૪ ૩૨ ૩૨ ૨૫૬ ૧ *૫૦ અiણીને ચૂર્ણિકારના મતે ત્રણ વેદ હોય તેથી ૮ અષ્ટકને બદલે ૮ ચોવીસી અને ૬૪ ભાંગાને બદલે ૧૯૨ ભાંગા જાણવા.
-
0
૧૨૩
Page #129
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ 50
%
૨૨ અને ૨૧ બન્નેનો મિક્ષ (કુલ) સંવેધ આ પ્રમાણે થાય છે. બંધસ્થાન બં. ભાંગા ઉ.સ્થાન ઉ. ભાંગા પદ અષ્ટક પદવૃંદ સત્તાસ્થાન ૨૨,૨૧ ૧૦ ૭ ૮ ૯ ૧૦ ૬૪ ૬૮ ૫૪૪ ૨૮,૨૭,૨૬ જીવભેદ : સંજ્ઞી પર્યાપ્તા-૧ બંધસ્થાન : ૧૦ (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) બંધ ભાંગા : ૨૧ ઉદયસ્થાન : ૯ (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) સત્તાસ્થાન : ૧૫ (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
પૂર્વે મોહનીય કર્મમાં જણાવ્યા મુજબ જ સંપૂર્ણ સંવેધ સંજ્ઞી પર્યાપ્તાને વિષે જાણવો. કારણ તેને દરેક બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન સંભવે છે. (જૂઓ પાના નં. ૨૦થી ૩૮)
પર્યાપ્ત સંજ્ઞી પંચે.માં. સંક્ષિપ્તમાં મોહનીય સંવેધ બંધ સ્થાન બંધ ભાંગા ઉદય સ્થાન ઉદય ભાંગા પદ ચોવીસી પદવૃંદ સત્તાસ્થાન ૧૦ ૨૧ ૯ ૯૮૩ ૨૮૮ ૬૯૪૭ ૧૫
અન્ય મતે ૨૧ ૯ ૯૯૫ ૨૮૮ ૬૯૭૧ ૧૫
જીવસ્થાને નામર્કમના ભાંગા पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव। पण छप्पणगं छच्छ-प्पणगं अट्ठट्ठ दसगं ति ॥ ४१॥ सत्तेव अपज्जत्ता, सामी सुहुमा य बायरा चेव। विगलिंदिआउ तिन्नि उ, तह य अ सन्नी असन्नी अ ॥४२॥
ગાથાર્થ સાતેય અપર્યાપ્તાને વિષે પાંચ બંધસ્થાન, બે ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન, સૂક્ષ્મ
પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, ચાર ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન હોય છે. બાદર પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન ત્રણ વિક્લેન્દ્રિય પર્યા. ને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન અસંજ્ઞી પંચે. પર્યા. ને વિશે છ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે આઠ બંધસ્થાન, આઠ ઉદયસ્થાન અને દસ સત્તાસ્થાન હોય છે. ||૪૧-૪રા
૧૨૪
Page #130
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ દ
સાત અપર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ
અહીં અપર્યા. એટલે લબ્ધિ અપર્યા. સમજવા. તેઓ એકેન્દ્રિય વિકલેન્દ્રિય તિર્યંચ અને મનુ. પ્રાયો. બંધ કરે. પરંતુ દેવ, નરક પ્રાયોગ્ય બંધ, અપ્રાયોગ્ય ૧ નો બંધ તેમજ સંયમ અને સમકિત ન હોવાથી જિનનામ અને આહા. દ્વિક સહિતના બંધ સ્થાનક બાંધતા નથી. તેથી એકે. પ્રા ૪૦, વિકલે પ્રા ૫૧, પં. તિર્યંચ પ્રા. ૯૨૧૭ અને મનુ. પ્રા. ૪૬૦૯ (૩૦ ના બંધના ૮ ભાંગા ન સંભવે) એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા બાંધે. (દેવના-૧૮, નારકીનો-૧, મનુ. ના ૩૦ ના બંધના–૮ અને ૧ ના બંધનો – ૧ એ પ્રમાણે કુલ ૨૮ ભાંગા ન સંભવે.)
ઉદયસ્થાન દરેકને પ્રથમનાં બે જ છે. કારણ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીનાં ઉદયસ્થાન લબ્ધિ અપર્યાપ્તાને ન હોય.
સત્તાસ્થાન ૯૩, ૮૯ જિનનામ સહિત છે. તે ન હોય તથા અહીં નહિં ઘટતાં શેષ સત્તાસ્થાન ક્ષપકશ્રેણી અને કેવલીના છે. માટે ન સંભવે એકે. વિકલે. અને પંચે. તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે પાંચ-પાંચ સત્તાસ્થાન અને મનુ. પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ચાર-ચાર સત્તાસ્થાન સંભવે. અહીં વ્યવહાર રાશિમાં આવી પછી ૭-૮નું ગુણ પામી આહા૦ ૨ બાધી પડેલાને ૯૨ની સત્તા હોય.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય વિષે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન ઃ ૨ (૨૧,૨૪) ઉદયભાંગા : ૩ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં અપર્યા. નામકર્મના ઉદયવાળા જ ઉદયભાંગા સંભવે તેથી
૨૧ના ઉદયનો (૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ.
૨૪ના ઉદયના (૧) સૂક્ષ્મ અપર્યા. પ્રત્યેક અપયશ.
(૨) સૂક્ષ્મ અપર્યા. સાધારણ અપયશ
એકે. પ્રા. ના ૪૦, વિકલે. પ્રા. ના ૫૧ અને તિર્યંચ પંચે. પ્રા. ના ૯૨૧૭ એ પ્રમાણે કુલ તિર્યંચના ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨૧ના ઉદયે ૧
૨૧ના ઉદયે ૨
૫ (૯૨, ૮૮, ૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૧૨૫
Page #131
--------------------------------------------------------------------------
________________
S e hele analası sazie ko l ore
અહીંદરેક બંધસ્થાનક વાર તથા બંધભાંગા ઉપર જુદો જુદો સંવેધ લખ્યો નથી. જે બંધભાંગા ઉપર સમાન હોય તે સાથે લખેલ છે એમ દરેક જીવભેદોમાં પણ સમજવું.
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંધ આ પ્રમાણે ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૧
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૭૮નું સત્તાસ્થાન ઘટે નહિ. (૨) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા: ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૪) ઉદયભાંગા : ૩ સત્તાસ્થાન: ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં સંવેધ સૂક્ષ્મ અપર્યા.ની જેમ થાય છે ફક્ત ઉદયભાંગા સૂક્ષ્મ નામકર્મના બદલે બાદર નામકર્મવાળા ઉદયભાંગા સમજવા તે આ પ્રમાણે
૨૧ના ઉદયનો (૧) બાદર અપર્યા. અપયશ ૨૪ના ઉદયના (૧) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ
(૨) બાદર અપર્યા. સાધારણ અપયશ એ પ્રમાણે સૂક્ષ્મના સ્થાને બાદર મૂકવાથી ૩ ઉ. ભાંગા થાય છે એકે.પ્રા ૪૦, વિકલે પ્રા. ૫૧ અને પંચે તિર્યંચ પ્રા. ૯૨૧૭ એ પ્રમાણે કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે. ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) મનુષ્યના ૪૬૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧૨૬
Page #132
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ
(૩,૪,૫) અપર્યાપ્ત વિકલેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૬ ત્રણે વિકલેન્દ્રિયના સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં અપર્યા. નામકર્મના ઉદયવાળા બે ઉ. ભાંગા સંભવે તે ૨૧ના ઉદયનો (૧) અપર્યા.અપયશ
૨૬ના ઉદયનો (૧) અપર્યા.અપયશ
એ પ્રમાણે બેઈ.તેઈ.અને ચઉ. ના સાથે મળી કુલ ૬ ઉદયભાંગા થાય. તિર્યંચ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
ઉદયભાંગે
૩
૩
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
મનુષ્ય પ્રાયો. કુલ ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
૩
૩
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૬) અસંજ્ઞી લબ્ધિ અપર્યાપ્તાઃ (૭) સંશી લબ્ધિ અપર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭
ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૪
સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. નો સંવેધ સમાન જ છે માટે સાથે જણાવેલ છે.
૧૨૭
અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. તિર્યંચ અને મનુષ્યો જ હોય છે અને તે લબ્ધિ અપર્યાપ્તા સમજવા. દેવ અને નારકી લબ્ધિ અપર્યા. ન હોવાથી સંજ્ઞી અપ.માં ગણ્યા નથી. તેથી ૨૧ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ તથા ૨૬ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા થાય છે. અહીં મનુ. ના દરેક ઉદયભાંગે ચાર સત્તાસ્થાન સંભવે.
Page #133
--------------------------------------------------------------------------
________________
~~~ સપ્તતિકા કર્મગ્રંથ 60000
તિર્યંચ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે
૧
૧
૧
૧
૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના
૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના
૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના
૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના
મનુષ્ય પ્રા.૨૫નું બંધસ્થાનક,બં.ભા.૧+૨૯ ના ૪૬૦૮ કુલ ૪૬૦૯નો સંવેધ
૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના
૧
૧
૧
૧
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્યબંધ હોવાથી ૭૮ ની સત્તા ન ઘટે.
(૮) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયને વિષે નામકર્મનો સંવેધ
:
બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૪ (૨૧,૨૪,૨૫,૨૬) ઉદયભાંગા : ૭ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ જ ૧૩૯૧૭ જાણવા.
અહીં લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરી છે માટે લબ્ધિ પર્યાપ્તા તે કરણ અપર્યા. હોય ત્યારે અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનો પણ સંભવે, અહીં ૨૭ નું ઉદયસ્થાન આતપ કે ઉદ્યોત સાથે હોય છે અને સૂક્ષ્મને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. માટે ૨૭નું ઉદયસ્થાન ન ઘટે. (૧) સૂક્ષ્મ પર્યાપ્તા અપયશ
૨૧ના ઉદયનો
૨૪ના ઉદયના
(૧) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ
(૨) સૂક્ષ્મ પર્યાપ્ત સાધા. અપયશ
૧૨૮
૨૪ના ઉદયના ૨ ભાંગા પરાઘાતથી યુક્ત કરતાં ૨૫ ના ઉદયના ૨
એ બે ભાંગા શ્વાસોશ્વાસથી યુક્ત કરતાં ૨૬ના ઉદયના ૨
એ પ્રમાણે સૂક્ષ્મ પર્યાપ્તના કુલ ૭ ઉદયભાંગા થાય. સત્તાસ્થાનો પૂર્વે જણાવ્યા મુજબ ૫ સંભવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ
ઈ
.
તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના દરેક ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને તેઉ.-વાય. ને સાધારણનો ઉદયન હોય તેથી ૨૫ અને ૨૬ના ઉદયના સાધારણના ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને પ્રત્યેકનો ઉદય તેઉ.-વાયું. ને પણ હોય તેથી પ્રત્યેકના ૨૫ અને ૨૬ ના ઉદયના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન સંભવે.
મનુષ્ય પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪ સત્તા. સંભવે તે આ પ્રમાણે. ૯૨,૮૮,૮૬,૮૦ તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
ઉદયભાંગે
સત્તાસ્થાન
૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૪ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે પ્રત્યેકના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે સાધારણના
૪ (૯૨,૮૮,૮૬,૮૦)* ૨૬ના ઉદયે પ્રત્યેકના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે સાધારણના
૪ (૯૨,૮૮,૮૬,૮૦). મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨પના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૬ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) (૯) બાદર પર્યાપ્તા એકેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા : ૨૯ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ ૧૩૯૧૭ જાણવા. અહીં પણ લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરી છે. તેથી કરણ અપર્યાપ્તાનાં ઉદયસ્થાનો ઘટી શકે.
બાદર એકે.ને સર્વે ઉદયસ્થાન એકેન્દ્રિયના સંભવે તેથી પાંચેય ઉદયસ્થાન ઘટે. ઉદયભાંગા ૨૯ નીચે પ્રમાણે થાય છે.
સાધાર વનસ્પતિકાય આદિ જીવોને શરીર પર્યાપ્તિ પછી મનુષ્યદ્દિકનો બંધ અવશ્ય હોય.
૧૨૯
Page #135
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
૨
%
૨૧ના ઉદયના (૧) બાદર પર્યાપ્તા યશ (૨) બાદર પર્યાપ્તા અપયશ ૨૪ના ઉદયના (૧) બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ
(૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્તા સાધા. યશ
(૪) બાદર પર્યાપ્તા સાધા. અપયશ વૈ. વાયુનો
(૫) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ એમ કુલ ૨૪ના ઉદયસ્થાનના
પાંચ ઉદયભાંગા છે. ૨૫ના ઉદયના પૂર્વોક્ત ૫ ભાંગા પરાઘાત સાથે
૨૬ના ઉદયના પૂર્વોક્ત ૫ ભાંગા શ્વાસોશ્વાસ સાથે તથા પ્રથમ ૨૬ના ઉદયસ્થાનમાં જણાવ્યા મુજબ ઉદ્યોત સાથેના ૪ ભાંગા અને આતપ સાથેના ૨ ભાંગા એ પ્રમાણે ૨૬ના ઉદયના કુલ ૧૧ ભાંગા થાય.
૨૭ ના ઉદયના ઉદ્યોત યુક્ત ૪ અને આતપ યુક્ત ૨ એ પ્રમાણે ૬ ભાંગા થાય. આમ ૨૧ના ઉદયના ૨, ૨૪ ના ઉદયના ૫, ૨૫ના ઉદયના ૫, ૨૬ના ઉદયના ૧૧ અને ૨૭ના ઉદયના ૬ એ પ્રમાણે કુલ ૨૯ ઉદયભાંગા થાય.
સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ પાંચ જ સંભવે.
તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગે પ્રથમના બે ઉદયસ્થાન (વૈ.વાયુ વિનાના) ના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન ત્યારબાદ ૨૫ અને ૨૬ના તેઉ. વાયુ. ના પ્રત્યેકના અપયશના ૧ ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાને કારણ તેઉ-વાયુને સાધારણ અને યશનો ઉદય ન હોય અને વૈ. વાયુના દરેક ઉદયભાંગે ૩-૩ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે સંભવતા ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે. તિર્યંચના પ્રાઇ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદય
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે વૈકિય વાયુના ૧ ૩ (૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદયે પૃથ્વીકાયાદિના ૩ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે તેઉ.વૈ.વાયુના ૧ ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે વૈક્રિય વાયુના ૧ ૩(૯૨,૮૮,૮૬)
૧૩૦
Page #136
--------------------------------------------------------------------------
________________
Sherloc99291dsHi alasaf Rochester
૦
= =
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૬ના ઉદયે પૃથ્વાદિના ૯ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૬ના ઉદયે તેઉ.વૈ.વાયુના ૧ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૬ના ઉદયે વૈક્રિય વાયુના ૧ ૩ (૯૨,૮૮,૮૬) ૨૭ના ઉદયે પૃથ્વાદિના ૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્યના ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ.
તેઉ. વાયુ મનુ. પ્રાયો. બંધ ન કરે. તેથી વૈ. વાયુનો ૨૪, ૨૫ અને ૨૬ ના ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે ૩ ઉદયભાંગા ન ઘટે તેથી પૂર્વોક્ત ૨૯માંથી ૩ બાદ કરતાં શેષ ૨૬ ઉદયભાંગા મન. પ્રાયોગ્ય બંધને વિશે સંભવે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૨૫ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદય
૧૦
૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૭ના ઉદયે
- ૪(૯૨,૮૮,૮૬,૮૦) (૧૦-૧૧-૧૨) વિકેલેન્દ્રિય પર્યાપ્તાને વિષે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫(૨૩,૨૫, ૨૬,૨૯,૩૦બંધાગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૬૦ સત્તાસ્થાન: ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ ૧૩૯૧૭ જાણવા.
અહીં લબ્ધિ પર્યાપ્તા હોવાથી લબ્ધિ અપર્યા.ના ૨૧ અને ૨૬ના ઉદયનો ૧-૧ ઉદયભાંગા બાદ કરતાં ૨૧ ના ઉદયે – ૨, ૨૬ના ઉદયે - ૨, ૨૮ના ઉદય – ૨, ૨૯ના ઉદયે -૪, ૩૦ના ઉદય – ૬, અને ૩૧ના ઉદયે – ૪ એ પ્રમાણે ૨૦થાય છે. ત્રણેય જાતિના મળી કુલ ૬૦ ઉદયાભાંગા થાય છે.
સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ પાંચ સંભવે
તિર્યંચ પ્રાયો. બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે.
૧૩૧
૧૩૧
Page #137
--------------------------------------------------------------------------
________________
Nહ્ય સપ્તતિકા કર્મગ્રંથ %
૧૮
મનું. પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૮ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે
૧૨ ૪(૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદય
૧૮ ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) (૧૩) અસંશી પર્યાપ્તા પંચેન્દ્રિય વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૨૬ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૪૯૦૪ સત્તાસ્થાન : ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પર્યા. પંચે. અસંજ્ઞી ને એકે.પ્રા. – ૪૦, વિકલે.પ્રા. ૫૧, તિર્યંચના ૯૨૧૭, મનુષ્યના પ્રા. ૪૬૦૯, દેવ પ્રા. – ૮ (૨૮ના બંધના) નારક પ્રા. - ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૨૬ બંદભાંગા ઘટે (મનુ.ના ૩૦ના ૮, દેવના ૧૦ (૨૮ના બંધ વિનાના) ૧ ના બંધનો -૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગ ન સંભવે.)
પૂર્વોક્ત ૧૩૯૧૭માં દેવ પ્રાયો. અને નરક પ્રાયો. ૨૮નો પણ બંધ કરતા હોવાથી દેવના પ્રા. ૨૮ પ્રા. બંધના ૮ અને નારકી પ્રા.- ૧ એ પ્રમાણે ૯ ઉમેરવાથી ૧૩૯૨૬ બંધભાંગા થાય.
૧૩૨
Page #138
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ s
અસંજ્ઞી પર્યાપ્તા. તિર્યંચો જ હોય છે. મનુષ્યો ન હોય તેથી તિર્યંચ પંચે.ના લબ્ધિ અપર્યા.ના ૨૧ના ઉદયનો અને ૨૬ના ઉદયનો ૧-૧ ભાંગો બાદ કરતાં ૨૧ના ઉદયના - ૮, ૨૬ના ઉદયના - ૨૮૮, ૨૮ના ઉદયના - ૫૭૬, ૨૯ના ઉદયના -૧૧૫૨, ૩૦ના ઉદયના ૧૭૨૮ અને ૩૧ના ઉદયના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૪૯૦૪ ઉદયભાંગા થાય છે.
જુઓ પંચસંગ્રહ ઉદીરણાકરણ ગા.
-
૨૦
અહીં અસંજ્ઞી ૫૦ને વિકલેન્દ્રિય જેમ ૨૦ ઉદયભાંગા પણ કેટલાક આચાર્યો માને છે. સત્તાસ્થાન પૂર્વની જેમ પાંચ સંભવે છે.
તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન સંભવે અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે.
σε
મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪- સત્તાસ્થાન સંભવે. દેવ અને નરક પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં કરે નહિ, કારણ નરક પ્રાયો. બંધ અપર્યાપ્તાવસ્થામાં થાય જ નહિં, અને દેવ પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં સમ્યગદષ્ટિ જ કરે. અહીં તો મિથ્યાત્વી છે. માટે એ પણ ન સંભવે તેથી ૨૮ના બંધે પર્યાપ્તાવસ્થાના ૩૦ અને ૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ઉદયભાંગા જ સંભવે અને દરેક ઉદયભાંગે ૯૨,૮૮, ૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. અહીં ૮૬ની સત્તા તે એકે.માં વૈક્રિય ષટ્કની ઉલના કરી આવેલા ૮૦ની સત્તાવાળા અસંજ્ઞી પંચે.માં આવી સર્વ પર્યાપ્તિએ થયા બાદ વૈ. ચતુષ્ક અને દેવદ્ધિક અથવા નરકદ્દિક બાંધે ત્યારે ૮૬ની સત્તા થાય. ૯૨ અને ૮૮ ની સત્તા પૂર્વની જેમ સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
બંધસ્થાન ઃ ૫(૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૯૩૦૮ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૪૯૦૪ સત્તાસ્થાન ઃ ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
:
ઉદયભાંગે
८
૨૮૮
૫૭૬
૧૧૫૨
૧૭૨૮
૧૧૫૨
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
૩૧ના ઉદયે
૧૩૩
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
Page #139
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ છNી
.
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે બંધસ્થાન : ૨ (૨૫,૨૯) બંધભાંગા : ૪૬૦૯ ઉદયસ્થાન: ૬ (૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ ૪૯૦૪ સત્તાસ્થાન : ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે
૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે
૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય
૧૧ પર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૯ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૧ (૨૮)
બંધભાંગ : ૯ ઉદયસ્થાન : ૨ (૩૦,૩૧)
ઉદયભાંગાઃ ૨૩૦૪ (તિર્યંચના)* સત્તાસ્થાન : ૩ (૯૨,૮૮,૮૬)
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૦ના ઉદયે
૧૧૫૨ ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદય
૧૧૫૨ ૩ (૯૨,૮૮,૮૬) (૧૪) સંજ્ઞી પર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા : ૧૩૯૪૫ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા ઃ ૭૬૭૧ સત્તાસ્થાન : ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
સંજ્ઞી પર્યાપ્તા એટલે એકે. વિકલેન્દ્રિય વિના ચારે ગતિના પર્યાપ્તા જીવો હોય છે. તે દરેક પ્રાયોગ્ય બંધ કરે તેથી સર્વ બંધભાંગા સંભવે.
અહીં સંશી પર્યાપ્તા તે લબ્ધિ પર્યાપ્તા સમજવા. જેથી કરણ અપ. અને કરણ ૫. સંજ્ઞી લબ્ધિ પર્યાપ્તામાં ગણવા. *અસંજ્ઞીને દેવ અને નરક પ્રા. બંધ પર્યાપ્તાવસ્થામાં જ હોય.
૧૩૪
Page #140
--------------------------------------------------------------------------
________________
solo local des 99281dsHi allusal local docente
પંચે, તિર્યંચના અને મનુષ્યના લબ્ધિ અપર્યાપ્તાના ૨૧ અને ૨૬ ના ઉદયનો ૧/૧ ભાંગો એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગ ન સંભવે તેથી પંચે. તિર્યંચના ૪૯૦૪ મનુષ્યના – ર૬૦૦, વૈ.તિર્યંચના-૧૬, વૈ. મનુષ્યના-૩૫, આહા. મનુષ્યના-૭, દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. (એકે.ના - ૪૨, વિકલે.ના ૬૬, કેવલીના - ૮ અને અપર્યા.તિર્યંચ અને મન.ના ૪ કુલ ૧૨૦ ઉદયભાંગ ન સંભવે.)
૯ અને ૮ નું સત્તાસ્થાન ૧૪મા ગુણઠાણે સંભવે છે. માટે અહીં એ સિવાયના ૧૦ સત્તાસ્થાન સંભવે.
કેવલીને નો સંગ્લી, નો અસંશી કહેવાય છે. માટે અહીં સંજ્ઞીમાં કેવલીનો સમાવેશ કર્યો નથી. કેવલીની સંજ્ઞી તરીકે વિવક્ષા કરાય તો ૨૦, ૯ અને ૮ એ ત્રણ ઉદયસ્થાન અને ૯ અને ૮ નું સત્તાસ્થાન પણ સંભવે (ગા. ૩પની મલયગિરિજી ટીકામાં વેદનીય અને ગોત્રના ભાંગા ગણવા પ્રસંગે કેવલીને સંશી ગણ્યા છે.)
કેવલીને સંજ્ઞીમાં ગણીએ (વિવક્ષાએ) ઉદયસ્થાનક : ૧૧ (૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮-૯) ઉદયભાંગા : ૭૬૭૯ સત્તાસ્થાનઃ ૧૨ (સવ) સંધિ આ પ્રમાણે
એકે.પ્રા. ૨૩ના બંધના-૪, ૨૫પ્રા -૧૨ (બાદર પર્યાપ્તાના ૮ વિના) વિકલે.પ્રા. ૫૧ અને અપર્યા. પંચે તિર્યંચપ્રા -૨૫ના બંધનો -૧ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. કારણ કે તેના બંધક તિર્યંચ અને મનુષ્યો જ છે.
૬૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૪ (૨૩,૨૫,૨૯,૩૦) બંધભાંગા ઃ ૬૮ ઉદયસ્થાનઃ ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ ૭૫૯૨ સત્તાસ્થાન: ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
એકેન્દ્રિયનો ૨૩ અને ૨૫નો બંધ વિકલે.નો ૨૫, ૨૯ અને ૩૦નો બંધ અને અપર્યા. તિર્યંચ પ્રાયોગ્ય ૨૫નો બંધ મનુષ્ય અને તિર્યંચો જ કરે છે. માટે ૨૩,૨૫,૨૯ અને ૩૦ એ ચાર બંધસ્થાન અને બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ ૬૮ નો સંવેધ સમાન થાય.
૬૮ બંધભાંગા તિર્યંચ અને મનુષ્યો જ બાંધે છે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪, વૈ. તિર્યંચના પ૬, સામા. મનુ.ના ૨૬૦૦ અને વૈ. મનુ.ના - ૩૨ (ઉદ્યોતના ૩ વિના) એ પ્રમાણે કુલ
૧૩૫.
Page #141
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ ૭૨૦૧૦
સત્તાસ્થાન
ઈ ૭૫૯૨ ઉદયભાગા સંભવે. (અહિં સંશી પર્યા.ના જણાવેલા ૭૬૭૧ માંના વૈ. મનુ.ના ઉધોતવાળા -૩, આહા. મનુ. ના – ૭ દેવના - ૬૪ અને નારકીના – ૫ એ પ્રમાણે કુલ ૭૯ ઉદયભાંગ ન સંભવે) એકે ૪૨, વિકલે.૬૬, અપ.તિ.૨, અપ. ૨ કુલ ૧૧૨ વિના ૨૩ના સંવેધની જેમ જાણવો. (જુઓ .પા. ૬૮)
અહીં તિર્યંચ પ્રાયોગ્ય બંધ છે. માટે જિનનામની સત્તાવાળા ૯૩ અને ૮૯ સત્તાસ્થાનો ન સંભવે અને શેષ ન ઘટતાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણી અને કેવલીના છે માટે ન સંભવે.
સામા. તિર્યંચના પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન, સામાન્ય મનુષ્યના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના દરેક ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન સંભવે. પર્યા. સંજ્ઞી જીવભેદમાં ૬૮ બંધભાંગા ઉપર સંવેધ
ઉદયભાંગે ૨૧ના ઉદયના સામા. તિર્યંચના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). સામા. મનુષ્યના ૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૨૬ના ઉદયના સામા. તિર્યંચના ૨૮૮ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુષ્યના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયના વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયના સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયના સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮)
૧૩૬
Page #142
--------------------------------------------------------------------------
________________
૩૦ના ઉદયના સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
૩૧ના ઉદયના સામા. તિર્યંચના
જીવસ્થાનકમાં નામકર્મ
ઉદયભાંગે
૧૭૨૮
८
૧૧૫૨
૧૧૫૨
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
એકે. પ્રાયોગ્ય ૨૫ના બંધના ૮ (બાદર પર્યાપ્તના)અને ૨૬ના બંધના –૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
કારણ કે ચોવીસે બંધભાંગા તિર્યંચ, મનુષ્યો અને દેવો પણ બાંધે છે.
૨૪ બંધભાંગાનો સંવેધ
બંધસ્થાન : ૨ (૨૫,૨૬) બંધભાંગા : ૨૪
ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા : ૭૬૫૬
સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૫અને ૨૬ એ બે બંધસ્થાન અને ૨૪ બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ છે. તેમાં આ પ્રમાણે ઉદયભાંગા અને સત્તાસ્થાન હોય છે.
:
આ ૨૪ બંધભાંગા તિર્યંચ મનુષ્યો અને દેવો બાંધે છે. તેથી સામા. તિર્યંચના : ૪૯૦૪ વૈક્રિય તિર્યંચના – ૫૬ સામા. મનુ. ના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૨ (ઉદ્યોતના - ૩ વિના) અને દેવના-૬૪ એ પ્રમાણે કુલ ૭૬૫૬ ઉદયભાંગા સંભવે. (પૂર્વોક્ત સંજ્ઞીના ૭૬૭૧માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા -૩, આહા, મનુ. ના – ૭ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૧૫ ઉદયભાંગા ન સંભવે)
૬૮ બંધભાંગામા જણાવ્યા પ્રમાણે ૭૫૯૨ ઉદયભાંગામાં સત્તાસ્થાન હોય અને દેવના ૬૪ ઉદયભાંગે ૯૨૨૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે છે.
૧૩૭
ઉપર મુજબ સત્તાસ્થાનો તે પ્રમાણે છે.
તિર્યંચ અને મનુષ્યના ઉદયભાંગે સત્તાસ્થાન ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે જાણવા. ફક્ત અહીં દેવના ૬૪ ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાણવાં.
સંવેધ આ પ્રમાણે –
Page #143
--------------------------------------------------------------------------
________________
N
R સપ્તતિકા કર્મગ્રંથ
૧૬
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયના સામા. તિર્યંચના ૮
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામાં. મનુષ્યના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈકિય મનુષ્યના
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયના સામાં. તિર્યંચના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુષ્યના - ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયના વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮). ૨૮ના ઉદયના સામા. તિર્યંચના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના ૧૬
૨ (૯૨,૮૮) ર૯ના ઉદયના સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮). સામાં. મનુષ્યના ૫૭૬
૪ (૦૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). દેવના
૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયના સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિકિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૮
૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયના સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ અને ૩૦ના બંધના ૪૬૦૮ + ૪૬૦૦=૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
કારણ એ ૯૨૧૬ બંધભાંગા તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો બાંધે છે.
૧૬
૧૩૮
Page #144
--------------------------------------------------------------------------
________________
sa bloccare loc 9429110sai ollasal Roc de les colonie
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૨ (૨૯,૩૦) બંધભાંગા: ૯૨૧૬ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૭૬૬૧ સત્તાસ્થાન :૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૯નું અને ૩૦નું બંધસ્થાન અને તેના બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા.
૯૨૧૬ બંધભાંગાના બંધક તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪ વૈ. તિર્યંચના ૫૬ સામા., મનુ. ના ૨૬૦૦, વૈ. મનુ. ના – ૩૨ (ઉદ્યોતના ૩ વિના) દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા સંભવે (પૂર્વોક્ત સંજ્ઞી પર્યા.ના ૭૬૭૧માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા – ૩ અને આહા. મનુ. ના ૭ એ પ્રમાણે કુલ ૧૦ ઉદયભાંગા ન સંભવે)
ઉપર - ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૫૬માં નારકીના ૫ ઉમેરવાથી ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
અત્રે પણ પાંચ સિવાયના સત્તાસ્થાનો નહિં સંભવવાનું કારણ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જાણવું.
અહીં ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ઉદયભાંગે સત્તાસ્થાનો જાણવા. વિશેષતા એટલી કે નારકીના ૫ ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાનો સંભવે છે.
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા. તિર્યંચના ૮
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુષ્યના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા. તિર્યંચના ૨૮૮ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુષ્યના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
૧૩૯
Page #145
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ
%
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામાં. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના ૧૬
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના ૧
૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા. તિર્યચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૮
૨ (૯૨,૮૮). ૩૧ના ઉદય સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યાપ્ત - મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૧ (૨૫નું) બંધભાંગો ઃ ૧ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા : ૭૫૯૨ સત્તાસ્થાન : ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યા.મનુ. પ્રાયો. ૨૫ના બંધના ૧ બંધભાંગાના બંધક તિર્યંચ અને મનુષ્યો જ છે. તેથી ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૨ ઉદયભાંગા જાણવા.
૧૪૦
Page #146
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ કચ્છી સત્તાસ્થાન પૂર્વોક્ત પાંચમાંથી એક ૭૮નું અહી નહિ સંભવે. કારણ મનુ. પ્રાયો. બંધ છે. તેથી મન. દ્રિક અવશ્ય સત્તામાં હોય છે. તેથી અહીં દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને વૈ. તિર્યંચ અને વૈ. મનુ. ના ઉદયભાંગે પૂર્વની જેમ ૨-૨ સત્તાસ્થાન જાણવા.
અપ. મનુ. પ્રા. ૧ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગ
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા. તિર્યંચના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા. તિર્યંચના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮). સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈકિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮). ૩૦ના ઉદયે સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૧ (૨૯નું) બંધાભાંગા: ૪૬૦૮ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૭૬૬૧ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦).
(૧૪૧).
Page #147
--------------------------------------------------------------------------
________________
so hochklocka malası safzia Broc
c oli
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના બંધક તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે. તેથી પંચે તિર્યંચ પ્રાયો. ૯૨૧૬ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જ ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
અહીં સામા. તિર્યંચ અને સામા. મન.ના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન વૈ. તિર્યંચ, વૈ.મનુ. અને દેવના ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન અને નારકીના ૫ ઉદયભાંગે ૨/૮૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે, કારણ પૂર્વે નરકા, બાંધી પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામી જિનનામ બાંધી સમ્યકત્વ વમી નરકમાં જાય ત્યારે મિથ્યાત્વ પામે છે. કારણ કે ભાયોપશમ સમ્ય. લઈને નરકમાં જવાય નહિ. તેથી તે મિથ્યાત્વાવસ્થામાં નરકમાં અંતર્મુહૂર્ત સુધી ૮૯ની સત્તાવાળો નારક મનુષ્ય પ્રાયોગ્ય ર૯નો બંધ કરે છે. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી અંતર્મુહુર્ત બાદ સમ્યક્ત પામે છે. તેથી નારકીના પાંચ ઉદયભાંગે ૮૯ની સત્તા પણ સંભવે છે. જિનનામ નહિ બાંધેલા નારકીને દરેક ઉદયસ્થાનકે ૯૨ અથવા ૮૮ની સત્તા હોય.
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા. તિર્યંચના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના ૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૬ના ઉદયે સામા. તિર્યંચના ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮). નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૮ના ઉદયે સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮). સામાં. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮)
૧૪૨
Page #148
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં નામકર્મ
કચ્છ
દેવના
૧૬
ઉદયભાંગે સત્તાસ્થાન
૨ (૯૨,૮૮). નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૯ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
(૩ (૯૨,૮૯,૮૮) ૩૦ના ઉદયે સામા. તિર્યંચના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮). ૩૧ના ઉદયે સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૩૦નું બંધભાંગા: ૮ ઉદયસ્થાન: ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા ઃ ૬૯ સત્તાસ્થાન : ૨ (૯૩,૮૯)
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેના બંધકો સમ્યગદષ્ટિ દેવો અને નારકો જ છે. તે સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ જે પ્રમાણે છે. એ પ્રમાણે છે. એ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જૂઓ પા. નં. ૧૦૪) ઉદયસ્થાનક ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ દેવના
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯) ૨૫ દેવ
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯). ૨૭ દેવ
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯)
૧૪૩
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૬
Should hold alası səfzie Brocla broches ઉદયસ્થાનક ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૮ દેવ ૧૬
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯) ૨૯ દેવ
૨ (૯૩,૮૯) નારકી
૧ (૮૯) ૩૦દેવ
૨ (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૨૮નું
બંધભાંગા: ૮ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગ : ૭૬૦૨ સત્તાસ્થાનઃ (૦૨,૮૮,૮૬)
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધક સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ પંચે. તિર્યંચ અને મનુષ્યો છે. તેઓ સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમજ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૮૦થી ૮૪)
દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાન : ર૯નું
બંધભાંગા : ૮ ઉદયસ્થાન : ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા : ૨૬૪૨ સત્તાસ્થાન : (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. તેના બંધક સંજ્ઞી પર્યાપ્તા સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૯૬ થી ૯૮)
દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૩૦નું
બંધમાંગો ૧ ઉદયસ્થાન : ૨ (૨૯,૩૦) ઉદયભાંગા : ૧૪૮ સત્તાસ્થાન : ૧ (૯૨)
દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહા. ધિક સહિત છે. તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામાન્ય દેવ પ્રાયોગ્ય ૩ીના બંધના સંવધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૧૦૫,૧૦૬).
૧૪૪
Page #150
--------------------------------------------------------------------------
________________
૭ જીવસ્થાનકમાં નામકર્મ 2000
દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ
: ૧
બંધસ્થાન : ૩૧નું ઉદયસ્થાન : ૨ (૨૯,૩૦)
બંધભાંગો : ઉદયભાંગા ઃ ૧૪૮
સત્તાસ્થાન : ૧ (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧નો બંધ આહા. દ્વિક અને જિનનામ સહિત છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધના સંવેધ પ્રમાણે અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૧૦૭ પ્રમાણે)
નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ
બંધસ્થાન ઃ ૨૮નું
ઉદયસ્થાન : ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાન : ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
બંધભાંગો : ૧
નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાદષ્ટિ પંચે. તિર્યંચ અને મનુષ્યો જ છે. તે સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૮૫,૮૬ પ્રમાણે)
અપ્રાયોગ્ય ૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ
બંધસ્થાન : ૧નું
ઉદયસ્થાન : ૧ (૩૦નું)
સત્તાસ્થાન : ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
બંધભાંગા : ૧
ઉદયભાંગા : ૭૨
અપ્રાયોગ્ય ૧ ના બંધના બંધક ૮ મા ગુણ. ના ૭મા ભાગથી ૧૦મા ગુણ. સુધીના મનુષ્યો જ છે. તેથી સામાન્યથી ૧ ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (પાના નં. ૧૦૭થી ૧૦૯ પ્રમાણે)
-
ઉદયભાંગા : ૩૫૪૪
જો કેવલીને સંશી ગણીઓ તો અબધકનો સંવેધ ઓધ સંવેધની જેમ જાણવો (જુઓ પા. ૧૦૮ થી ૧૧૦)
બંધભાંગા
૧) એકે.ના ૨૩ના. ૪, ૨૫ના-૧૨ વિક્સે. – ૫૧, અપર્યા. તિ.નો ૨૫નો – ૧ ૨) એકે. પ્રાયો. ૨૫ના ૮ અને ૨૬ ના ૧૬
૩) પર્યા. પંચે. તિ. પ્રાયો. ૨૯ના ૪૬૦૮ અને ૩૦ના – ૪૬૦૮ ૪) અપર્યા. મનુષ્ય પ્રાયો. ૨૫નો – ૧
૫) મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના - ૪૬૦૮
૧૪૫
૬૮
૨૪
૯૨૧૬
૧
૪૬૦૮
કુલ ૧૩૯૧૭
=
=
=
Page #151
--------------------------------------------------------------------------
________________
છa
Neણે સપ્તતિકા કર્મગ્રંથ આ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ અહીં જણાવ્યો છે. ૧) મનુ. પ્રાયો. ૩૦ના બંધના - ૮ ૨) દેવ પ્રાયો. ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ ના - ૧૮ = ૩) નરક પ્રાયોગ્ય ૨૮ નો – ૧ ૪) અપ્રાયોગ્ય ૧ના બંધનો – ૧
|- - - -
આ પ્રમાણે ૨૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધની જેમ જાણવો. તેથી અહીં ફરી લખ્યો નથી તથા અબંધકનો સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૧૦૮ થી ૧૧૦)
૧૩૯૧૭ + ૨૮ = ૧૩૯૪૫ બંધભાંગા આ પ્રમાણે સંજ્ઞી પર્યા. ને વિષે ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ જણાવ્યો છે. આ પ્રમાણે ચૌદ જીવસ્થાનને વિષે આઠે કર્મનો સંવેધ જણાવ્યો. ગુણસ્થાને જ્ઞાનાવરણ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા
नाणंतराय तिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसुं; ।
मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३।। ગાથાર્થ જ્ઞાના. અને અંતરાયનો દશ ગુણસ્થાનને વિષે ત્રણ પ્રકારવાળો (બંધ, ઉદય અને
સત્તાને આશ્રયી) ભાંગો હોય છે અને (૧૧.૧૨ એ) બે ગુણસ્થાનને વિષે બે પ્રકારનો (ઉદય અને સત્તાવાળો) ભાંગો હોય છે. મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણે
દર્શનાવરણીયનો નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. જવા હવે આઠ કર્મના ભાંગા ૧૪ ગુણસ્થાનને વિષે જણાવે છે. જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પ્રકૃતિનો બંધ, ઉદય અને સત્તાનો ભાંગો મિથ્યાત્વથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી હોય છે અને ૧૧ મે અને ૧૨ મે ગુણઠાણે બંધના અભાવમાં પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. બીજા દર્શનાવરણીય કર્મને વિષે મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણે નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
૧૪૬
Page #152
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં જ્ઞાના. દર્શ. અંત
मिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा । चउबंध तिगे चउपण, नवंस दुसु जुअल छस्संता ॥४४॥ ગાથાર્થ : મિશ્ર ગુણઠાણાથી અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને અપૂર્વકરણ આદિ ત્રણ ગુણઠાણાને વિષે ચારનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. (ક્ષપક આશ્રયી) ૯-૧૦ ગુણસ્થાને ચારનો બંધ, ચારનો ઉદય અને છ ની સત્તા હોય છે. ૫૪૪॥
મિશ્ર ગુણઠાણાથી અપૂર્વકરણ ગુણ.ના પહેલા ભાગ સુધી છનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. અપૂર્વકરણ ગુણ.ના બીજા ભાગથી સૂક્ષ્મસંપરાય ગુણ. સુધી ચારનો બંધ. ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે તથા ક્ષપકશ્રેણીને આશ્રયી ૯ મે અને ૧૦ મે ગુણઠાણે ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા હોય છે.
અહી સપ્તતિકાકાર ક્ષેપક અતિ વિશુદ્ધ હોવાથી નિદ્રાનો ઉદય ક્ષપકને માનતા નથી તેથી પાંચનો ઉદય કહ્યો નથી. કમ્મપયડી તથા સપ્તતિચૂર્ણિમાં પણ ક્ષપકને નિદ્રાનો ઉદય કહ્યો નથી. (જૂઓ કમ્મપયડીની ચૂર્ણી ગા. ૪૦ ઉદીરણાકરણ)*
उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वे अणिआऊ अ गोए, विभज्ज मोहं परं वुच्छं ॥४५॥
ગાથાર્થ : ઉપશાંત મોહે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ક્ષીણમોહે ચારનો ઉદય અને છ અથવા ચારની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રના ભાંગા કહીને મોહનીય કર્મને કહીશું. ૫૪૫।।
૧૧મા ગુણઠાણે બંધનો અભાવ, ચારનો ઉદય અને નવની સત્તા, પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. ઉપશામકને ક્ષપક જેટલું વિશુદ્ધપણું નથી માટે નિદ્રાદ્દિકનો ઉદય હોય છે. ક્ષીણમોહે ચારનો ઉદય, છ ની સત્તા દ્વિચરમ સમય પર્યંત અને ચારનો ઉદય ચારની સત્તા ચરમ સમયે હોય છે.
કર્મસ્તવના મતે ક્ષપકને પણ નિદ્રાનો ઉદય માન્યો છે. તેથી ૯મે, ૧૦મે અને ૧૨મે નિદ્રાના ઉદયવાળા વિકલ્પ પણ સંભવે.
ગુણસ્થાનને વિષે જ્ઞાનવરણીય અને અંતરાય કર્મનો સંવેધ
વિકલ્પ
સત્તા
૧
૫
૧
૫
બંધ
૫
ઉદય
૫
૫
ગુણસ્થાન ૧ થી ૧૦
૧૧ મે ૧૨ મે
* इंदिय पज्जत्तीए अणंतरे समये सव्वो वि निद्रापय- यलममुदीरगो होइ खीणकसायखवगे मोत्तूण
૧૪૭
Page #153
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાન ૧લું, ૨જું
o
૩ થી ૭
y y y yo
(૪) ૪
૯ મે
બે સપ્તતિકા કર્મગ્રંથ ૨હી ગુણસ્થાનને વિષે દર્શનાવરણીય કર્મનો સંવેધ વિકલ્પ બંધ ઉદય સત્તા ક્યાં
પેટા ભાંગો ૨ (૧) ૯ ૪ ૯
(૨) ૯ ૫ ૯ ૨ (૧) ૬ ૪ ૯ (૨) ૬ ૫ ૯ (સાતમાગુણ૦૨) ૫
? (૨) ૬ ૫ ૯ કે પ્રથમ ભાગે (૩) ૪ ૪ ૯, દ્વિતીય ભાગથી
૯ ] સંપૂર્ણ આઠમા સુધી ૨ (૧) ૪ ૪ ૯ઉપશામકને અને ક્ષેપકને
૯ છે કેટલાક કાળ સુધી ૨ ૬ ક્ષેપકને
૬ ” મતાંતરે ૪ (૧) ૪ ૪ ૯)
(૨) ૪ ૫ ૬ ' ઉપશામકને (૩) ૪ ૪ ૬ ક્ષેપકને
(૪) ૪ ૫ ૬ ” મતાંતરે ૨ (૧) ૦ ૪ ૯
(૨) ૦ ૫ ૯ (૧) ૦ ૪ ૬ કિચરમ સમય સુધી (૨) ૦ ૫ ૬ કર્મસ્તવના મતે (૩) ૦ ૪ ૪ ચરમ સમયે
=
(૨) ૪
(૩) ૪ (૪) ૪
=
૧૧ મે
૦
૧૨ મે
0
|
ગુણસ્થાને વેદનીય અને ગોત્રકર્મના ભાંગા चउ छस्सु दुन्नि सत्तसु, एगे चउ गुणिसु वेअणिअभंगा।
गोए पण चउ दो तिसु, एगसु दुन्नि इक्कं मि ॥४६।। ગાથાર્થ વેદનીય કર્મના છ ગુણસ્થાનને વિષે ચાર ભાંગા, અપ્રમતાદિ સાત ગુણસ્થાનકને વિષે
બે ભાંગા, ચૌદમા એક ગુણસ્થાનને વિષે ચાર ભાંગા હોય છે. ગોત્ર કર્મના મિથ્યાત્વે
(૧૪૮
Page #154
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં દર્શનાવરણીય વેદનીય,ગોત્રો
,
ઉદય
સત્તા
શાતા
પાંચ, સાસ્વાદને ચાર, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે બે, પ્રમત્તાદિ આઠ ગુણઠાણે એક અને
એક (ચૌદમે) ગુણઠાણે બે વિકલ્પ હોય છે. I૪૬ વેદનીય કર્મના ૧ થી ૬ ગુણઠાણે ચાર, ૭ થી ૧૩ ગુણઠાણે બે અને ૧૪ મે ચાર વિકલ્પ હોય છે. ગોત્ર કર્મના મિથ્યાત્વે પાંચ, સાસ્વાદને ચાર, મિશ્રથી દેશવિરત સુધી બે, પ્રમત્તથી સયોગિ કેવ. સુધી એક અને અયોગી ગુણઠાણે બે વિકલ્પ હોય છે.
ગુણસ્થાનને વિષે વેદનીય કર્મનો સંવેધ ગુણસ્થાન વિકલ્પ (ભાંગા) બંધ ઉદય સત્તા ૧ થી ૬
(૧) અશાતા અશાતા અશાતા-શાતા (૨) અશાતા
અશાતા-શાતા (૩) શાતા અશાતા અશાતા-શાતા
(૪) શાતા શાતા અશાતા-શાતા ૭ થી ૧૩
(૧) શાતા શાતા અશાતા-શાતા
(૨) શાતા અશાતા અશાતા-શાતા ૧૪ મે ૪ (૧) ૦ શાતા અશાતા-શાતા
અશાતા અશાતા-શાતા
અશાતા અશાતા
(૪) ૦ શાતા ચૌદમાં ગુણસ્થાને પ્રથમના બે વિકલ્પ કિચરમ સમય પર્યત હોય છે અને છેલ્લા બે વિકલ્પ ચરમ સમયે હોય છે.
ગુણસ્થાનને વિષે ગોત્રકર્મના ભગા. ગુણસ્થાન વિકલ્પ બંધ ઉદય સત્તા ૫ નીચ નીચ નીચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ નીચ-ઉચ્ચ
(૨) ૦
શાતા
૧લું
ઉચ્ચ
૧૪૯
Page #155
--------------------------------------------------------------------------
________________
Sak
ગુણસ્થાન
રજું
૩ થી ૫
૬ થી ૧૦
૧૧ થી ૧૩
૧૪ મે
20 સપ્તતિકા કર્મગ્રંથ
વિકલ્પ બંધ
ઉદય
૪
નીચ
નીચ
ઉચ્ચ
નીચ
ર
૧
૧
૨
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
૧૪મા ગુણઠાણે પ્રથમ વિકલ્પ વિચરમ સમય પર્યંત અને બીજો વિકલ્પ ચરમ સમયે હોય છે.
ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મના ભાંગા.
'
સત્તા
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
ઉચ્ચ
अट्ठच्छाहिगवीसा, सोलस वीसं च बारस छ दोसु ।
दो चउसु तीसु इक्कं मिच्छाइसु आउए भंगा ॥४७॥
ગાથાર્થ : મિથ્યાત્વાદિ ગુણસ્થાનોને વિષે અનુક્રમે ૨૮, ૨૬, ૧૬, ૨૦, ૧૨, બે ગુણઠાણે ૬, ચાર ગુણસ્થાનને વિષે ૨ અને ત્રણ ગુણઠાણે ૧ આયુષ્ય કર્મના ભાંગા હોય છે. ૪ા
૧૫૦
આયુષ્યના મિથ્યાત્વ ગુણઠાણે ૨૮, સાસ્વાદને ૨૬, કારણ કે મનુષ્ય અને તિર્યંચો સાસ્વાદને નરકાયુ ન બાંધે તેથી તેઓને નરકના બંધના બે ભાંગા ઓછા સમજવા, મિત્રે ૧૬, કારણ મિશ્રમાં વર્તતા આયુષ્ય ન બાંધે તેથી બંધકાળ સિવાયના શેષ ૧૬ ભાંગા સંભવે. અવિરત ગુણઠાણે વર્તતા તિર્યંચ અને મનુષ્યો દેવાયુનો જ બંધ કરે અને દેવ અને નારકી મનુષ્ય આયુષ્યનો બંધ કરે તેથી ૨૦ ભાંગા સંભવે, દેશિવતિ ગુણઠાણે તિર્યંચ અને મનુષ્યો જ હોય છે તેથી ૧૨ ભાંગા સંભવે, પ્રમત્તે અને અપ્રમત્તે વર્તતા મનુષ્યો દેવાયુનો જ બંધ કરે તેથી ૬ ભાંગા અને ૮ થી ૧૧ ગુણઠાણે
Page #156
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં આયુષ્યકર્મ
આયુષ્યનો બંધ ન હોય પરંતુ દેવાયુઃ બાંધી શ્રેણી ચડે તેને દેવાયુષ્યની પણ સત્તા હોય તેથી બે ભાંગા તથા ૧૨ થી ૧૪ ગુણઠાણે અબધ્ધાયુઃ હોય તેથી ૧ ભાંગો જ સંભવે.
અહીં ૮ થી ૧૧ ગુણઠાણે દેવાયુની સત્તા ઉપશમ શ્રેણીને આશ્રયી સંભવે, કારણ પૂર્વે દેવાયુ બાંધી ઉપશમ શ્રેણી કરે છે. એ સિવાયના શેષ ત્રણ આયુષ્યનો બંધક શ્રેણી કરતો નથી તથા અબધ્ધાયુ પણ ઉપશમ શ્રેણી કરે છે. એમ ઉપશામકને આશ્રયી ૨ ભાંગા અને ક્ષપકશ્રેણી તો અબધ્ધાયુષ્ક જ કરે તેથી ક્ષપકને આશ્રયી ૧ ભાંગો જ સંભવે તથા ૧૨ થી ૧૪ ગુણ. માં અબધ્ધાયુ જ હોય એટલે ૧ ભાંગો હોય.
ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મનો સંવેધ
(૧) મિથ્યાત્વે : (૨૮)
૧લા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે અને તત્પ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરે છે. તેથી નારકના-પાંચ, તિર્યંચના -૯, મનુષ્યના-૯ અને દેવના-૫ એ પ્રમાણે ૨૮ ભાંગા થાય
છે.
સામાન્યથી આયુષ્ય કર્મના જણાવ્યા મુજબ ૨૮ ભાંગા અહીં જાણવા.
(૨) સાસ્વાદને ઃ (૨૬)
:
રજા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે. મનુષ્ય અને તિર્યંચ સાસ્વાદને નરકાયુ ન બાંધે તેથી નીચે પ્રમાણે ૨૬ ભાંગા થાય છે.
૧
ર
૩
૪
૫
તારકના
બંધ ઉદય સત્તા
નરક
નરક-તિર્યંચ
તિર્યંચ
મનુષ્ય
નરક
નરક
નરક
નરક
નરક
બંધ
ઉદય
દેવ
તિર્યંચ દેવ
નરક-મનુષ્ય મનુષ્ય દેવ
નરક-તિર્યંચ
દેવ
નરક-મનુષ્ય
દેવ
૧૫૧
દેવના
સત્તા
દેવ
દેવ-તિર્યંચ
દેવ-મનુ.
દેવ-તિર્યંચ
દેવ-મનુ.
-
—
-
બંધકાળપૂર્વ
બંધકાળે
બંધકાળે
બંધકાળ પછી
બંધકાળ પછી
Page #157
--------------------------------------------------------------------------
________________
care le aulası sizie cabello
તિર્યંચ
મનુષ્ય બંધ ઉદય સત્તા બંધ ઉદય સત્તા ૧ ૦ તિર્યંચ તિર્યંચ ૧ ૦ મનુષ્ય મનુષ્ય - બંધકાળપૂર્વે ૨ તિર્યંચ તિર્યંચ તિર્યંચ-તિર્યંચ ૨ તિર્યંચ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ - બંધકાળે ૩ મનુષ્ય તિર્યંચ તિર્યચ-મનુષ્ય ૩ મનુષ્ય મનુષ્ય મનુષ્ય-મનુષ્ય – બંધકાળે ૪ દેવ તિર્યંચ તિર્યંચ-દેવ ૪ દેવ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળે ૫ ૦ તિર્યંચ તિર્યંચ-નરક ૫ ૦ મનુષ્ય મનુષ્ય-નરક - બંધકાળ પછી ૬ ૦ તિર્યંચ તિર્યંચ-તિર્યંચ ૬ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૭ ૦ * તિર્યંચ તિર્યચ-મનુષ્ય ૭ ૦ મનુષ્ય મનુષ્ય-મનુષ્ય – બંધકાળ પછી ૮ ૦ તિર્યંચ તિર્યંચ-દેવ ૮ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ : બંધકાળ પછી
નારકના - ૫, દેવના-૫, તિર્યંચના-૮ અને મનુષ્યના-૮ એ પ્રમાણે કુલ સાસ્વાદને ૨૬ ભાંગા થાય. (૩) મિશ્ન ઃ (૧૬)
આ ગુણામાં તથા સ્વભાવે આયુષ્યનો બંધ હોય નહી. મિશ્ર ચારે ગતિના જીવો હોય છે અને તેઓ આયુષ્યનો બંધ કરતા નથી તેથી નીચે પ્રમાણે ૧૬ ભાંગા થાય છે.
| નરક બંધ ઉદય સત્તા બંધ ઉદય સત્તા ૧ ૦ નરક નરક ૧ ૦ દેવ દેવ - બંધકાળ પૂર્વે ૨ ૦ નરક નરક-તિર્યંચ ૨ ૦ દેવ દેવ-તિર્યંચ - બંધકાળ પછી ૩ ૦ નરક નરક-મનુષ્ય ૩ ૦ દેવ દેવ-મનુષ્ય - બંધકાળ પછી, - તિર્યંચ
મનુષ્ય બંધ ઉદય સત્તા બંધ ઉદય સત્તા
૦ તિર્યંચ તિર્યંચ ૧ ૦ મનુષ્ય મનુષ્ય - બંધકાળ પૂર્વે ૨ ૦ તિર્યંચ તિર્યંચ-નરક ૨ ૦ મનુષ્ય મનુષ્ય-નરક - બંધકાળ પછી ૩ ૦ તિર્યંચ તિર્યંચ-તિર્યંચ ૩ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૪ ૦ તિર્યંચ તિર્યચ-મનુષ્ય ૪ ૦ મનુષ્ય મનુષ્ય-મનુષ્ય – બંધકાળ પછી ૫ – તિર્યંચ તિર્યંચ-દેવ ૫ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળ પછી
આ પ્રમાણે મિથે નરકના-૩, દેવના-૩, તિર્યંચના-૫ અને મનુષ્યના-૫ એ પ્રમાણે કુલ ૧૬ ભાંગા થાય છે.
૦
૦
= ૦
૧૫૨
Page #158
--------------------------------------------------------------------------
________________
Saver S
(૪) અવિરત-સમ્યષ્ટિ : (૨૦)
૪થા ગુણઠાણે ચારે ગતિના જીવો હોય છે અને તિર્યંચ મનુષ્યો ૪થે દેવાયુનો જ બંધ કરે અને દેવ, નારક ૪થે મનુષ્યાયુનો જ બંધ કરે તેથી ૪થા ગુણઠાણે ૨૦ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
નરક
દેવ
બંધ ઉદય
૧ ૦
નરક
૨ મનુષ્ય નરક
૩ ૦ નરક
૪
નરક
ર
૩
૫
૬
બંધ ઉદય
તિર્યંચ
તિર્યંચ
તિર્યંચ
તિર્યંચ
તિર્યંચ
તિર્યંચ
P O
તિર્યંચ
૭
૭
ગુણસ્થાનકમાં આયુષ્યકર્મ
બંધ
ઉદય
૧ ૭ તિર્યંચ
ર
દેવ તિર્યંચ
૩
૭
તિર્યંચ
સત્તા
નરક
૧ ૭ દેવ
નરક-મનુષ્ય ૨ મનુષ્ય દેવ
નરક-તિર્યંચ ૩
દેવ
નરક-મનુષ્ય ૪
દેવ
સત્તા
તિર્યંચ
બંધ ઉદય
૦
સત્તા
તિર્યંચ
તિર્યંચ-દેવ
બંધ
તિર્યંચ ર
તિર્યંચ-નરક ૩
૭
તિર્યંચ-મનુષ્ય ૪ તિર્યંચ-તિર્યંચ ૫ ૦
તિર્યંચ-દેવ ૬ ૦
મનુષ્ય
ઉદય
તિર્યંચ-નરક ૩ ૭
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય
૧૫૩
સત્તા
દેવ
– બંધકાળ પૂર્વે
દેવ-મનુષ્ય – બંધકાળે દેવ-તિર્યંચ ાંધકાળ પછી બંધૂકાળ પછી
દેવ-મનુષ્ય
આ પ્રમાણે દેવ-નારકના ૪-૪ અને મનુષ્ય તિર્યંચના ૬-૬ મળી કુલ ચોથા ગુણઠાણે ૨૦ ભાંગા થાય છે.
(૫) દેશિવરિત ઃ (૧૨)
૫ મા ગુણઠાણે તિર્યંચો અને મનુષ્યો હોય છે. તેઓ અહીં દેવાયુનો જ બંધ કરે તેથી ૧૨ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
તિર્યંચ
સત્તા
– બંધકાળ પૂર્વે
-
મનુષ્ય મનુષ્ય-દેવ – બંધકાળે મનુષ્ય-નરક - બંધકાળ પછી મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી
મનુષ્ય
બંધ ઉદય સત્તા
મનુષ્ય-મનુષ્ય – બંધકાળ પછી
મનુષ્ય-દેવ
બંધકાળ પછી
-
૧
મનુષ્ય મનુષ્ય
૨ દેવ મનુષ્ય મનુષ્ય-દેવ
-
– બંધકાળ પૂર્વે
– બંધકાળે
મનુષ્ય મનુષ્ય-નરક બંધકાળ પછી
-
Page #159
--------------------------------------------------------------------------
________________
Samochoda malası safzia boda locales ૪ – તિર્યંચ તિર્યંચ-તિર્યંચ ૪ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૫ ૦ તિર્યંચ તિર્યંચ-મનુષ્ય ૫ ૦... મનુષ્ય મનુષ્ય-મનુષ્ય - બંધકાળ પછી ૬ ૦ તિર્યંચ તિર્યંચ-દેવ ૬ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળ પછી
આ પ્રમાણે પમા ગુણઠાણે તિર્યંચ અને મનુષ્યના ૬-૬ ભાંગા કુલ ૧૨ ભાંગા થાય છે. (૬-૭) પ્રમત્ત-અપ્રમત્તે (૬)
૬ઠું અને ૭મું ગુણસ્થાન મનુષ્યોને જ હોય છે અને એ ગુણઠાણે તેઓ દેવાયુનો જ બંધ કરે તેથી ૬ ભાંગા આ પ્રમાણે થાય છે. દિવાયુ બાંધીને ૧૧ ગુણ. સુધી અને બીજા ત્રણ આયુ. બાંધીને સાતમાં ગુણ. સુધી જવાય.)
m 3 Rw we
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય – બંધકાળ પૂર્વે
મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળે ૩ ૦ મનુષ્ય મનુષ્ય-નરક - બંધકાળ પછી ૪ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૫ ૦ મનુષ્ય મનુષ્ય-મનુષ્ય – બંધકાળ પછી ૬ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળ પછી
છઠ્ઠા અને સાતમા ગુણઠાણે આ પ્રમાણે ૬ ભાંગા થાય છે. (૮ થી ૧૧) અપૂર્વ – અનિવૃત્તિ. – સૂક્ષ્મ અને ઉપશાંત મોહે (૨)
આઠ વિ. ગુણસ્થાનો ઉપ. અથવા ક્ષેપક શ્રેણીના છે જે મનુષ્ય પૂર્વે દેવાયુનો બંધ કરી ઉપશમ શ્રેણી સ્વીકારે તેને છેલ્લો વિકલ્પ ઘટે અને અબધ્ધાયુઃ ઉપશામક અને ક્ષેપકને આશ્રયી પહેલો વિકલ્પ ઘટે. તિનું ગાઉોનું વડું ખણ સેઢિ ના આરોહઇ (કમ્મપયડી ગા. ૩૭૫)
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય નક્ષપકને અથવા અબધ્ધાયુ ઉપ. શ્રેણી કરે ત્યારે) ૨ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ (દવાયુને બાંધી ઉપ. શ્રેણી કરે ત્યારે) (૧૨-૧૩-૧૪) ક્ષીણમોહ, સયોગી ઃ (૧)
ક્ષપક અબધ્ધાયુ જ હોય તેથી ૧ ભાંગો જ સંભવે
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય
( ૧૫૪
Page #160
--------------------------------------------------------------------------
________________
Sav
ગુણસ્થાનકમાં મોહનીયકર્મ Save 2 S
ગુણસ્થાને મોહનીય કર્મના બંધસ્થાન
गुणठाणएसु अठ्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनि अट्टिठाणे, बंधोवरमो परं तत्तो ॥४८॥
'
ગાથાર્થ : મિથ્યાત્વાદિ આઠ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મનું એક-એક બંધસ્થાન છે. અનિવૃત્તિ બાદર ગુણઠાણે પાંચ બંધસ્થાન છે અને તેનાથી આગળ બંધનો અભાવ છે.
૫૪૮૫
ચૌદ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મના બંધસ્થાન જણાવે છે. મિથ્યાત્વ વિગેરે આઠ ગુણસ્થાનને વિષે એક-એક બંધસ્થાન આ પ્રમાણે હોય છે. મિથ્યાત્વે ૨૨નું, સાસ્વાદને ૨૧નું, મિત્રે ૧૭નું, અવિરતે ૧૭નું, દેશવિરતે ૧૩નું, પ્રમત્તે ૯નું, અપ્રમત્તે ૯નું અને અપૂર્વકરણે ૯નું બંધસ્થાન હોય છે તથા અનિવૃતિબાદરે પનું, ૪નું, ૩નું, ૨નું અને ૧નું એ પ્રમાણે પાંચ બંધસ્થાન હોય છે. તેનાથી આગળ સૂક્ષ્મસંપરાયાદિ ગુણઠાણે બંધનો અભાવ છે.
બંધભાંગા મિથ્યાત્વે–૬, સાસ્વાદને-૪, મિશ્ર-૨, અવિરતે-૨, દેશવિરતે-૨, પ્રમતે-૨, અપ્રમત્તે-૧, અપૂર્વકરણે-૧ તથા અનિવૃત્તિબાદરે પાંચ બંધસ્થાનના દરેકના અનુક્રમે ૧, , ૧, ૧ અને ૧ એમ કુલ પાંચ ભાંગા હોય છે.
ગુણસ્થાનકે મોહનીય કર્મના ઉદયસ્થાન
૧લું ગુણસ્થાન
सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाइ नव उ अविरए, देसे पंचाइ अट्ठेव ॥४९॥
:
ગાથાર્થ : મિથ્યાત્વે સાતથી દશ સુધીનાં, સાસ્વાદને અને મિત્રે સાતથી નવ સુધીનાં, અવિરતે છ થી નવ સુધીનાં અને દેશિવરતે પાંચ થી આઠ સુધીનાં ઉદયસ્થાનો હોય છે.
૫૪૯૫
બંધસ્થાન : ૧ (૨૨નું) બંધભાંગા : ૬
ઉદયસ્થાન : ૪ (૭નું, ૮નું, ૯નું, ૧૦નું) કષાય વેદ યુગલ ક્રોધાદિ ૪ × ૩ × ૨ = (૨૪) ચોવીસી ભાંગા હોય ત્યાં
=
૧ ચોવીશી આ પ્રમાણે
આ રીતે ગુણાકાર સમજવો.
૧૫૫
Page #161
--------------------------------------------------------------------------
________________
કરેલ્વે સપ્તતિકા કર્મગ્રંથ દઈએ
કષાય વેદ યુગલ મિથ્યા *૩ ૧ ૨ ૧
ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીશી ઉ.ભા. પદચો. પદવૃંદ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭ ૧૬૮
ર
0
૩
૧
૨
૧
૧
૦
૭૨
૨૪
૫૭૬
હ
0
૪ ૪ ૩ ૪
0
૧ ૧ ૧ ૧
૨ ૨ ૨ ૨
૧ ૧ ૧ ૧
૧ ૦ ૧ ૧
૦ ૧ ૧ ૧
vuvy y leone
૩
૭૨
૨૭
૬૪૮
૯ + ૯ ૧૦
૨૪૦
૧૬૩૨
* અનં.નો ઉદય ન હોય ત્યારે.
* યુગલ એટલે બે પ્રકૃતિ જાણવી. ૨ જું ગુણસ્થાન
બંધસ્થાનઃ ૧ (૨૧ નું) બંધભાંગા: ૪
ઉદયસ્થાન : ૩ (૭ નું, નું, તેનું) કષાય વેદ યુગલ ભય જુગ ઉ.સ્થાન
ઉ. ચોવીશી
ઉ.ભાં. પદ ચો. ૨૪ ૭ ૪૮ ૧૬
પદ વંદ ૧૬૮
3८४
૪
૧
૨
૧
૧
૨૧૬
૭૬૮
૩ જુ ગુણસ્થાન
બંધસ્થાનઃ ૧ (૧૭નું) બંધભાંગા: ૨
ઉદયસ્થાન ૩ (૭ નું, તેનું, ૯નું) કષાય વેદ યુગલ મિશ્ર. ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીશી ઉ.ભા. પદચો. પદવૃંદ ૩ ૧ ૨ ૧ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭
૪૮ ૧૬ ૩૮૪ ૩ ૧ ૨ ૧ ૦ ૧ ૮ ૩ ૧ ૨ ૧ ૧ ૧
U
૨૧૬
1 2
૭૬૮
-૧૫૬ -
૧૫૬
Page #162
--------------------------------------------------------------------------
________________
Sarre pjerredSai zilaflusal ૪ થું ગુણસ્થાન
બંધસ્થાન : ૧ (૧૭નું) બંધભાંગા : ૨
ઉદયસ્થાન: ૪ (૬નું, ૭નું, નું, નું) કષાય વેદ યુગલ સમ. ભયે જુગુ ઉસ્થાન ઉ. ચોવીશી
w
w
|
૭૨
૨૧
૫૦૪
w
0
0 0 0 0 0 8 0 0 0 - 0 - - -
w
0
૩ ૩ ૩
૧ ૧ ૧
૨ ૨ ૨
૧ ૧ ૦
૭૨
૨૪
૫૭૬
૦ ૧
w
-
૨૪ ૯ ૨૧૬ ૧૮૨ ૬૦ ૧૪૪૦ ૧૯
કુલ ૮ ૫ મું ગુણસ્થાન
બંધસ્થાન : ૧ (૧૩નું) બંધભાંગા : ૨
ઉદયસ્થાન : ૪ (૫નું, દનું, ૭નું, ૮નું) કષાય વેદ યુગલ સમ્ય. ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીશી
• ૫ ૧
૨૪
૫
૧૨૦
,
0
0 0 - 0 - 0 e o o o o o o o
૩
૭૨
૧૮
૪૩ર
0
૦
૨
૧
૨
૦
~
૭૨
૨૧
૫૦૪
0
~
૧ ૨૪ ૮ ૧.
કુલ ૮ ૧૨ ૨ ૨૪૮ विरए खओवसमिए, चउराइ सत्त छच्च पुवंमि ।
अनिअट्टिबायरे पुण, इक्को व दुवे व उदयंसा ॥५०॥ ગાથાર્થ : ક્ષાયોપથમિક વિરત એટલે પ્રમત્ત અને અપ્રમત્તે ચારથી સાત સુધીનાં, અપૂર્વકરણે
૧૫૭
Page #163
--------------------------------------------------------------------------
________________
ઋ
સપ્તતિકા કર્મગ્રંથ
છે
,
ત્ર ચારથી છ સુધીનાં, અનિવૃત્તિ બાદરે બે અને એકનું ઉદયસ્થાન મોહનીય કર્મના છે. ૬ હું અને ૭મું ગુણસ્થાન
બંધસ્થાન : ૧ (૯નું) બંધભાંગા : ૩ (૬ઠ્ઠામાં બે અને સાતમામાં એક)
ઉદયસ્થાન : ૪ (૪નું, પનું, ૬નું, ૭નું) કષાય વેદ યુગલ સમ. ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીશી ઉ.માં. પદ ચો. પદ વંદ ૧ ૧ ૨ ૦ ૦ ૦ ૪ ૧ ૨૪ ૪ ૯૬
-
0
0
0
-
૭૨
૧૫
૩૬૦
0 ܩ
0
0
-
0
૧
૧
૨
૧
૦
૧
૨
૩
૭૨
૧૮
૪૩૨
0
ܩ
0
-
૧ ૧ ૨ ૧ ૧ ૧ ૦ ૧ ૨૪ ૭ ૧૬૮
કુલ ૮ ૧૯૨ ૪૪ ૧૦૫૬ છઠ્ઠા અને સાતમાનો સંવેધ સમાન હોવાથી બન્ને સાથે લખ્યો છે. ફક્ત બંધ ભાંગાનો તફાવત છે. છઠે ૯ના બંધ બે બંધભાંગા હોય અને સાતમે બંધભાંગો એક હોય, અરતિ શોકનો બંધ ન હોય માટે. ૮ મું ગુણસ્થાન
બંધસ્થાન : ૧ (૯નું) બંધભાંગા: ૧
ઉદયસ્થાન : ૩ (૪નું, પનું, દનું) કષાય વેદ યુગલ ભય જુગુ ઉ.સ્થાન ઉ. ચોવીશી ઉ.ભા. પદચો. પદવૃંદ ૧ ૧ ૨ ૦ ૦ ૪ ૧ ૨૪ ૪ ૯૬ ૧ ૧ ૨ ૧ ૦ ૧ ૧ ૨ ૦ ૧
૨ ૪૮ ૧૦ ૨૪૦ ૧ ૧ ૨ ૧ ૧ ૬ ૧ ૨૪૬ ૧૪૪
કુલ ૪ ૮૬ ૨૦ ૪૦
૨૪૦
0
જ ” દ ક જ
(૧૫૮
Page #164
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં મોહનીયકર્મ કચ્છી આઠમું ગુણસ્થાનક ક્ષાયિક અથવા ઉપશમ સમકિતીને જ હોય છે. પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વીને ન હોય તેથી સમ. મોહ. ના ઉદયવાળી ચોવીસી આઠમા ગુણસ્થાને ન સંભવે. ૯ મું ગુણસ્થાન
બંધસ્થાન : ૫ (પનું, ૪નું, ૩નું, રનું, ૧નું) બંધભાંગા: ૫ ઉદયસ્થાન: ૨ (૨નું, ૧નું)
૯માં ગુણઠાણે ૫ના બંધમાં સંજવલન ચારમાંથી એક કષાય અને ત્રણ વેદમાંથી એક વેદ એ પ્રમાણે રનું ઉદયસ્થાન સંભવે છે અને ૪ આદિ બંધમાં કષાયનો ઉદય હોય છે. પરંતુ વેદનો ઉદય ન હોય તેથી ૧નું ઉદયસ્થાન સંભવે છે. અહીં ગુણસ્થાનને આશ્રયી છે. માટે ચાર વિ. બંધસ્થાનમાં એકેક પ્રકૃતિના ઉદયવાળા ૪ ઉદયભાંગા સંભવે તેથી દિકોદયના ૧૨ અને એકોદયના ૪ એ પ્રમાણે ૯માં ગુણઠાણે ૧૬ ઉદયભાંગા થાય. બંધસ્થાન કષાય વેદ ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
પનું ૧ ૧ ૨ ૪,૩,૨,૧નું ૧ ૦ ૧ ૪ ૪
અહીં ગુણસ્થાનકની વિવક્ષાએ ઉદયભાંગા હોવાથી ચાર, ત્રણ, બે એકના બંધમાં ૧ કષાયનો ઉદય હોય, તેના ૪ વિકલ્પ કષાયના હોવાથી એકના ઉદયના ચાર ભાંગા ગણ્યા છે. બંધસ્થાનક વાર સામાન્ય સંવેધની જેમ ઉદયભાંગાની વિવક્ષા કરી નથી.
एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा ।
भंगाणं च पमाणं, पुवुद्दिद्वेण नायव्वं ॥५१।। ગાથાર્થ સૂક્ષ્મસંપરાયવાળો એક પ્રકૃતિને વેદે અને શેષ (૧૧-૧ર-૧૩-૧૪) ગુણસ્થાનવાળા
અવેદક હોય છે. ભાંગાનું પ્રમાણ પૂર્વે જણાવ્યા મુજબ જાણવું ૫૧ ૧૦ મા ગુણઠાણે કિટ્ટકૃત લોભને વેદે છે. તેથી એકનું ઉદયસ્થાન અને એક ઉદયભાંગો હોય છે. એ પ્રમાણે એકાદયના નવમા અને દશમા ગુણ.ના કુલ પાંચ ભાંગા થાય છે. ઉપશાના મોહ વિગેરે ચાર ગુણઠાણે મોહનીયનો ઉદય હોતો નથી તેથી તેઓ મોહનીયના અવેદક છે.
૧૫૯
Page #165
--------------------------------------------------------------------------
________________
S N08 સપ્તતિકા કર્મગ્રંથ છે ૧૦ મું ગુણસ્થાન અહીં બંધસ્થાનક નથી તેથી બંધભાંગો પણ નથી
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ (સં. લોભ) ૧ ૧ ૧ ૧ મોહનીય કર્મના ઉદયસ્થાને ચોવીશી ભાંગાની સંખ્યા
एक्क छडिक्कारिक्का-रसेव, इक्कारसेव नव तिन्नि ।
एए चउवीसगया, बार दुगे पंच इक्कं मि ।।५२।। ગાથાર્થ દશ વિ. ઉદયસ્થાનને આશ્રયી અનુક્રમે ૧, ૬, ૧૧, ૧૧, ૧૧,૯ અને ૩ એ પ્રમાણે ચોવીશી છે અને બે ના ઉદયે ૧૨ અને એકના ઉદયે ૫ ભાંગા હોય છે. પરા
ગુણસ્થાને ઉદયસ્થાન ઉપર મોહનીયની ચોવીશી ઉદયસ્થાન ગુણસ્થાન
ઉદયચોવીશી ૧લું ૨ જું ૩જે ૪ થું ૫મું ૬ઠું ૭ મું ૮ મું ૧૦ – ૧
*
0
U
0
–
૧
૧
૧
but a mano & . . -. 3. A. -.
૩ ૧
૩ ૩
૧ ૩
૧ ૩
૧
* ર ર ર છે ?
»
કુલ ૮ ૪ ૪ ૮ ૮ ૮ ૮ ૪ પર ચોવીશી
. ગુણસ્થાને મોહનીયના ઉદયભાંગા તથા પદવૃંદ
बारसपणसट्ठिसया, उदयविगप्पेहिं, मोहिआ जीवा ।
चुलसीइ सत्तुत्तरि, पयविंदसएहिं विन्ने आ ॥५३।। ગાથાર્થ : ૧૨૬૫ ઉદયના વિકલ્પો વડે અને ૮૪૭૭ પદવૃંદો વડે સંસારી જીવો મોહ પામેલા
જાણવા પડયા
૧૬૦
Page #166
--------------------------------------------------------------------------
________________
Neગુણસ્થાનકમાંમોહનીયકર્મ ઋી ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી ઉદયભાંગા થાય છે. તેથી, પર ચો. x ૨૪ = ૧૨૪૮
+ ૧૨ દ્વિકોદયના + ૧ એકોદયના
૧૨૬૫ કુલ ઉદયભાંગા થાય ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય ઉદયસ્થાન ઉદયચોવીસી ઉદયપદચોવીસી ૧૦ x ૧ = ૧૦ ૯ × ૬ = ૫૪ ૮ ૪ ૧૧ = ૮૮
X
X
& mon að
X
X
૫ X ૯ = ૪૫ ૪ x ૩ = ૧૨
કુલ ૩૫ર પદચોવીસીને ચોવીસે ગુણવાથી પદવૃંદ થાય તેથી ૩૫ર x ૨૪ = ૮૪૪૮
+ ૨૪ કિકોદયના
૫ એકોદયના કુલ ૮૪૭૭ પદવૃંદ થાય
ગુણસ્થાને મોહનીય કર્મના ઉદયભાંગા अट्ठग चउ चउ चउरट्ठगा च, चउरो अ हुंति चउवीसा।
मिच्छाइअपुव्वंता, बारस पणगं च अनिअट्टी ॥५४॥ ગાથાર્થ : મિથ્યાત્વ ગુણસ્થાનથી અપૂર્વકરણ સુધી આઠ, ચાર, ચાર, ચાર ગુણસ્થાને આઠ
અને ચાર ચોવીસી ભાંગા અનુક્રમે હોય છે. અનિવૃત્તિ બાદરે બાર અને પાંચ ભાંગા
+
૧૬૧
Page #167
--------------------------------------------------------------------------
________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ,
હોય છે. (૯મે ચાર અને ચ શબ્દથી ૧૦ મે એક એ પ્રમાણે પાંચ ભાંગા થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મિથ્યાત્વે ૮, સાસ્વાદને ૪, મિશ્ર ૪ અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાને ૮ અપૂર્વકરણે જ એ પ્રમાણે કુલ પર ચોવીસી થાય છે.
અનિવૃત્તિબાદરે દિકોદયના ૧૨ અને એકોદયના અને સૂક્ષ્મસંપરાયે ૧ એ પ્રમાણે એકોદયના ૫ ભાંગા થાય છે. દશમા ગુણોને અનિવૃત્તિ કહેવાય પરંતુ અનિવૃત્તિ બાદર સંપરાય ન કહેવાય. માટે ગાથામાં ગ્રંથકાર નવમા દશમાના સાથે અનિવૃત્તિ શબ્દ મુક્યો છે.
ગુણસ્થાને યોગાદિની ઉદયચોવીસી અને ઉદય ભાંગા जोगोवओगलेसा, इएहिं गुणिआ हवंति कायव्वा ।
जे जत्थ गुणट्ठाणे, हवंति ते तत्थ गुणकारा ॥५५|| ગાથાર્થ યોગ, ઉપયોગ અને લેથા વડે (પૂર્વોક્ત ઉદયભાંગા વિ. ને) ગુણવા જે ગુણસ્થાને જેટલા યોગાદિ હોય ત્યાં તેટલા ગુણાકાર કરવા //પપા
ગુણસ્થાને ઉદયપદ ચોવીશી अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना ।
चोआलं दोसु वीसा, विअ मिच्छमाइसु सामन्नं ॥५६।। ગાથાર્થ ૬૮, ૩૨,૩૨, ૬૦, ૫૨, બે ગુણસ્થાને ૪૪ અને ૨૦ ઉદયપદ ચોવીશી મિથ્યાત્વાદિ
ગુણસ્થાને સામાન્યથી હોય છે. પદા મિથ્યાત્વે-૬૮, સાસ્વાદને-૩૨, મિથે-૩૨, અવિરતે-૬૦, દેશવિરત પર, પ્રમત્ત અને અપ્રમત્તે-૪૪, અપૂર્વકરણ-૨૦ એ પ્રમાણે સર્વ મળી ઉપર પદચોવીશી થાય છે.
મિથ્યાત્વાદિ ગુણસ્થાને જ્યાં જેટલા યોગ, ઉપયોગ અને વેશ્યા હોય તેને ઉદય ચોવીશી અને ઉદયભાંગા તથા પદ ચોવીશી અને પદભાંગાઓની સાથે ગુણતા અનુક્રમે યોગગુણિત, ઉપયોગ ગુણિત અને લેણ્યા ગુણિત ચોવીશી, ઉદયભાંગા અને પદચોવીશી અને પદભાંગા થાય છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને ચોવીશી આગળની ગાથામાં જણાવેલ છે. યોગાદિ ગુણિત પદચોવીશી કરવા માટે ગુણસ્થાને સામાન્યથી પદચોવીશી જણાવે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
coca cola fleizeidMineclusal em boleh ૧લું ગુણ. ઉદયસ્થાન ઉદયચોવીસી ઉદયપદચોવીસી
–
છે
X
-
૩
એ
X
G
છે
Y
૧૦
x
૧
=
૧૦
AT 6
X
X
અનંતા. ના ઉદય સહિત
અનંતા.ના ઉદય રહિત ૮ x ૧ = ૮ ૯ × ૨ = ૧૮
૮ x ૨ = ૧૬ ૧૦ x ૧ = ૧૦ ૩૬ પદચોવીસી
૩૨ પદચોવીસી રજુ ગુણ. ઉદયસ્થાન ઉદયચોવીસી ઉદયપદચોવીસી
X
છે કે આ 8 8
૩જું ગુણ.
8
ovy o vy i ovy
૪
| . "
૪થું ગુણ.
જ છે
ને ?
૧૬૩
Page #169
--------------------------------------------------------------------------
________________
S ockholmalası safaia
ઉદયચોવીસી પણું ગુણ. ૫
cu care ઉદયપદચોવીસી
ઉદયસ્થાન
x
ન
-
૫
x
૧૮ ૨ ૧
x
જી
x
-
હું ગુણ.
૪
x
x
૧ ૫
x
x
૭મું ગુણ.
૪
x
x
૧
૫
x
x
-
૮મું ગુણ.
x
૫
x
૨
x
-
કુલ બધા ગુણ. ની ૩૫ર ઉદયપદચોવીસી થાય છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને યોગગુણિત, ઉપયોગગુણિત અને લેશ્યાગુણિત-ચોવીસી, ઉદયભાંગા, પદચોવીસી,
પદવૃંદ અને સત્તાસ્થાન
૧લું ગુણસ્થાન યોગ ઉપયોગ
લેશ્યા ૧૩ (આહા. હિક વિના) ૫ (૩ અજ્ઞાન, ૨ દર્શન) ૬ (કૃણ-નીલ કપોત તો-પદ્ધ-શુક્લ)
૧૬૪
Page #170
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિતમોહી
મિથ્યાત્વ ગુણઠાણે ૮ ચોવીસી અને ૬૮ પદચોવીસી છે. તેમાં ૪ ચોવીસી અને ૩૬ પદચોવીસી અનંતાનુબંધીના ઉદયવાળી છે અને ૪ ચોવીસી અને ૩૨ પરચોવીસી અનંતાનુબંધીના ઉદયરહિત છે. તે આ પ્રમાણે અહિં ૧૩યોગમાંથી ચાર મનના, ચાર વચનના, ઔદારિક કાયયોગ અને વૈક્રિય કાયયોગ = ૧૦ યોગે ૮ ચોવીસી અને ૬૮ પદચોવીસી સંભવે અને ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર અને કાર્પણ કાયયોગ=૩, યોગે અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીસી અને ૩૬ પદચોવીસી જ સંભવે. પણ અનંતાનુબંધીના ઉદયરહિતની ચોવીસી વિગેરે ન સંભવે કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે અનંતાનુબંધીના ઉદય વિના જીવ મરતો નથી અને આ ત્રણ યોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રારંભના અંતર્મુહૂર્તમાં જ સંભવે છે અને ત્યાં અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. માટે અનં.ના ઉદય રહિતને આ ત્રણ યોગ ઘટે નહિં.
ચોવીસી ગુણિત ઉદયભાંગા પદચોવીશી પદવૃંદ યોગ ૧૦x૮ = ૮૦૯૨ x ૨૪ = ૨૨૦૮ ૧૦૪ ૬૮ = ૬૮૦,૭૮૮ ૪૨૪ = ૧૮૯૧૨ ૩ ૪૪ = ૧૨
૩ ૪ ૩૬ = ૧૦૮ ઉપયોગ ૫ x ૮ = ૪૦ x ૨૪ = ૯૬૦ ૫ x ૬૮ = ૩૪૦ x ૨૪ = ૮૧૬૦ લેશ્યા ૬ x ૮ = ૪૮ x ૨૪ = ૧૧૫૨ ૬ x ૬૮ = ૪૦૮ ૪ ૨૪ = ૯૭૯૨
પહેલા ગુણઠાણે ૨૮, ૨૭ અને ૨૬ આ ત્રણ સત્તાસ્થાન છે. તેમાંથી અનંતાનુબંધી રહિતની ૪ ચોવીસીએ ૧૦ યોગ ઘટે છે. એટલે કે ૧૦૪૪ = ૪૦ ચોવીસીએ એક જ ૨૮ નું સત્તાસ્થાન સંભવે અને અનંતાનુબંધી સહિતની ૪ ચોવીસીએ ૧૩યોગ ઘટે છે. એટલે કે ૧૩ ૪ ૪ = પર ચોવીસીએ ૨૮, ૨૭, ૨૬ એ ત્રણે સત્તાસ્થાન સંભવે.
અહિં પ્રશ્ન થાય કે આગળ ચોવીસી ઉદયભાંગા વગેરે ગણતી વખતે ૧૦ અને ૩ એમ યોગ જુદા પાડીને ૮ ચો. અને ૪ ચો. સાથે ગુણાકાર કર્યો અને નહીં ૧૦ યોગ અને ૧૩યોગ એમ જુદા પાડીને ચોવીસી ગણી. આમ કેમ? બંને સ્થાને એક રીતે કરવું જોઈએ આમ ભિન્ન રીતે કરવાનું કારણ શું?
તેનું સમાધાન એ છે કે જો આગળ ૧૦ અને ૧૩ યોગ ગણી લઈએ તો કુલ યોગ ૨૩ થઈ જાય છે. કારણ કે યોગની મુખ્યતા છે. એટલે ૧૦ અને ૩ જ લેવા પડે. જ્યારે અહિં સત્તાસ્થાનની મુખ્યતા છે. એટલે યોગનો સરવાળો કરવાની જરૂર ન રહેવાથી, સુગમતા પડે માટે ૧૦ અને ૧૩ યોગ લઈને અનંતાનુબંધી સહિત કે રહિતની ચોવીસી ઉપર ઘટતા સત્તાસ્થાનો અહિં પણ ઘટાવ્યા છે
૧૬૫)
Page #171
--------------------------------------------------------------------------
________________
યોગ
ચોવીસી
૧૦ × ૪ (અનં. રહિત) ૧૩ × ૪ (અનં. સહિત)
૫
૫
5 સપ્તતિકા કર્મગ્રંથ ૦
ઉપયોગ અને લેશ્યા તો બધી જ ચોવીસીમાં સરખા છે માટે સત્તાસ્થાન પણ બધા ઘટશે.
યોગગુણિત ચો. યોગ ગુણિત ભાં.
૪૦
૯૬૦
૫૨
૧૨૪૮
૬
૬
ઉપયોગ
× ૪ (અનં. રહિત)
×
૪ (અનં. સહિત)
લેશ્યા
× ૪ (અનં. રહિત)
× ૪ (અનં. સહિત)
યોગ ગુણિત
ઉપયોગ ગુણિત
લેશ્યા ગુણિત
ઉપયોગ ગુણિત
૨૦
૨૦
લેશ્યા ગુણિત
૨૪
૨૪
ભાંગા વિગેરે
૪૮૦
૪૮૦
ચોવીસી ઉદયભાંગા પદચોવીસી
૯૨
૨૨૦૮
७८८
४०
૯૬૦
૩૪૦
૪૮
૧૧૫૨
૪૦૮
૨નું ગુણસ્થાન
૫૭૬
૫૭૬
સત્તાસ્થાન
૧ (૨૮)
૩ (૨૮,૨૭,૨૬)
૧૬૬
૧ (૨૮)
૩ (૨૮,૨૭,૨૬)
૧ (૨૮) ૩(૨૮,૨૭,૨૬)
પવૃંદ સત્તાસ્થાન
૧૮૯૧૨
૨૮,૨૭,૨૬
૮૧૬૦
૨૮,૨૭,૨૬
૯૭૯૨
૨૮,૨૭,૨૬
યોગ
ઉપયોગ
લેશ્યા
૧૩ (આહા. લિંક વિના) ૫ (૩ અજ્ઞાન, ૨ દર્શન) ૬ (કૃષ્ણ-નીલ કાપોત તેજો-પદ્ય-શુક્લ)
સાસ્વાદન ગુણસ્થાને ૪ ચોવીસી અને ૩૨ પદચોવીસી છે. ૧૩ યોગમાંથી વૈક્રિય મિશ્રયોગે નપુંસકવેદ ન ઘટે. કારણ કે વૈક્રિય-મિશ્ર યોગ દેવ અને નારકને અપર્યાપ્તાવસ્થામાં હોય છે. દેવને નપું. વેદનો ઉદય નથી અને સાસ્વાદન લઈ નરકમાં જવાતું નથી. તેથી સાસ્વાદન ગુણઠાણે વૈક્રિય મિશ્રયોગે નપું. વેદ ન સંભવે, માટે વૈક્રિય મિશ્ર યોગે બે વેદ હોવાથી ચોવીસીને બદલે ષોડશક થાય
છે.
આ ગુણઠાણે ૨૮ નું એક જ સત્તાસ્થાન છે. એટલે બધી યોગ ગુણિત ચોવીસીએ અર્થાત્ ૧૨૪ ૪ = ૪૮ ચો. અને ૧ × ૪ = ૪ ષોડશકે ૨૮ નું જ સત્તાસ્થાન ધટે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૨૮
હNી ગુણસ્થાનકમાંચોગાદિ ગુણિતમોહ.
ચોવીસીયો . ગુ. ચો. યો. ગુ. ઉદયભાંગા કુલ યોગ ૧૨ x ૪ = ૪૮ x ૨૪ = ૧૧૫૨ વૈ. મિ. ૧ x ૪ = ૪ ષોડશક x ૧૬ = ૬૪ } ૧૨૧૬
પરચોવીસી લો. ગુ. ચો. યો. ગુ. પદવૃંદ યોગ ૧૨ x ૩૨ = ૩૮૪ x ૨૪ = ૯૨૧૬ વૈ. મિ. ૧ = ૩૨ = ૩૨ ષોડશક ૪ ૧૬ = ૫૧૨ } ૯૭૨૮
ચોવીસી ઉદયભાંગા પદચોવીસી પદવૃંદ ઉપયોગ ૫ x ૪ = ૨૦ x ૨૪ = ૪૮૦ ૫ x ૩૨ = ૧૬૦ x ૨૪ = ૩૮૪૦ લેશ્યા ગુણિત ૬ ૪ ૪ = ૨૪ x ૨૪ = ૫૭૬ ૬ ૪ ૩૨ = ૧૦૨ x ૨૪ = ૪૬૦૮
ચોવીસી ઉદયભાંગી પદચોવીસી પદવૃંદ સત્તાસ્થાન યોગ ગુણિત ૪૮ ચો, ૪ષો. ૧૨૧૬-૩૮૪ પદ ચો, ૩૨ ષોડ. ૯૭૨૮ ઉપયોગ ગુણિત ૨૦ ચો. ૪૮૦ ૧૬૦ ચો. ૩૮૪૦
૨૮ લેશ્યા ગુણિત ૨૪ ચો. ૫૭૬ ૧૯૨ ચો. ૪૬૦૮
૩ જું ગુણસ્થાન યોગ
ઉપયોગ
લેશ્યા ૧૦ (આહા. ધિક વૈ.મિ.ઓ. મિ. અને કાશ્મણ વિના) ૬ (૩ અજ્ઞાન અને ૩ દર્શન) ૬ (કૃષણ-નીલ, કાપોતે તેજો-પ-શુક્લ)
મિશ્ર ગુણઠાણે ૪ ચોવીસી અને ૩૨ પદચોવીસી છે. આ ગુણઠાણે બધા યોગ, ઉપયોગ, લેગ્યાએ ત્રણે સત્તાસ્થાનો હોય છે.
ચોવીસી ઉદયભાંગા પદચોવીસી પદવૃંદ યોગ ૧૦ x ૪ = ૪૦ x ૨૪ = ૯૬૦ ૧૦ x ૩૨ =૩૨૦૪ ૨૪ = ૭૬૮૦ ઉપયોગ ૬ ૪ ૪ = ૨૪ x ૨૪ = ૫૭૬ ૬ ૪ ૩૨ = ૧૯૨ x ૨૪ = ૪૬૦૮ લેશ્યા ૬ ૪ ૪ = ૨૪ x ૨૪ = ૫૭૬ ૬ X ૩૨ =૧૯૨ x ૨૪ = ૪૬૦૮
( ૧૬૭.
Page #173
--------------------------------------------------------------------------
________________
યોગ ગુણિત ઉપયોગ ગુણિત લેશ્યા ગુણિત
યોગ ૧૩ (આહા. દ્વિક વિના)
ચોવીસી ઉદયભાંગા પદચોવીસી પદવૃંદ
४०
૯૬૦
૩૨૦
૨૪
૫૭૬
૧૯૨
૨૪
૫૭૬
૧૯૨
5
૪ થું ગુણસ્થાન
ઉપયોગ
(૩ જ્ઞાન, ૩ દર્શન)
અવિરત સમ્યગ્દષ્ટ ગુણઠાણે ૮ ચોવીસી અને ૬૦ પદ ચોવીસી છે.
અવિરત સમ્યગ્દષ્ટ ગુણ.માં ઔ. મિશ્રયોગે નપુંસક વેદ ન હોય. કારણ કે મનુષ્ય-તિર્યંચમાં ચોથું ગુણસ્થાન લઈને ઉત્પન્ન થાય તો સ્ત્રી-અથવા પુરુષપણે ઉત્પન્ન થાય છે.પરંતુ નપુંસક પણે ઉત્પન્ન ન થાય. (મલયગિરિજી ટીકામાં ક્વચિત્ સ્ત્રીવેદ સહિત દેવમાં પણ ઉત્પન્ન થાય (જુઓ ગા. ૪૭ ટીકા)
સપ્તતિકા કર્મગ્રંથ ૐ સપ્તતિકા કર્મગ્રંથ
૩× ૮ (ષો) પદચોવીસી
૧૧ ૪ ૬૦
ચોથા ગુણ. માં વૈ. ક્રિકયોગે સ્ત્રીવેદ ન હોય કારણ કે ચોથા ગુણ. સહિત દેવમાં પુરુષ પણે જ ઉત્પન્ન થાય. પરંતુ દેવીપણે ન થાય.
૨ x ૬૦ (ષો)
કેટલાકના મતે મનુષ્ય-તિર્યંચમાં પુરુષપણે જ ઉત્પન્ન થાય. પરંતુ સ્ત્રીપણે પણ ન થાય. બ્રાહ્મી-સુંદરી-મલ્લિનાથ વિગેરે સ્ત્રીપણે ઉત્પન્ન થયા તે અપવાદ છે. રાજમાર્ગ નથી એમ કહે છે. છતાં સપ્તતિકા વિગેરેના મતે અમે અહીં સ્ત્રીપણે ચોથા ગુણ. સહિત ઉત્પન્ન થાય તેમ વિવક્ષા કરી છે.
૬
આ રીતે ઔ. મિશ્રયોગ અને વૈ. ટ્વિકયોગે ચોવીસીને બદલે ષોડશક જાણવાં. તે આ પ્રમાણેયોગગુણિત ચોવીસી-ઉદયભાંગા-પદચોવીસી, પદવૃંદ
યોગ
ચોવીસ
૧૦ × ૪
॥
=
સત્તાસ્થાન
૭૬૮૦-૩ (૨૮,૨૭,૨૪) ૪૬૦૮-૩ (૨૮,૨૭,૨૪) ૪૬૦૮-૩ (૨૮,૨૭,૨૪)
યોગ ગુણિત
૮૦૪ ૨૪
૨૪ × ૧૬
લેશ્યા
૬
૬૬૦ × ૨૪
૧૨૦ ૪ ૧૬
૧૬૮
ઉદયભાંગા
૧૯૨૦
૩૮૪
૨૩૦૪
૧૫૮૪૦
૧૯૨૦
૧૭૭૬૦
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિત મોહ.
ચોવીસી
૪૮ × ૨૪
૩૬૦ × ૨૪
ઉપયોગ ગુણિત – લેશ્યા ગુણિત
૬ × ૪
૬ x ૬૦
=
=
ચોથા ગુણ.માં છ ઉપયોગ અને છ લેશ્યા છે.
૧૧૫૨
૮૬૪૦
ઉદય ભાંગા
પવૃંદ
યોગ ગુણિત ચોવીસી અને ભાંગા ઉપર સત્તાસ્થાન
ક્ષાયિક સમ્યક્ત્વીને ૧૩ યોગમાંથી ૧૧ યોગે ૪ ચોવીસી એ ૨૧નું સત્તાસ્થાન.
ઔ. મિ. યોગે મનુષ્યને છેલ્લા ભવમાં તેમજ યુગ. તિર્યંચ મનુષ્યને ચાર ભવવાલાની અપેક્ષાએ બીજા ભવે અપ. અવસ્થામાં પુરુષ-સ્ત્રીવેદમાં ચાર ષોડષકે ૨૧ની સત્તા હોય. ચોથું ગુણ. લઈને મનુષ્ય-તિર્યંચમાં નપુ. ઉત્પન્ન ન થાય. તેથી ચોવીસીના બદલે ષોડશક સમજવા.
વૈ. દ્વિકયોગે ૮ ષોડશક જાણવાં, કારણ કે ચોથા ગુણ. સહિત દેવમાં સ્ત્રીપણે (દેવીપણે) ન થાય. તેથી દેવમાં પુરુષવેદના, નારકીમાં નપુ. એમ ૮+૮ કુલ ૧૬ ષોડશક ભાંગા જાણવા અને ૨૧નું સત્તાસ્થાન.
ઉપશમ સમ્યક્ત્વ લઈને ભવાન્તરમાં ન જવાય તેથી ઉપશમ સમ્યક્ત્વ ઔ. મિશ્ર, વૈ. મિશ્ર અને કાર્પણ કાયયોગ ન હોય. શેષ ૯ યોગે ૪ ચોવીસીએ ૨૮ અને ૨૪ની સત્તા તેમજ વૈ. કાયયોગે દેવ-નરકની અપેક્ષાએ ૧ યોગે ચાર ચોવીસી એ ૨૮નું એક સત્તાસ્થાન હોય.
દેવ-નરકમાં નવું ઉપશમ સમ્યક્ત્વ હોય તે સમ્યક્ત્વ વખતે ૨૮ નું સત્તાસ્થાન હોય. ૨૪ની સત્તા શ્રેણીના ઉપશમ સમ્યક્ત્વમાં અથવા ક્ષયોપશમ સમ્યક્ત્વીને જ હોય.
ક્ષાયોપશમ સમ્યક્ત્વીને (૪ મનના ૪ વચનના અને ૧ ઔ. કાય.) ૯ યોગે ચાર ચોવીસી અને મનુષ્યભવને આશ્રયીને ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) સત્તાસ્થાન હોય.
ઔ. મિશ્રયોગે – ૪ ષોડશક (નપુ. વેદ વિના)માં ૨૮, ૨૪, ૨૨ની સત્તા હોય, તેમાં દેવનરકમાંથી મનુષ્યમાં આવનારની અપેક્ષાએ ૨૮ અને ૨૪ તથા યુગ. તિર્યંચ મનુષ્યમાં ક્ષાયિક પામતો જાય ત્યારે ચરમગ્રાસ વખતે ૨૨ની સત્તા સંભવે.
૧૬૯
વૈ. કાયયોગ દેવ-નારકીમાં હોય. ત્યાં ૨૩નું સત્તાસ્થાન ન હોય તેથી વૈ. કાયયોગે ૪ ચોવીસીએ ૨૮, ૨૪ તથા સ્ત્રીવેદ સિવાયના ૪ ષોડશકે ૨૨ની સત્તા ઘટે. કારણ કે ચોથું ગુણ. સહિત દેવમાં દેવીપણે ઉત્પન્ન થાય નહી. તેથી વૈ. કાયયોગે સ્ત્રીવેદે ૨૨ની સત્તા ન ઘટે.
Page #175
--------------------------------------------------------------------------
________________
R
aછને સપ્તતિકા કર્મગ્રંથ
છS
વૈ. મિશ્રયોગે દેવમાં પુરષપણે ઉત્પન્ન થાય તે અપેક્ષા એ ક્ષાયો. સમ્યકત્વ અને ક્ષાયિક પામનાર ક્ષાયો.ની અપેક્ષાએ પુ. વેદના ૮ ભાંગે ૨૮-૨૪-૨૨ તથા નરકમાં ક્ષાયિક પામતાં ક્ષાયો. સિવાય બીજું ક્ષાયો. લઈને ન જાય તેથી નપુ. વેદના આઠ ભાંગે ૨૨નું સત્તાસ્થાન સંભવે.
કાર્મણ કામયોગે દેવમાં જતાં અથવા યુગ. તિર્યંચ, મનુષ્યમાં જતાં પુરુષ અને સ્ત્રીવેદના ૪ ષોડશકે ત્રણ (૨૮, ૨૪, ૨૨)ની સત્તા અને નરકમાં જતાં નપું. વેદ ના આઠ ભાંગે ૨૨ની સત્તા સંભવે.
યોગ ગુણિત ભાંગા ઉપર સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વ યોગ ૧૦ x ૪ (ચો.) = ૪૦ = (૧) ૨૧ સત્તાસ્થાન
ઔ.મિ. ૧ x ૪ (પુ. સ્ત્રી. પો.) = ૪ = (૧) ૨૧ સત્તાસ્થાન વૈ.કિ. ૨ x ૪ (પુ. ન. પો.) = ૮ (૧) ૨૧ સત્તાસ્થાન ઉપશમ સમ્યક્ત્વ* યોગ ૯ × ૪ (ચો.) = ૩૬ x ૨ (૨૮, ૨૪) વૈ.કા. ૧ x ૪ (ચો.) = ૪ x ૧ (૨૮)
X
X
X
ક્ષયોપશમ
x
યોગ ૯ × ૪ (ચો.) = ૩૬ ૪ ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨)
ઔ.મિ. ૧ x ૪ લો. (પુ. સ્ત્રી.) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) વૈ.કા. ૧ ૪ ધો. (પુ. નપું.) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) વૈ.કા. ૧ x ૪ (અષ્ટક-સ્ત્રી) = ૪ x ૨ (૨૮, ૨૪) વૈ. મિશ્ર ૧ ૪ ૪ (અષ્ટક-પુ.) = ૪ x ૩ (૨૮, ૨૪, ૨૨)
વૈ. મિ. ૧ x ૪ (અષ્ટક-નકું.) = ૪ x ૧ (૨૨) કાર્પણ કાર્ય ૧ x ૪ (ષોડ-પુ.સ્ત્રી) = ૪ x ૭ (૨૮, ૨૪, ૨૨) કાર્પણ કાય ૧ ૪ ૪ (અષ્ટક-નપું.) = ૪ x ૧ (૨૨)
ઉપયોગ અને વેશ્યા ગુણિત ભાંગા ઉપર સત્તાસ્થાન ક્ષાયિક ૬ ૪ ૪ ૨૪ ચોવીસી x ૧ (૨૧). ઉપશમ ૬ ૪ ૪ ૨૪ ચોવીસી x ૨ (૨૮, ૨૪) ક્ષાયોપશમ ૬ ૪ ૪ ૨૪ ચોવીસી ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) * ઉપશમ સમ્યકત્વી મનુષ્યને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય અને શેષ ત્રણ ગતિમાં ઉપશમ સમ્યકત્વને ૨૮નું સત્તાસ્થાને હોય. કારણ કે નવું સમ્યકત્વ જ ત્રણ ગતિમાં હોય છે. તે વખતે ૨૮ની સત્તા હોય છે. ચારે ગતિમાં ક્ષાયોપશમ સમ્યકત્વીને વિસંયોજના કર્યા પછી ૨૪ની સત્તા ઘટે.
૧૭૦
Page #176
--------------------------------------------------------------------------
________________
૭. ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિત મોહ
૫ મું ગુણસ્થાનક :
યોગ
૧૧
યોગ ૧૧
ઉપયોગ
*લેશ્યા
८ X
૫૨
૧૧ ×
સમ્ય.
ક્ષાયિક
દેશિવરિત ગુણ. માં આઠ ચોવીસી છે. ૫૨ પદ ચોવીસી છે.
યોગ ગુ. ચો.
८८
× ૨૪
૫૭૨ ૨ ૨૪
૪૮
× ૨૪
૩૧૨ ૪ ૨૪
૨૪
× ૨૪
૧૫૬ ૪ ૨૪
૬ × ૪
૬ × ૫૨
૩૪ ८
૩ × ૫૨
ભાંગા ઉપર સત્તાસ્થાન
ઉપશમ
ક્ષયો.
૯
ક્ષાયો. (વૈ. દ્વિક) ર
ઉપયોગ
ક્ષાયિક
ઉપશમ
ક્ષાયો.
=
લેશ્યા ગુણિત ક્ષાયિક
ઉપશમ
ક્ષાયો.
=
=
=
=
॥
યોગ ચો
૧૧
x
×
X
×
ગુણિત
૬ × ૪
૬ ×૪
૬ ૪૪
ઉપયોગ
૬
૪
૪
૪
૪
૩ ૪
૩ ૪૪
યોગ ગુણિત
૪૪ × ૧
૩૬ × ૨
૩૬ × ૪
= ८ × ૨
=
=
=
ઉપશમ સમ્યક્ત્વી લબ્ધિ ફોરવે નહી તેથી તેને ૯ યોગ બતાવ્યા છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે ક્ષયોપશમ સમ્યકત્વી લબ્ધિ ફોરવે નહી તેથી વૈ. ક્રિકમાં ૨૩, ૨૨ની સત્તા ન ઘટે.
ચો.
=
=
=
=
=
ચો.
૨૪ × ૧
૨૪ × ૨ × ૪
=
લેશ્યા
૩ (તેજો, પદ્મ, શુક્લ)
- ૨૪
૨૧૧૨
૧૩૭૨૮
૧૧૫૨
૭૪૮૮
૫૭૬
૩૭૪૪
૧૭૧
ઉદયભાંગા
પદવૃંદ
ઉદયભાંગા
પવૃંદ
ઉદયભાંગા
પવૃંદ
૧૨ × ૧
(૨૧)
(૨૮, ૨૪)
૧૨ × ૨ ૧૨ × ૪
૩ ૪૪
(૨૮, ૨૪, ૨૩, ૨૨)
* પ્રતિપામાનની અપેક્ષાએ અહીં ત્રણ લેશ્યા કહી છે. પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ છ લેશ્યા સંભવે.
સત્તાસ્થાન
(૨૧)
(૨૮, ૨૪)
(૨૮, ૨૪, ૨૩, ૨૨) (૨૮,૨૪)
(૨૧)
(૨૮, ૨૪)
(૨૮, ૨૪, ૨૩, ૨૨)
Page #177
--------------------------------------------------------------------------
________________
She held
lası safaia B
olero
પ્રમત સંયત ગુણસ્થાનક :
યોગ
ઉપયોગ
લેશ્યા
૧૩
અહીં ૮ ચોવીસી અને ૪૪ પદ ચોવીસી છે. અહીં આહા. ક્રિકે સ્ત્રીવેદના ભાંગા ન હોય કારણ કે સ્ત્રીને આહારક લબ્ધિન હોય. આહારક લબ્ધિ ચૌદપૂર્વીન હોય. સ્ત્રીઓને પૂર્વના અભ્યાસનો નિષેધ છે.
યોગ ચો ગુણિત યોગ ગુણિત ભાંગા કુલ ૧૧ ૪ ૮ = ૮૮ ૮ ૨૪ ૨૧૧૨.
૨ (આહાદ્ધિક) ૮ (ષો.) = ૧૬ (કો) ૮ ૧૬ ૨૫૬૭* ૧૧ ૪ ૪૪ (પદ ચો.) ૪૮૪ x ૨૪ ૧૧૬૧૬ ૧૩૦૨૪
૨ x ૪૪ (પદ છે.) ૪૮૮ x ૧૬ ૧૪૦૮ પદવૃંદ ઉપયોગ ૭ x
= પ૬ x ૨૪ ૧૩૪૪ ઉપ. ભાંગા
= ૩૦૦ x ૨૪ ૭૩૯૨ ઉપ. પવૃંદ લેશ્યા ૩
= ૨૪ x ૨૪ ૫૭૬ વેશ્યા ભાંગા લેશ્યા ૩ ૪ ૪૪ = ૧૩૦ x ૨૪ ૩૧૬૮ લેક્ષા પદવૃંદ
ભાંગા ઉપર સત્તાસ્થાન યોગ ગુણિત
સત્તાસ્થાન ક્ષાયિક ૧૧ x ૪
= ૪૪ x ૧ (૨૧) ૨ x ૪ = ૮ (પો.) ૧ (૨૧) ઉપશમ
= ૩૬ x ૨ (૨૮, ૨૪) ક્ષાયો.
૩૬ ૪ ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) વૈ. દ્રિક (ક્ષાયો) ૨ x ૪ ચો. = 2 x ૨ (૨૮, ૨૪) આ. દ્રિક ' '
૨ x ૪ (ષો.) = 2 x ૨ (૨૮, ૨૪) ઉપયોગ
= ૫૬ ૪ ૫ (૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧) લેશ્યા
૩ ૪ ૮ = ૨૪ x ૫ (૨૮, ૨૪, ૨૩, ૨૨,૨૧) અપ્રમત્ત સંયત યોગ ઉપયોગ
લેશ્યા
* * *
ચો.
X
x
જ !
x
x
x
x
x
x
x
X
X
અહીં ચોવીસી ૮ તથા પદ ચોવીસી ૪૪ છે.
૧૭૨
Page #178
--------------------------------------------------------------------------
________________
ટીકીત્રગુણસ્થાનકમાંચોગાદિ ગુણિત મોહ.મી
.
x
x
x
X XX XX XX
x
અહીં આહા. કાયયોગે સ્ત્રીવેદના ભાંગા ન ઘટે તેથી ષોડશક જાણવા ૧૦ x ૮
= ૮૦ x ૨૪ ૧૯૨૦ ૨૦૪૮ ૧ (આહા.) x ૮ (ષોડ.) = 2 x ૧૬ ૧૨૮ ઉ. ભાંગા
૧૦ x ૪૪ (પદ ચો.) = ૪૦ x ૨૪ ૧૦૫૬૦ ૧૧૨૬૪
૧ x ૪૪ (ષોડ.) = ૪૪ x ૧૬ ૦૪ પદવૃંદ ઉપયોગ ૭
= ૫૬ x ૨૪ ૧૩૪૪ ઉ. ભાંગા ૭
= ૩૦૦ x ૨૪ ૭૩૯૨ પદવૃંદ લેશ્યા ૩ X ૮
= ૨૪ x ૨૪૫ ૭૬ ઉ. ભાંગા લેથા ૩ ૪ જ = ૧૩૨ x ૨૪ ૩૧૬૮ પદવૃંદ
સાયિક સમ્યકત્વ પામતી વખતે લબ્ધિ ફોરવે નહી તે અપેક્ષાએ પમે, છ અને ૭મે ગુણ. ક્ષાયો. સમ. ને વૈ. અને આહા. વાળાને ૨૩, ૨૨ની સત્તા ઘટાવી નથી.
યોગાદિ ગુણિત ઉદય ભાંગા ઉપર સત્તાસ્થાન સાયિક ૧૦ x ૪ (ચો.) ૦ ૧ (૨૧)
૧ (આહા.) ૪ (ષોડ.) ૪ x ૧ (૨૧) ઉપશમ ૯ × ૪ = ૩૬ ૪ ૨ (૨૮, ૨૪) લાયો. ૯ ૪ = ૩૬ ૪ ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) લાયો. ૧ (આહા.)x ૪ (ષો.) ૪ (ષો.) ૨ (૨૮, ૨૪) ક્ષાયો. - ૧ (વૈ.)* ૪ (ચો.) ૪ (ચો.) ૨ (૨૮, ૨૪) અહીં ઉપયોગ અને વેશ્યા ગુણિત સત્તાસ્થાનો પ્રમત્ત ગુણાની જેમ સમજવાં.
૮ મું ગુણસ્થાનક ૯ યોગ ૭ ઉપયોગ
૧ વેશ્યા અહીં મોહનીયની ૪ ચોવીસી અને ૨૦ પદચોવીસી
યોગ ગુણિત ચો. ઉદયભાંગા પદચોવીસી સત્તાસ્થાન સાયિક ૯ × ૪ = ૩૬ ચો. ૮૬૪ ૧૮૦ ૧ (૨૧) ઉપશમ ૯ × ૪ = ૩૬ ચો. ૮૬૪ ૧૮૦ ૨ (૨૮, ૨૪)
x
x
x
૧૭૩
Page #179
--------------------------------------------------------------------------
________________
08 સપ્તતિકા કર્મગ્રંથ ઉપયોગ ગુણિત સાયિક ૭ x ૪ = ૨૮
૧૪૦ ૧ (૨૧) ઉપશમ ૭ ૪ ૪ = ૨૮ ૬૭ર ૧૪૦ ૨ (૨૮, ૨૪) લેશ્યા ગુણિત ક્ષાયિક ૧ ૪ ૪ = ૪
૯૬ ૨૦ ૧ (૨૧) ઉપશમ ૧ x ૪
૨૦ ૨ (૨૮, ૨૪) ૯ મું ગુણસ્થાનક ૯ યોગ ૭ ઉપયોગ
૧ લેગ્યા અહીં મોહનીયની ચોવીસી નથી. દિકોદયના ૧૨ અને એકના ઉદયના ૪ ભાંગા એમ કુલ ૧૬ ભાંગા તેમજ દ્વિકોદયનાં ૨૪ તથા એકોદયનાં ૪ એમ ૨૮ પદવૃંદ છે. ગુણિત ઉદયભાંગા
પદવૃંદ યોગ ૯ × ૧૬ = ૧૪૪
૯ × ૨૮ = ૨૫૨ ઉપયોગ ૭ ૮ ૧૬ = ૧૧૨
૭ X ૨૮ = ૧૯૬ લેશ્યા ૧ ૪ ૧૬ = ૧૬
૧ X ૨૮ = ૨૮ યોગાદિ ગુણિત ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ક્ષપક શ્રેણી (ક્ષાયિક સમ્યકત્વ)
યોગ ઉદયભાંગા ગુણિત ભાંગા સત્તાસ્થાન પુ. ૯ (કિકો)
૪ (૨૧, ૧૩, ૧૨, ૧૧)* સ્ત્રી ૯ (દ્ધિકો) ૪
|૩ (૨૧, ૧૩, ૧૨) નપું. ૯ (કિકો)
૨ (૨૧, ૧૩). ફોધ૮ (એકોદય).
૩ (૧૧, ૫, ૪) માન ૯ (એકોદય) ૧
૪ (૧૧, ૫, ૪, ૩) માયા ૯ (એકોદય) ૧
૫ (૧૧, ૫, ૪, ૩, ૨) લોભ ૯ (એકોદય) ૧
- ૬ (૧૧, ૫, ૪, ૩, ૨, ૧) * અહીંસાયિક સમ. ને-૨૧ અને ઉપશમ સમ્ય. ૨૮, ૨૪ ઉપશમ શ્રેણીમાં જાણવાં.
X
X
૧૭૪)
Page #180
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિત મોહ.
* ઉપશમ શ્રેણી (ક્ષાયિક, ઉપશમ સમ્યકત્વ) યોગ ૯ ક્રિકોદય ૧૨
૧૦૮
૩(૨૮, ૨૪, ૨૧) ૩ (૨૮, ૨૪, ૨૧)
૩૬
યોગ ૯ એકોદય ૪ * ક્ષાયિક સમ્યકત્વી ઉપશમ શ્રેણીવાળાને ૨૧ તથા ઉપશમ શ્રેણી ઉપશમ સમ્યકત્વીને ૨૮, ૨૪ ની સત્તા હોય.
ઉપયોગ ગુણિત ભાંગા ઉપર-ક્ષપક શ્રેણી ઉપયોગ પુરુષ ૭ × ૪ (કિોદય) ઉપયોગી સ્ત્રી ૭ × ૪ (દ્વિકોદય) નપુ. ૭ × ૪
(કિોદય)
એકો.
એકો.
ઉપયોગ ક્રોધ ૭ × ૧ ઉપયોગ માન૭ × ૧ ઉપયોગ માયા ૭ × ૧ એકો. ઉપયોગ લોભ ૭ × ૧ એકો.
ક્ષપક શ્રેણી (ક્ષાયિક સમ્યકત્વ) પુરુષવેદ સ્ત્રી વેદ નપુ. વેદ
ક્રોધ
માન
માયા
લોભ
૧ × ૪ (દ્વિકોદય)
૧ × ૪ (દ્વિકોદય) ૧ × ૪ (દ્વિકોદય) ૧ × ૧ ૧ × ૧ (એકોદય)
(એકોદય)
૧ × ૧ (એકોદય) ૧ × ૧ (એકોદય)
૨૮ × ૪ ૨૮ × ૩ ૨૮ × ૨
ઉપશમ શ્રેણી – ઉપશમ સમ્યકત્વ-ક્ષાયિક સમ્યકત્વ)
(એકોદય)
ઉપયોગ ૭ × ૧૨ (દ્વિકોદયના) ૮૪ ઉદયભાગા ૩ (૨૮, ૨૪, ૨૧) ઉપયોગ ૭ × ૪ ૨૮ ઉદયભાંગા ૩ (૨૮, ૨૪, ૨૧) અહીં લેશ્મા શુક્લ એક જ હોવાથી લેશ્યા ગુણિત ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન સામાન્ય સંવેધની જેમ જાણવાં. (જુઓ પા. ૩૩)
લેશ્યા ગુણિત ભાંગા ઉપર સત્તાસ્થાન
૪ × ૪ ૪ × ૩
૪ × ૨
૧૪ ૩
૧ × ૪
૧ × ૫
૧૪ ૬
૭ × ૩
૭× ૪
૭ × ૫
૭૮ ૬
૧૭૫
(૨૧, ૧૩, ૧૨, ૧૧) (૨૧, ૧૩, ૧૨) (૨૧, ૧૩)
(૧૧, ૫, ૪)
(૧૧, ૫, ૪, ૩)
(૧૧, ૫, ૪, ૩, ૨) (૧૧, ૫, ૪, ૩, ૨, ૧)
ઉપશમ શ્રેણી (ઉપશમ સમ્યકત્વ, ક્ષાયિક સમ્યકત્વ)
લેશ્યા ૧ ×૧૬ (દ્વિકોદય + એકોદય)
૧૬
(૨૧, ૧૩, ૧૨, ૧૧)
(૨૧, ૧૩, ૧૨)
(૨૧, ૧૩)
(૧૧, ૫, ૪)
(૧૧, ૫, ૪, ૩)
(૧૧, ૫, ૪, ૩, ૨) (૧૧, ૫, ૪, ૩, ૨, ૧)
૩ (૨૮, ૨૪, ૨૧)
Page #181
--------------------------------------------------------------------------
________________
Iણ
x
x
X
Soreldroela analası səfziu Bollectie સામાન્ય સંવેધ (ઉપશમ, રૂપક શ્રેણી, ઉપશમ. ક્ષાયિક સમ.) પુરુષવેદ ૧ ૪ ૪ (દ્વિકોદય) ૪ x (૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧) સ્ત્રી વેદ ૧ ૪ ૪ (દ્ધિકોદય) ૪ x ૫ (૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨) નપુ. વેદ ૧ ૪ ૪ (દ્વિકોદય) ૪ x ૪ (૨૮, ૨૪, ૨૧, ૧૩)
૧ ૪ ૧ (એકોદય) ૧ – ૬ (૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪) માન
x ૧ (એકોદય) ૧ ૪ ૭ (૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ૩). માયા
૧ ૪ ૧ (એકોદય) ૧ X ૮ (૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ૩, ૨) લોભ ૧ ૪ ૧ (એકોદય) ૧ ૪૯ (૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧)
દશમું ગુણસ્થાનક યોગ - ઉપયોગ ૭
લેશ્યા ૧ અહીં એક ઉદયભાંગો અને એક પદવૃંદ યોગ ૯ x ૧ = ૯ ઉદયભાંગા ૯ પદવૃંદ ૨૮, ૨૪, ૨૧, ૧ ઉપયોગ ૭ x ૧ = ૭ ઉદયભાંગા ૭ પદવૃંદ ૨૮, ૨૪, ૨૧, ૧ લેશ્યા ૧ x ૧ = ૧ ઉદયભાંગા ૧ પદવૃંદ ૨૮, ૨૪, ૨૧, ૧ દશ ગુણસ્થાનકે કુલ
દશ ગુણસ્થાનકે કુલઃ યોગ-ઉપયોગ-લેશ્યા ગુણિત કુલ ઉ. ચોવીસી વિગેરે ગુણસ્થાનક યોગ ગુણિત ચો. ઉદયભાંગા પદચોવીસી - પદવૃંદ ૨૨૦૮ ૭૮૮
૧૮૯૧૨ ૪૮-૪ (ષોડ.) ૧૨૧૬ ૩૮૪ ૩૨ (કો.) ८७२८ ૯૬૦ ૩૨૦
૭૬૮૦ ૮૦-૨૪ (ષોડ.) ૨૩૦૪ ૬૬૦ ૧૮૦ (પો.) ૧૭૨૮૦ ૨૧૧૨ પ૭ર
૧૩૭૨૮ ૮૮ ૧૬ (ષોડ.) ૨૩૬૮ ૪૮૪ ૮૮ (ષો.) ૧૩૦૨૪ ૮૦ ૮ (ષોડ.) ૨૦૪૮ ૪૪૦ ૪૪ (ષો.) ૧૧૨૬૪ ૮૬૪ ૮૦
४३२० ૧૪૪
૨પર
ô inome awno
८८
પ૨૦ ૪ (યો.) ૧૪૨૩૭ ૩૮૨૮ ૨૮૪ (યો.) ૯૬૬૧૭
૧૭૬
Page #182
--------------------------------------------------------------------------
________________
૯૬૦
૪૮૦
3८४०
૫૭૬
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિત મોહ.૭૭ % ગુણસ્થાનક ઉપયોગ ગુણિત ચો. ઉદયભાંગા પદચોવીસી પદવૃંદ
૩૪૦
૮૧૬૦ ૧૬૦ ૧૯૨
૪૬૦૮ ૩૬૦
૮૬૪૦
૭૪૮૮ ૩૦૮
૭૩૯૨ ૧૩૪૪ ૩૦૮
૭૩૯૨ ૬૭૨ ૧૪૦
૧૯૬
૧૧૫૨
૧૧૫૨
૩૧ ૨
૧૩૪૪
૩૩૬૦
૧૧૨
૩૨૦.
૭૭૯૯
૨૧૨૦
પ૧૦૮૩
પદચોવીસી
ગુણસ્થાનક વેશ્યા ગુણિત ચો. ઉદયભાંગા
૧૧૫ર
૫૭૬
૪૦૮ ૧૯૨ ૧૯૨ ૩૬૦
૫૭૬ ૧૧૫૨
પદવૃંદ ૯૭૯૨ ૪૬૦૮ ૪૬૦૮ ૮૬૪૦ ૩૭૪૪ ૩૧૬૮
૫૭૬
૧૫૬
૫૭૬
૧૩૨ ૧૩૨ ૨૦
પ૭૬ ૯૬
૩૧૬૮
૪૮૦
૨૮
૫૨૯૭
૫૨૯૭
૧૫૯૨
૧૫૯૨
૩૮૨૩૭
૩૮૨૩૭
૧૭૭.
Page #183
--------------------------------------------------------------------------
________________
Sake
યોગ ગુણિત
ઉપયોગ ગુણિત
લેશ્યા ગુણિત
સપ્તતિકા કર્મગ્રંથ 50 ఎడపిలవద
ઉદયભાંગા પદચોવીસી
પદવૃંદ
૩૮૨૮
૨૮૪ (યો.)
૨૧૨૦
૧૫૯૨
ચો.
૫૬૦ ચો. ૧૪૨૯૭
૪૪ (ષોડ.)
૩૨૦
૨૨૦
૭૩૮૯
૫૨૯૭
60332
૫૧૦૮૩
૩૮૨૩૭
અગ્યારમા ગુણસ્થાનકે ઉદયભાંગા ન હોવાથી યોગ-ઉપયોગ-લેશ્યા હોવા છતાં ગુણિત ભાંગા થાય નહીં. તેથી બતાવ્યા નથી. માત્ર ૨૮, ૨૪, ૨૧ એમ ત્રણ સત્તાસ્થાન હોય.
અહીં યોગ ગુણિત ચોવીસી અને ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનો કર્મસ્તવ-સપ્તતિકાસપ્તતિકા ભાષ્ય વિગેરેના આધારે વિચારીને લખ્યાં છે. છતાં અભ્યાસકને અગર કોઈ જ્ઞાનીને ભૂલ જણાય તો સુધારીને વાંચવા વિનંતી છે તથા અમારું ધ્યાન દોરવા ખાસ આગ્રહ છે. ગુણસ્થાનકને વિશે મોહનીય કર્મનાં સત્તાસ્થાન
तिनेगे एगेगं तिग मीसे पंच चउसु तिग पुव्वे |
1
इक्कार बायरंमि उ, सुहुमे चउ तिन्नि उवसंते ॥५७॥
અર્થ-એક મિથ્યાત્વ ગુણસ્થાનકે ત્રણ, સાસ્વાદને એક, મિત્રે ત્રણ, ચાર (અવિ.થી અપ્રમત્ત સુધી) ગુણ.માં પાંચ-પાંચ, અપૂર્વકરણ ગુણ.માં ત્રણ, અનિવૃત્તિ બાદર સંપરાય ગુણ.માં અગ્યાર, સૂક્ષ્મસંપરાયે ચાર અને ઉપશાન્ત મોહે ત્રણ સત્તાસ્થાન હોય છે. પા
૧૭૮
ગાથાર્થ : મિથ્યાત્વે ૨૮, ૨૭, ૨૬ એમ ત્રણ સત્તાસ્થાન સાસ્વાદને એક ૨૮ નું, મિશ્ર ગુણમાં ૨૮, ૨૭, ૨૪ એમ ત્રણ તથા અવિરતિ ગુણ.થી અપ્રમત્ત સુધી ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એમ પાંચ, અપૂર્વકરણે ૨૮, ૨૪, ૨૧ એમ ત્રણ, અનિવૃત્તિ બાદરે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એ પ્રમાણે અગ્યાર, સૂક્ષ્મ સંપરાયે ૨૮, ૨૪, ૨૧, ૧ એમ ચાર અને ઉપશાંત મોહે ૨૮, ૨૪, ૨૧ એ પ્રમાણે ત્રણ સત્તાસ્થાન મોહનીયના હોય છે.
૧
Page #184
--------------------------------------------------------------------------
________________
જ
કચ્છી ગુણસ્થાનકમાં મોહનીચકર્મ સંક્ષેપમાં ગુણસ્થાને મોહનીય કર્મનો સંવેધ
૧લું ગુણસ્થાન બંધસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮ ૨૮, ૨૭, ૨૬
૨૮, ૨૭, ૨૬ ૨૨ ૧૦
૨૮, ૨૭, ૨૬
૨ જું ગુણસ્થાન બંધસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮
૦
જ
૦
૨૧
૨.૮
૨૧
બંધસ્થાન ૧૭
૧૭
બંધસ્થાન
૧૭
૧૭
૩ જું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન ૨૮, ૨૭, ૨૪ ૨૮, ૨૭, ૨૪
૨૮, ૨૭, ૨૪ ૪ થું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮, ૨૪, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧
૨૮, ૨૪, ૨૩, ૨૨ ૫ મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮, ૨૪, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨
૧૭
બંધસ્થાન ૧૩
(૧૭૮
Page #185
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
બંધસ્થાન
sau
બંધસ્થાન
૬ હું અને ૭ મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮, ૨૪, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧
૨૮, ૨૪, ૨૩, ૨૨ ૮ મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૧ ૨૮, ૨૪, ૨૧
૨૮, ૨૪, ૨૧ ૯મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન (૬) ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ ૧ ક્રોધ (૬) ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ ૧ માન (૭) ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ૩ ૧ માયા (૮) ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ૩, ૨ ૧ લોભ (૯) ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫,૪, ૩, ૨, ૧ ૧૦ મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન
૨૮, ૨૪, ૨૧, ૧ ૧૧ મું ગુણસ્થાન ઉદયસ્થાન
સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૧
બંધસ્થાન
બંધસ્થાન
બંધસ્થાન
૧૮૦
Page #186
--------------------------------------------------------------------------
________________
soroller jelzeildsali glasal Rocla holde
ગુણસ્થાને નામકર્મના બંધોદય સત્તાસ્થાન छन्नव छक्कं तिग सत्त, दुगं दुग तिग दुगं ति अट्ठ चउ। दुग छच्चउ दुग पण चउ, चउ दुग पणग एग चउ ॥५८।। एगेगमट्ठ एगेगमट्ठ, छउमत्थके वलिजिणाणं ।
एग चउ एग चउ, अट्ठ चउ दु छक्कमुदयंसा ॥५९॥ ગાથાર્થઃ ૬, ૯, ૬; / ૩, ૭, ૨; / ૨, ૩, ૨; / ૩, ૮, ૪૨, , ૪; / ૨, ૫, ; /
૪, ૨, ૪, ૫, ૧, ૪, / ૧, ૧, ૮; / અને ૧, ૧, ૮, એ પ્રમાણે અનુક્રમે નામર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનો પ્રથમના દશ ગુણસ્થાનને વિષે અનુક્રમે હોય છે. છદ્મસ્થ જિનને (૧૧-૧૨) અને કેવળી જિનને (૧૩-૧૪) અનુક્રમે ૧, ૪; અને ૧, ૪, તેમજ ૮, ૪, અને ૨, ૬; ઉદયસ્થાન અને સત્તાસ્થાન અનુક્રમે હોય છે. પેટા //પલા
ગુણસ્થાનકને વિશે નામકર્મ ૧લા ગુણઠાણે ૬,૯, બીજે ૩, ૭, ૨ ત્રીજે ૨, ૩, ૨ ચોથે ૩, ૮, ૪ પાંચમે ૨, ૬, ૪ છઠે ૨, ૫, ૪ સાતમે ૪, ૨, ૪ આઠમે ૫, ૧, ૪ નવમે ૧, ૧, ૮ અને દશમે ૧, ૧, ૮ એ પ્રમાણે અનુક્રમે બંધ, ઉદય અને સત્તાસ્થાનો દશ ગુણસ્થાનક સુધી છે અને આગળ બંધના અભાવમાં અગ્યારમે ૧, ૪ બારમે ૧, ૪ તેરમે ૮, ૪ અને ચૌદમે ગુણસ્થાને ૨, ૬ અનુક્રમે ઉદય અને સત્તાસ્થાનો છે.
મિથ્યાત્વ ગુણસ્થાને નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦) બંધભાંગા :- ૧૩૯૨૬ ઉદયસ્થાન :- ૯ (૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ બંધસ્થાન :- ૬ (૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮)
૨૩ ના બંધસ્થાનકના ૪, ૨૫ ના ૨૫, ૨૬ ના ૧૬, ૨૮ ના ૯, ૨૯ ના ૯૨૪૦, ૩૦ ના ૪૬૩૨ એ પ્રમાણે કુલ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે, મિથ્યાત્વ ગુણસ્થાને જિનનામનો અને આહા. દિકનો બંધ ન સંભવે તેથી દે. પ્રા. ર૯ના ૮ મનુષ્ય પ્રા. ૩૦ ના ૮ તથા દેવપ્રાયોગ્ય ૩૦ નો ૧, દેવપ્રાયોગ્ય ૩૧ નો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા ના સંભવે.
૧૮૧
Page #187
--------------------------------------------------------------------------
________________
છNછત્ર સપ્તતિકા કર્મગ્રંથ 500
એકે. ના ૪૨, વિકલે. ના ૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬ વૈક્રિય તિર્યચના-૫૬, સામા મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૨ (ઉદ્યોત સહિતના ૩ વિના) દેવના-૬૪, અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
મનુષ્યના વૈક્રિયના ઉધોતવાળા-૩, આહા. મનુષ્યના-૭ અને કેવલીના, ૮,એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગ ન સંભવે.
૯૨,૮૮,૮૬,૮૦ અને ૭૮ એ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી સંભવે છે તેમજ મિથ્યાત્વ ગુણસ્થાને ૮૯ની સત્તા પૂર્વે નરકાયું બાંધી પછી ક્ષાયો. સમ્યકત્વ પામી જિનનામનો બંધ કરી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મનુષ્યને અને નરકમાં ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વ ન પામે ત્યાં સુધી નાકીને સંભવે છે, માટે કુલ છ સત્તાસ્થાન સંભવે છે.
આહા. દિક અને જિનનામ એમ ઉભયની સત્તાવાળો મિથ્યાત્વે ન જાય તેથી ૯૩ની સત્તા ન સંભવે, તે સિવાયના અહીં નહી સંભવતા સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીના છે. માટે અહીં સંભવે નહિં.
મિથ્યાત્વગુણસ્થાને સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ એકે.ના-૫, વિલેના-૯, સા. તિર્યંચના-૯, સા.મ.ના, દેવના-૮, નારકીનો-૧
૪૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૫ એકે. ના-૭, વૈક્રિય તિર્યંચના-૮,
વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીનો-૧, ૩૨ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ - ૬ ૨૬ એકે. ના-૧૩, વિકલેના-૯,
સા. તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯ ૬% ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૭ એકે. ના-૬, વૈક્રિય તિર્યંચના-૮,
વૈકિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીના-૧, ૩૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦- ૫ ૨૮ વિકલે. ના-૬, સામા. તિર્ય.ના-૫૭૬,
વૈ.તિના-૧૬, સા.મ.ના-૫૭૬, વૈ.મ.ના ૮, દેવના ૧૬ નારકીનો-૧
૧૯૯ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫ ૨૯ વિકલે. ના-૧૨, સા.તિ.ના ૧૧૫૨,
વૈ.તિના-૧૬, સા.મ.ના-૫૭૬,વૈ.મ.ના-૮, દેવના-૧૬, નારકીનો-૧
૧૭૮૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫
૧૮૨
Page #188
--------------------------------------------------------------------------
________________
Sorocablocajelzeildsai diusa c
hochote
સત્તાસ્થાન
ઉદયસ્થાન
ઉદયભાંગા ૩૦ વિકલે. ના-૧૮, સા.તિ.ના-૧૭૨૮,
વૈ.નિ.ના-૮, સા.મ.ના-૧૧૫ર, દેવના-૮ ૩૧ વિકલે. ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫ર
૨૯૧૪ ૧૧૬૪
૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫
૯૨,૮૮,૮૬,૮૦-૪
મિથ્યાત્વગુણસ્થાને વિશેષથી સંવેધ ૨૩ નો બંધ
બંધભાગ ૪ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
૨૩ના બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે, તેના બંધક મિશ્રાદ્રષ્ટિ જ હોય છે. તેથી અહીં ૨૩ના બંધનો સામાન્ય અને વિશેષથી સંવેધ પૂર્વે ૨૩ના બંધનો જણાવ્યા પ્રમાણે જ થાય છે. (જૂઓ પાના નં. ૭૦ થી ૭૨) ૨૫ નો બંધ
બંધમાંગા ૨૫ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૫ના બંધના બંધભાંગાના બંધક મિથ્યાત્વીજ હોય છે. તેથી અહીં ૨૫ના બંધનો સામાન્યથી અને વિશેષથી સંવેધ પૂર્વે (પા. ૭૩) જણાવ્યા મુજબ ૨૫ના બંધ પ્રમાણે જ જાણવો.
૨૫ના બંધના જુદા જુદા બંધભાંગાનો સંવેધ ૨૫નો બંધના ૧૬ બંધભાંગાનો સંવેધ
૨૫ના બંધના બાદર પર્યાપ્ત પ્રત્યેક પ્રા.૮ ભાંગા વિના એકેન્દ્રિયના ૧૨, વિકલે. પ્રા.-૩ અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય ૧ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. (જૂઓ પાનુ નં. ૭૬) ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) બંધભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
૨૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બાંધભાંગાનો સંવેધ
૧૮૩
Page #189
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ 5000
ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૭૭૬૮ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
(જૂઓ પાના નં. ૭૮)
અહીં દેવના પણ ઉદયભાંગા હોય
૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૭૭૦૧ સત્તાસ્થાન:- ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (જૂઓ પાના નં. ૭૮)
આ પ્રમાણે ૨૫ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૫ના બંધમાં જણાવ્યા પ્રમાણે જાણવો. ૨૬નો બંધ
બંધભાંગા ૧૬ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬નો બંધ મિથ્યાદ્રષ્ટિ જ કરે છે તેથી અહીં સામાન્યથી અને વિશેષથી ૨૬ના બંધનો સંવેધ પૂર્વે ૨૬ના બંધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૯૮૦)
૨૮નો બંધ
બંધભાંગા ૯ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૪૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
મિથ્યાત્વ ગુણસ્થાને દેવ પ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા પંચે. તિર્યંચ, મનુષ્ય અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યો જ કરે છે. તેથી વૈ.તિ.ના ૫૬ અને વૈ. મનુ.ના ૩૨ (ઉદ્યોતના ૩ વિનાના) સામા. તિર્યંચના ૩૦ના ઉદયના ૧૧૫૨, સામા. તિ. ના ૩૧ના ઉદયના ૧૧૫૨, સા.મ.ના ૩૦ના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. મિથ્યાત્વે અપર્યાપ્ત અવસ્થામાં દેવ કે નરક પ્રાયોગ્ય બંધ થાય નહીં.
અહીં દેવ પ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ છે, તેથા ૯૨,૮૮ એ સત્તાસ્થાન સામાન્યથી હોય, પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષાયો. સમ્યકત્વ પામી જિનનામનો બંધ કરી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મનુષ્યને મિથ્યાત્વ ગુણસ્થાને નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ વખતે ૮૯ની સત્તા હોય છે અને પૂર્વે એકેન્દ્રિયમાંથી વૈક્રિય અષ્ટકની ઉલના કરી ૮૦ની સત્તાવાળો જીવ મનુષ્ય કે
૧૮૪
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્વગુણસ્થાનકમાંનામકર્મ
560
૦
૧૬
૦
૧૬
૦
૨૪
હ
૨૪
&
ઈ તિર્યંચમાં આવી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ વૈ. ચતુષ્ક તથા દેવદ્ધિક અથવા નરકદ્ધિક બાંધે તેને ૩૦ અને ૩૧ના ઉદયમાં ૮૬નું સત્તાસ્થાન સંભવે છે.
૨૮ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ વૈક્રિય તિ.ના ૮, વૈ. મનુ.ના ૮
૯૨,૮૮ ૨૭ વૈ.તિ. ના ૮, વૈ. મનુ.ના ૮
૯૨,૮૮ વૈ.નિ.ના ૧૬, વૈ. મન.ના ૮
૯૨,૮૮ વૈ.નિ.ના ૧૬, વૈ. મનુ.ના ૮
૯૨,૮૮ સામા. લિ.ના. ૧૧૫ર, વૈ.તિ ના ૮, સામા. મનુ.ના ૧૧૫૨
૨૩૧૨ ૯૨,૮૯,૮૮,૮૬ ૪ ૩૧ સામા. લિ. ના ૧૧૫ર
૧૧૫૨ ૯૨,૮૮,૮૬ ૩ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધનો વિસ્તારથી સંવેધ ૨૮નો બંધ
બંધભાંગા ૮ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૩૫૪૪ સત્તાસ્થાનઃ - ૩ (૯૨,૮૮,૮૬).
(૩૬૨૪) (૩૬૭૨) પૂર્વે જણાવ્યા મુજબ ૩૫૪૪ ઉદયભાંગા જાણવા, મનુષ્યને નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૮૯ની સત્તા સંભવે માટે અહીં દેવ પ્રાયોગ્ય બંધમાં ૮૯ની સત્તા ન સંભવે. ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ. મનુ.ના
૮ x ૨ (૯૨,૮૮) વૈ.તિ.ના
૮ x ૨ (૯૨,૮૮) વૈ. મનુ.ના
(૯૨,૮૮) વૈ.નિ.ના
(૯૨,૮૮) (૯૨,૮૮)
૮
x
X ૨
x
x
૮
x
X ૨
૧૬ X ૨
x
વૈ. મનુ.ના
૮ x ૨
x
૧૮૫
Page #191
--------------------------------------------------------------------------
________________
koko analası sizin
hello
x
ع
x
ع
x
ع
x
)
૩૧
વૈ.તિ.ના
૧૬ X ૨ (૯૨,૮૮). વૈ. મનુ.ના
૮ X ૨
(૯૨,૮૮) વૈ.તિ.ના
૮ X ૨
(૯૨,૮૮) સામા. લિ.ના
૧૧પ૨ x ૩ (૯૨,૮૮,૮૬) સામા. મનુ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬)
સામા. તિ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬) આ સંવેધમાં અપર યુગવ તિર્યંચના ૪૮ અથવા ૮૦ અને અપ૦ યુગ મનુષ્યના ૩૨ અથવા ૪૮ ભાંગા પણ ઘટે*.
નરક પ્રાયોગ્ય ૨૮ના બંધનો સંવેધ ૨૮નો બંધ
બંધભાંગા ૧ ઉદયસ્થાનઃ- ૬ (૨૫, ૨૭, ૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૩૫૪૪ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
પૂર્વે જણાવ્યા મુજબ ૩૫૪૪ ઉદયભાંગા અને ૪ સત્તાસ્થાન (૯૨ વિ.) જાણવા. વિસ્તારથી સંવેધ આ પ્રમાણે મિથ્યાત્વે નરક પ્રાયોગ્ય ૨૮ના બંધનો સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨ ૫. વૈ.તિ.ના ૮ x ૨
(૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ X ૨
(૯૨,૮૮) વૈ.નિ.ના. ૮ x ૨
(૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ X ૨
(૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬ X ૨ (૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ X ૨
(૯૨,૮૮) વૈ.તિ.ના ૧૬ X ૨ (૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ X ૨
(૯૨,૮૮) વૈ.તિ.ના ૮ X ૨
(૯૨,૮૮) સામા.તિ.ના ૧૧૫૨×૩ (૯૨,૮૮,૮૬)
*
*
*
*
*
* અપ૦ યુગલિક મિથ્યાત્વે પણ દેવપ્રાયોગ્ય જ બંધ કરે જોયુગવ ને શુભવિહાયોગતિ અને સુસ્વર માનીએ તો યુગ. તિ. ૪૮ યુ. મ. ૩૨ અને અશુભ પણ માનીએ તો ૮૦+૪૮ ભાંગા હોય.
૧૮૬
Page #192
--------------------------------------------------------------------------
________________
૩૧
એઋગુણસ્થાનકમાંનામકર્મ 208 2008
સામા.મનુ.ના ૧૧૫૨ ૪૪ (૯૨,૮૯,૮૮,૮૬)
સામા.તિ.ના ૧૧૫૨ x ૩ (૯૨,૮૮,૮૬) *ો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો મ.ના ૩૦ ના ઉદય ૮૬૦૪ ૩ અને ૧૯૨ ૪૪ સત્તાસ્થાન જાણવા. ૨૯ નો બંધ
બંધભાંગા - ૯૨૪૦ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ- ૬ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
૨૯ ના બંધના મિથ્યાત્વ ગુણસ્થાને વિકલે. પ્રાયો. ૨૪, પંચે. તિર્યંચ પ્રાયો. ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૪૦ બંધભાંગા સંભવે છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગ ન સંભવે.
વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા-૩, આહારક મનુ.ના-૭ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ સિવાયના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે છે.
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ એ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી સંભવે છે અને તેનું સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ મિશ્રાદષ્ટિ નારક જિનનામની સત્તાવાળો મનુ. પ્રાયો. ર૯નો બંધ કરે ત્યારે સંભવે છે.
૨૯ના બંધનો સામાન્યથી સંવેધ
કુલ સત્તાસ્થાન
૪૧ ૧૧
૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫
ઉદયસ્થાન ઉદયભાંગા , ૨૧ એકે.ના-૫, વિકલે. ના-૯, સામા.તિ.ના.૯ - દેવના ૮, નારકીનો, ૧ સા.મ.ના ૯ ૨૪ એક.ના ૧૧ ર૫ એકે.ના ૭, વૈ.નિ.ના.૮,વૈ.મનુ.ના.૮
દેવના ૮, નારકીનો ૧ ર૬ એકે.ના ૧૩, વિકલે ના. ૯
સામા.તિ.ના ૨૮૯, સામા.મનુ.ના ૨૮૯ ર૭ એકે ના.૬,વૈ.તિ.ના.૮, વૈ.મન.ના ૮
દેવના ૮, નારકીનો ૧
૩૨
૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬
૬૦
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫
૩૧
૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫
૧૮૭.
Page #193
--------------------------------------------------------------------------
________________
છ
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈ0%
રવિકલે ના ૬, સામા.તિ.ના ૫૭૬,
વૈ.નિ.ના ૧૬,સામાં.મન.ના ૫૭૬,
વૈ.મનના ૮, દેવના ૧૬, નારકીનો ૧ ૧૧૯૯ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦- ૫ ૨૮ વિકલેના ૧૨, સામા.તિ.ના ૧૧૫૨,
વૈ.નિ.ના ૧૬,સામા.મન.ના ૫૭૬,
વૈ.મન.ના ૮, દેવના ૧૬, નારકીનો ૧ ૧૭૮૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦- ૫ ૩૦ વિકલેના ૧૮, સામા.તિ.ના ૧૭૨૮,
વૈ. તિ. ના ૮,સામાં.મનુ.ના ૧૧૫૨, દેવના ૮
૨૯૧૪
૯૨,૮૮,૮૬,૮૦-૪ ૩૧ વિકલે.ના ૧૨, સામા.તિ ના ૧૧૫ર ૧૧૬૪ ૯૨,૮૮,૮૬,૮૦-૪
૨૯ ના બંધનો વિસ્તારથી સંવેધ
ર૯ના બંધે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૭૦૪ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નો બંધ તથા ૩૦નો બંધ મિશ્રાદષ્ટિ જ કરે છે. તેથી અહીં ર૯ના બંધના વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે જાણવો.
(જૂઓ પાનું. નં. ૯૫) ર૯ના બંધે પંચે.તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
પંચે. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ નો બંધ તથા ૩૦ નો બંધ મિશ્રાદષ્ટિ પણ કરે છે. તેથી અહીં પંચે. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં પંચે તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જાણવો. (જૂઓ પાનું. નં. ૯૬, ૯૭)
૧૮૮
Page #194
--------------------------------------------------------------------------
________________
S c herpjelzeidsui diasa berlalu
૨૯ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા- ૭૭૭૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦).
અહીં મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જાણવો. (જૂઓ પાના નં. ૯૮, ૯૯) ૩૦નો બંધ
બંધભાંગા ૪૬૩૨ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ ના બંધના વિકલે. પ્રાયોગ્ય ૨૪ અને પંચે. તિ. પ્રાયો ૪૬૦૮ બંધભાંગા એ પ્રમાણે કુલ ૪૬૩૨ બંધભાંગા સંભવે.
મન.પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ ના બંધના ૮ અને દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો ૧ એ પ્રમાણે ૩૦ ના બંધના ૯ બંધભાંગા અહીં ન સંભવે.
વૈમનુ.ના ઉદ્યોગવાળા ૩, આહા. મન.ના ૭ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
મિથ્યાત્વ ગુણસ્થાને ૩૦ નો બંધ તિર્યંચ પ્રાયોગ્ય જ હોય છે. તેથી જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે, શેષ પાંચ સત્તાસ્થાનો સંભવે છે.
૩૦ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ એકે.ના-૫, વિકલેના.૯, સામા.તિ.ના.૯, સામાં. મન.ના. ૯, દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૪ એકે.ના ૧૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૫ એકે.ના.૭,વૈ.નિ.ના.૮,વૈ.મન.ના. ૮, દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫ ૨૬ એકે.ના.૧૩, વિકલેના.૯,
સામા.તિ.ના ૨૮૯, સામા.મનુ.ના ૨૮૯ ૬૦ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ -૫
ઉદયસ્થાન
૧૮૯)
૧૮૯
Page #195
--------------------------------------------------------------------------
________________
-
૩૧
૧૭૮૧
૨૧૭૭૨ સપ્તતિકા કર્મગ્રંથ છ8ઈ ર૭એકે.ના. ૬, વૈ.નિ.ના. ૮, વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦-૪ ૨૮વિકલે.ના ૬,સામા.તિ.ના ૫૭૬,
વૈ.તિ.ના ૧૬, સામા.મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના. ૮, દેવના ૧૬, નારકીનો ૧
૧૧૯૯ ૯૨,૮૮,૮૬,૮૦-૪ ૨૯ વિકસે.ના ૧૨,સામા.તિ.ના ૧૧૫૨,
વૈ.તિ.ના ૧૬, સામા.મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના. ૮, દેવના ૧૬, નારકીનો ૧
૯૨,૮૮,૮૬,૮૦-૪ ૩૦ વિક્લ.ના ૧૮,સામા.તિ.ના ૧૭૨૮,
વૈ.તિ.ના ૮, સામા.મનુ. ના ૧૧૫૨, દેવના૮
૨૯૧૪ ૯૨,૮૮,૮૬,૮૦-૪ ૩૧ વિકલે.ના ૧૨,સામા.તિ.ના ૧૧૫૨
૧૧૬૪ ૯૨,૮૮,૮૬,૮૦-૪ ૩૦ના બંધનો જુદો જુદો સંવેધ ૩૦ના બંધે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ નો બંધ મિથ્યાષ્ટિ જ કરે છે, તેથી અહીં ૩૦ના બંધે વિકસેન્દ્રિય પ્રાયો. ૨૪ બંધભાંગાનો સંવેધ પૂર્વે ૨૯ ના બંધમાં વિકલે પ્રાયો. ૨૪ બંધભાંગાનાં સંવેધમાં જણાવ્યા પ્રમાણે જાણવો.
(જૂઓ પાના નં. ૯૫). ૫. તિર્યંચ પ્રા. ૩૦ના બંધનો સંવેધ પં. તિ. પ્રા. ર૯ ના બંધની જેમ જણાવો. (જૂઓ પા. ૯૫ થી ૯૭, ૧૮૫)
સાસ્વાદન ગુણસ્થાને નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાનઃ - ૩ (૨૮,૨૯,૩૦) બંધભાંગા – ૯૬૦૮ ઉદયસ્થાનઃ - ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૦૯૭ સત્તાસ્થાન - ૨ (૯૨,૮૮)
(૧૯૦
Page #196
--------------------------------------------------------------------------
________________
0000 ગુણસ્થાનકમાં નામકર્મ 200.00
મિથ્યાત્વ ગુણઠાણે નરકત્રિક વિગેરે ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદન ગુણઠાણે, એકે. વિકલે. અપર્યા. તિ. અપ. મનુ. અને નરક પ્રાયોગ્ય બંધ થતો નથી. તથા સાસ્વાદન ગુણઠાણે આહા. દ્વિક. તેમજ જિનનામનો બંધ પણ થતો નથી. માટે ૯૬૦૮ વિના બાકીના બંધસ્થાન અને બંધભાંગા અહીં સંભવે નહીં. અહીં દેવ, ૫. પંચે. તિર્યંચ અને ૫. મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોય છે. ૨૯ અને ૩૦ ના બંધે પણ સાસ્વાદન ગુણઠાણે ૪૬૦૮ બંધભાંગાના સ્થાને છેવધું સંઘયણ અને હુંડક સંસ્થાન બંધાતું ન હોવાથી ૩૨૦૦ બંધભાંગા થાય છે. તે આ પ્રમાણે સંઘ. પત્ર સંસ્થાન ૫ × વિહાયોગતિ ૨ x સ્થિર અસ્થિરાદિ ષટ્ક (છવાર ડબલ કરવા)થી ગુણવાથી ૩૨૦૦ થાય.
૨૮ના બંધના દેવ પ્રાયો. ૮, ૨૯ ના બંધનાં પંચે. તિ. પ્રાયો ૩૨૦૦ અને મનુ. પ્રાયો. ૩૨૦૦ અને ૩૦ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૩૨૦૦ એ પ્રમાણે કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે.
સાસ્વાદન ગુણઠાણું પરભવથી જીવ લઈને આવે તો પ્રથમના બે ઉદયસ્થાન સુધી ઘટે છે. કારણકે સાસ્વાદનો કાળ છ આવલિકા છે તેથી શરીર પર્યાપ્તિ પહેલાં સુધી અપર્યાપ્તાવસ્થામાં હોય, ત્રીજી પર્યાપ્તિથી અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં ન હોય અને નવું સમ્યકત્વ પામે તો સાસ્વાદનપણું પામે, પરંતુ તે વખતે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થાનાં ઉદયસ્થાનમાં હોય છે. નરકમાં સાસ્વાદન પામે, પરંતુ નરકમાં સાસ્વાદન લઈ જવાતું નથી તેથી નારકીના અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં સાસ્વાદન ન હોય. સાસ્વાદન ગુણઠાણું લઈ નારકી સિવાયના લબ્ધિ પર્યાપ્તા (એકે.વિકલે. પંચે., તિ., મનુ. અને દેવ) જીવભેદમાં જવાય અને નવું સમ્યકત્વ પંચે. તિ.મનુ., દેવ અને નારકીમાં પ્રાપ્ત કરે ત્યારે ત્યાંથી પડતા સાસ્વાદન આવે છે. તેથી એકેન્દ્રિય વિગેરે જીવોને સાસ્વાદન ગુણઠાણે જુદા જુદા ઉદયસ્થાન નીચે મુજબ હોય છે.
અપર્યાપ્તાવસ્થામાં
પર્યાપ્તાવસ્થામાં
જીવ
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય
પંચે. તિર્યંચ
મનુષ્ય
દેવ
નારકી
૨૧/૨૪
૨૧ ૨૬
૨૧ ૨૬
૨૧ ૨૬
૨૧ ૨૫
૧૯૧
૩૦/૩૧
૩૦
૨૯/૩૦
૨૯
Page #197
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
.
૨૭ અને ૨૮ નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ પછી આવે છે માટે પરભવથી આવેલું સાસ્વાદન ત્યાં ન હોય અને ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ન હોવાથી નવું સમ્યકત્વ પામતા નથી તથા સાસ્વાદનનો કાળ અલ્પ હોવાથી વૈક્રિય લબ્ધિ ફોરવતા નથી તેથી ૨૭ અને ૨૮ નું ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા અહીં ગણ્યા નથી અને ૮, ૯, ૨૦ ત્રણ ઉદયસ્થાન કેવલીના છે માટે અહીં સંભવે નહીં.'
સાસ્વાદન ગુણઠાણું લઈ સૂફમમાં સાધારણમાં અને લબ્ધિ અપર્યાપ્તમાં ન જાય બા. પર્યાપ્તા પ્રત્યેકમાં જાય તેથી ઉદયભાંગા નીચે મુજબ થાય છે. એકે.ના ૨૧ ના ઉદયના બાદર પર્યા. નામવાળા
૨૪ ના ઉદયના બાદર પર્યા. પ્રત્યેકના
વિકલે.ના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૮૮
પંચે.તિ.ના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપત નામવાળા ૩૦ ના ઉદયના સ્વરવાળા ૩૧ ના ઉદયના
૧૧૫૨
૧૧૫૨ ૨૬૦૦
મનુષ્યના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપ્ત નામવાળા ૩૦ ના ઉદયના
૨૮૮ ૧૧૫૨ ૧૪૪૮
દેવના
૨૧ ના ઉદયના ૨૫ ના ઉદયના ૨૯ ના ઉદયના સ્વરવાળા ૩૦ ના ઉદયના
૧૯૨
Page #198
--------------------------------------------------------------------------
________________
૨૭ઈશ્વગુણસ્થાનકમાંનામકર્મચ્છર
દેવના
નારકીના ૨૯ ના ઉદયનો આ રીતે એકે. ના આદિના કુલ ઉદયભાંગા આ પ્રમાણે એકે. ના વિકલે. ના
- ૧૨ પંચે. તિ. ના
- ૨૬૦૦ મનુષ્યના
૧૪૪૮
- ૩૨ નારકીનો
૪૦૯૭ કુલ ઉદયભાંગા સત્તાસ્થાન :- ૯૨ અને ૮૮ એ બે જ સાસ્વાદન ગુણઠાણે હોય છે. કારણ કે જિનનામની સત્તાવાળો સાસ્વાદને તથાસ્વભાવથી જ જતો નથી તેથી ૯૩, ૮૯ ની સત્તા ન હોય અને ૮૬, ૮૦ (શ્રેણી વિનાનું) અને ૭૮ એ ત્રણ સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અને ત્યાંથી ઉદ્દલના કરી આવેલાને હોય છે અને તેઓને એ સમયે સાસ્વાદન હોય નહીં માટે ન સંભવે અને તે સિવાયના અહીં નહીં ઘટતા સત્તાસ્થાનો શ્રેણીના છે માટે ન હોય.
અહીં ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫ર ઉદયભાંગે જ સંભવે છે તે સિવાયના તમામ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન હોય છે.
કારણ કે એકે. વિકલે, તિર્યંચ, દેવ અને નારકીમાં જેસાસ્વાદન ગુણઠાણું આવે છે તે અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે ત્યાંથી પડતા આવે છે અને તે સમયે આહા. દ્વિક બાંધેલું હોતું નથી, માટે ૯૨ નું સત્તાસ્થાન બીજા ઉદયસ્થાનોમાં ઘટે નહીં.
સાસ્વાદન ઉપશમ સમ.થી પડતા ને હોય છે અને ઉપશમ સમ્યકત્વ તે અનાદિનું સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને શ્રેણીમાં જ હોય છે.
ઉપશમ શ્રેણીથી જીવ કાળ કરી અનુત્તરમાં જાય ત્યારે ચોથું ગુણઠાણું હોય પરંતુ સાસ્વાદન ન હોય, કારણ કે અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) ચોથું ગુણ. લઈને જ જાય છે.
અબધ્ધાયુ ઉપશમ શ્રેણી કરી ક્રમશઃ પડી સાસ્વાદને આવે, પરંતુ ત્યાં કાળ કરતો નથી, મિથ્યાત્વે આવી આયુષ્ય બાંધીને મરે છે, માટે શ્રેણીથી પડતી વખતનું સાસ્વાદન એકેન્દ્રિયાદિમાં હોય નહીં. માટે ત્યાં આહા. દિકની સત્તા ઘટતી નથી.
૧૯૩)
Page #199
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
શ્રેણીના ઉપશમ સભ્ય. થી પડીને આવતું સાસ્વાદન ફક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્યને જ સંભવે છે. માટે આહા. દ્વિકની સત્તા સાસ્વાદન ગુણઠાણે મનુષ્યના ૩૦ ના ઉદયભાંગા સિવાય ક્યાંય સંભવે નહીં. (જૂઓ સપ્તતિકાભાષ્ય ગા. ૧૬૨)
પ્ર. :
જ.:- ઉપશમશ્રેણિમાં મરણ । પામે તે ચોથું ગુણ. લઈ અનુત્તરમાં જ જાય છે પણ સાસ્વાદન પણું પામીને ન જાય.
સાસ્વાદન ગુણઠાણે સામાન્યથી સંવેધ
ઉદયસ્થાન ઉદયભાંગા
૨૧
૨૪
૨૫
૨૬
22105
૨૯
આહારક દ્વિકબાંધીને દેવાયું બાંધીને ઉપશમ શ્રેણી ચઢે અને પડતા સાસ્વાદને આવીને કાળ કરે તેને દેવના ભવમાં જતાં સાસ્વાદને ૯૨ની સત્તા કેમ ન ઘટે ?
૩૦
૩૧
એકે.ના.૨,વિકલે ના.૬, પંચે.તિ.ના.૮, મનુ.ના.૮, દેવના ૮
એકે. ના ૨
દેવના ૮
વિકલે.ના.૬, સામા.તિ.ના ૨૮૮, મનુ.ના ૨૮૮,
દેવના ૮, નારકીનો ૧
સામા.તિ.ના ૧૧૫૨, સામા.મનુ.ના ૧૧૫૨, દેવના ૮* સામા. તિ. ના ૧૧૫૨
દેવ પ્રાયો :- ૨૮ નો બંધ
ઉદયસ્થાન :- ૨ (૩૦,૩૧) સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
૩૨
ર
८
૨૩૧૨
૧૧૫૨
૪૦૯૭
સાસ્વાદન ગુણઠાણે વિશેષથી સંવેધ
૫૮૨
'
૧૯૪
સત્તાસ્થાન
//
८८
८८
૮૮
८८
૯૨,૮૮
८८
૧
૧
ô ð
૨
૧
બંધભાંગાઃ- ૮ ઉદયભાંગાઃ- ૩૪૫૬
સાસ્વાદન ગુણઠાણે દેવપ્રાયોગ્ય બંધ સર્વપર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં પંચે. તિર્યંચ અને મનુષ્ય કરે છે. તેથી ૩૦ ના ઉદયના પંચે. તિ. ના ૧૧૫૨, સામા. મનુ. ના-૧૧૫૨, અને ૩૧ ના ઉદયના સામા. તિ. ના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
*
સપ્તતિકા ભાષ્ય મલય ગિરિજી ટીકાના આધારે ઉદ્યોતવાળા દેવના હૈ. શરીરના ભાંગા લખ્યા છે. (જૂઓ ભાષ્ય. ગા. ૧૩૧)
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાંનામકર્મ ૨ ૫ %
૨૮ ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૩) સામા.તિ.ના ૧૧૫૨, સામા.મન.ના ૧૧૫૨ ૨૩૦૪ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. તિ. ના ૧૧૫૨
૧૧૫ર ૮૮ ૧ ૨૮ ના બંધનો વિશેષથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૩૦ સામા.તિ.ના
૧૧૫૨ ૮૮ ૧ સામા. મનુ. ના.
૧૧૫૨ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. લિ. ના.
૧૧૫૨ ૮૮ ૧ ૨૯નો બંધ
બંધભાંગા ૬૪૦૦ ઉદયસ્થાનઃ - ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૦૯૭ સત્તાસ્થાનઃ- ૨ (૯૨,૮૮).
અહીં ૨૯ ના બંધના તિ. પંચે પ્રાયોગ્ય ૩૨૦૦ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૨૦૦ એ પ્રમાણે કુલ ૬૪૦ બંધભાંગા થાય છે.
ઉદયસ્થાન ૭ અને ઉદયભાંગા ૪૦૯૭ સામાન્યથી સાસ્વાદન ગુણઠાણે જણાવ્યા મુજબ જાણવા. (જૂઓ પા. ૧૯૧)
ર૯ના બંધનો સામાન્યથી સંવેધ સાસ્વાદન ગુણઠાણે સામાન્યથી સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૧૯૪)
- ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ તિર્યંચ પ્રાયોગ્ય:- ૨૯ નો બંધ
બંધભાંગાઃ- ૩૨૦૦ ઉદયસ્થાન :- ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૦૯૭ સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
પૂર્વે જણાવ્યા મુજબ ૪૯૭ ઉદયભાંગા જાણવા.
૧૯૫
Page #201
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
૨૧ના ઉદયે એકે.ના.૨
વિકલે. ના ૬
તિર્યંચ ના. ૮
મનુ. ના. ૮
દેવના ૮
૨૪ના ઉદયે એકે. ના ૨
૨૫ના ઉદયે. દેવના ૮
૨૬ના ઉદયે વિકલે. ના ૬
સામા. તિ.ના ૨૮૮
સામા.મનુ.ના ૨૮૮
૨૯ના ઉદયે . દેવના ૮
નારકીનો ૧
૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨
સામા.મનુ.ના ૧૧૫૨
દેવના ૮
૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨
મનુષ્ય પ્રાયોગ્ય :- ૨૯નો બંધ
ઉદયસ્થાન :- ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧)
સત્તાસ્થાન :- ૨(૯૨,૮૮)
સત્તાસ્થાન
८८
//
બંધભાંગા :- ૩૨૦૦
ઉદયસ્થાન:- ૭ (૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૪૦૯૭
સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો વિશેષથી સંવેધ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધમાં ઉપર જણાવ્યા પ્રમાણે જાણવો.
તિર્યંચ પ્રાયોગ્ય :- ૩૦નો બંધ
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
८८
૧
૮૮
૧
८८
૧
८८
૧
*૯૨,૮૮ ૨ ૫૭૬ ૪ ૨
૧ ૫૭૬ ૪ ૧
૧
૧૯૬
બંધભાંગા :- ૩૨૦૦
=
ઉદયભાંગા ઃ- ૪૦૯૭
*
*
ઉપશમ શ્રેણીના ઉપશમ સમ્યકત્વથી સાસ્વાદને આવેલાને ત્રણ સંઘયણવાળાને ૯૨ ની સત્તા ઘટે.
Page #202
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં નામકર્મ
ఎదులోదడి
સાસ્વાદન ગુણઠાણે ૩૦ નો બંધ તિર્યંચ પ્રાયોગ્ય જ હોય છે તેથી ૩૨૦૦ બંધભાંગા
સંભવે.
અહીં તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો સામાન્યથી સંવેધ સાસ્વાદન ગુણઠાણાના સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જૂઓ પા. ૧૯૫)
તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધનો વિશેષથી સંવેધ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ ના બંધમાં ઉપર જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા. ૧૯૬)
મિશ્ર ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
બંધસ્થાન :- ૨ (૨૮, ૨૯)
ઉદયસ્થાન સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
· -
૩ (૨૯,૩૦,૩૧)
જ
મિશ્ર ગુણઠાણું સંજ્ઞી પર્યાપ્તાને જ હોય છે. મિશ્ર ગુણઠાણે પંચે. તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય. અને દેવ અને નારકી મનુ. પ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને મનુ. પ્રાયો ૨૯ ના બંધના ૮ (મિશ્ર ગુણઠાણે સ્થિર, શુભ, યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે. તેથી ૨૯ ના બંધના ૮ ભાંગા થાય છે.) એ પ્રમાણે ૧૬ બંધભાંગા કુલ થાય છે. અહીં સંઘ. સંસ્થાન શુભ જ બંધાય માટે ૪૬૦૮ ના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના બંધભાંગા ૮ જ હોય.
બંધભાંગા:- ૧૬ ઉદયભાંગાઃ- ૩૪૬૫
મિશ્ર ગુણઠાણું સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી ઉદયભાંગા આ પ્રમાણે
નારકીના
૨૯ના ઉદયના
૧
* દેવના
૨૯ના ઉદયના સ્વરવાળા
८
૩૦ના ઉદયના સ્વરવાળા
૩૧ના ઉદયના
૩૦ના ઉદયના
સામા.તિ.ના
સામા.તિ.ના
સામા.મનુ.ના
૧૧૫૨
૧૧૫૨
૧૧૫૨
૩૪૬૫ ઉદયભાંગા થાય
એ પ્રમાણે કુલ ૩૪૬૫ ઉદયભાંગા છે.
મિશ્ર ગુણઠાણે લબ્ધિ ફોરવે નહીં, તેથી વૈ.તિ.વૈ.મનુ. અને દેવના ઉદ્યોતવાળા ઉદયભાંગા
ન ઘટે.
મિશ્ર ગુણઠાણે ૯૨૨૮૮ બે જ સત્તાસ્થાન હોય, કારણ કે જિનનામની સત્તાવાળો તથા સ્વભાવથી સાસ્વાદને અને મિત્રે જતો નથી તેથી ૯૩/૮૯ ની સત્તા ન સંભવે અને દેવ તથા
૧૯૭
*
ઉત્તર વૈક્રિય શરીરી દેવ ભગવાનની દેશનામાં ઉપ. સમ્ય. પામી સાસ્વાદનપણું પામે. પણ મિશ્રપણું પામે નહીં તેથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
ઈશ્વત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૧૦% નારક મનુપ્રાયો અને તિર્યંચ તથા મનુ દેવ પ્રાયો. જ બંધ કરે છે. તેથી ૮૬ ૮૦/૭૮ વિ સત્તાસ્થાનો અને શેષ સત્તાસ્થાનો શ્રેણીના છે માટે અહીં સંભવે નહીં.
- મિશ્રગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮ ૨ ૩૦. સામા.તિ.ના ૧૧૫૨ સામા.મનુ.ના ૧૧૫ર ૨૩૦૪ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. તિ. ના.૧૧૫ર
૧૧૫૨ ૯૨,૮૮ ૨ મિત્રગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયોગ્ય - ૨૮ નો બંધ
બંધભાંગા - ૮ ઉદયસ્થાનઃ-૨ (૩૦,૩૧)
ઉદયભાંગા:- ૩૪૫૬ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮)
મિશ્ર ગુણઠાણે દેવ પ્રાયો. બંધ પંચે. તિ. અને મનુષ્યો જ કરે છે. તેથી સામા.તિ.ના ૩૦ ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને સામા. મનુ.ના ૩૦ ના ઉદયના ૧૧૫ર એ પ્રમાણે કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
ઉદયભાંગા ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર
૯૨,૮૮ સામાં.મનુ.ના ૧૧૫૨
૯૨,૮૮ ૩૧ના ઉદયે સામા.તિ. ના ૧૧૫ર
૯૨,૮૮ મનુષ્ય પ્રાયોગ્ય:- ર૯નો બંધ
બંધભાંગા:- ૮ ઉદયસ્થાનઃ - ૧ (૨૯)
ઉદયભાંગ - ૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮)
મિશ્ર ગુણઠાણે મનુષ્ય પ્રાયો. બંધ દેવ અને નારકી જ કરે છે તેથી ૨૯ ના ઉદયના દેવના ૮ અને નારકીનો ૧ એ પ્રમાણે ૯ ઉદયભાંગા હોય છે. * ઉદ્યોગવાળાવૈ. દેવના ૩૦ના ઉદયના ભાંગા ગણ્યા નથી.
સત્તાસ્થાન
૧૯૮
Page #204
--------------------------------------------------------------------------
________________
0000 ગુણસ્થાનકમાં નામકર્મ 800
ઉદયભાંગા
દેવના ૮
નારકીનો ૧
૨૯ના ઉદયે
૯૨,૮૮
૯૨,૮૮
અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
બંધભાંગા :- ૩૨
-
બંધસ્થાન :- ૩ (૨૮, ૨૯, ૩૦) ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૬૧(૫૧૦૯) (૫૧૪૧)
=
સત્તાસ્થાનઃ
૪(૯૩,૯૨,૮૯,૮૮)
ચોથા ગુણઠાણે જિનનામનો પણ બંધ હોય છે. ચોથા ગુણઠાણે તિર્યંચ મનુષ્યો દેવપ્રાયોગ્ય અને દેવ અને નરક મનુ. પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૨૮ ના બંધના દેવ પ્રાયો. ૮, ૨૯ ના બંધના દેવ પ્રાયો ૮ અને મનુ. પ્રાયો ૮ (સ્થિર-શુભ-યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે.) ૩૦ ના બંધના . મનુ. પ્રાયો ૮ એ પ્રમાણે કુલ ૩૨ બંધભાંગા થાય છે.
સત્તાસ્થાન
સિદ્ધાન્તના અને સપ્તતિકાચૂર્ણિના મતે સમ્યકત્વ લઈને જીવ પંચે. તિ. મનુષ્ય, દેવ અને નારક એ પ્રમાણે ચારે ગતિમાં જાય છે. તેથી તેઓના અપર્યાપ્તાવસ્થાના પણ ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા સંભવે. સમ્યગદષ્ટિ લબ્ધિ અપર્યાપ્તામાં ન જાય તેથી તેના ઉદયભાંગા ન સંભવે તેથી સામા. તિ. ના ૪૯૦૪ વૈ.તિ. ના પ૬, સામા મનુ.ના ૨૬૦૦ અને વૈ. મનુ. ના ૩૨ દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા સંભવે છે.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૧ સામા.તિ.ના ૮, સામા.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૨
ર
અહીં દેવ અને નારકી મનુ. પ્રાયો. અને તિર્યંચ તથા મનુ. દેવ પ્રાયો બંધ કરે છે અને મનુષ્યો જિનનામ સહિત પણ કરે છે. તેથી ૯૩,૯૨,૮૯,૮૮ ચાર સત્તાસ્થાન સંભવે છે.
૨૫ વૈ.તિ.ના ૮, વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૨૬ સામા.તિ.ના૨૮૮, સામા.મનુ.ના ૨૮૮
જો અપ તિર્યંચને ચોથુ ગુણ૰ ન માનીએ તો યુગ તિર્યંચના અપ૦ ના ભાંગા ગણવાથી ૫૧૪૧ અથવા ૫૧૦૯ સંભવે.
અવિરત સમ્યગ્દષ્ટ ગુણઠાણે સામાન્યથી સંવેધ
૧૯૯
దుడి
૨૫
૨૫
૫૭૬
સત્તાસ્થાન
૯૩,૯૨,૮૯,૮૮ - ૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૯૩, ૯૨,૮૯,૮૮ -૪
Page #205
--------------------------------------------------------------------------
________________
ૐ સપ્તતિકા કર્મગ્રંથ
૨૭વૈ.તિ.ના ૮, વૈ.મનુ.ના ૮,
દેવના ૮,
નારકીનો ૧
૨૮સામા.તિ.ના ૫૭૬, વૈ.તિ.ના ૧૬,
સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮
દેવના ૧૬, નારકીનો ૧
ર૯સામા.તિ.ના ૧૧૫૨, વૈ.તિ.ના ૧૬,
સામા. મનુ.ના ૫૭૬, વૈ.મનુ.ના ૮
દેવના ૧૬, નારકીનો ૧
સામા.તિ.ના ૧૭૨૮,વૈ.તિ.ના૮,
સામા. મનુ.ના ૧૧૫૨, દેવના ૮
૩૧સામા.તિ.ના ૧૧૫૨
-:
૨૫
૧૧૯૩
૨૦૦
૧૭૬૯
૨૪૯૬
૧૧૫૨
૯૩,૯૨,૮૯,૮૮ - ૪
૯૩,૯૨,૮૯,૮૮-૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪
૯૨,૮૮ - ૨
અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણઠાણે વિશેષથી સંવેધ
૨૯નો બંધ
બંધભાંગા ઃ- ૮
ઉદયભાંગા :- ૭૫૯૨
દેવ પ્રાયોગ્ય
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
સત્તાસ્થાનઃ- • ૨(૯૨,૮૮)
દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ તિર્યંચ અને મનુષ્યો કરે છે, તેથી સામા. તિ. ના ૪૯૦૪ (૨૩૫૨) વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૦ અને વૈક્રિય મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ (૫૦૪૦) ઉદયભાંગા થાય છે.
અહીં ૨૮ નો બંધ જિનનામ રહિત છે, માટે ૯૩, ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે.
અહીં સપ્તતિકા ભાષ્યના મતે સંખ્યા. આયુઃવાળા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન હોય. તે પ્રમાણે સંવેધ વિચારીએ તો ઓઘ સંવેધમાં બતાવ્યા મુજબ આ પ્રમાણે ઉદયભાંગા જાણવા, સંવેધ ત્યાંથી જોવો. (જૂઓ પા. ૮૬, ૮૭).
Page #206
--------------------------------------------------------------------------
________________
દઈટર્સગુણસ્થાનકમાંનામકર્મ ઈ
.
સા.મ.
સપ્તતિક ભાષ્ય ઉદયભાગા કમ્મપયડીના મતે ઉ.ભાંગા યુગ.તિ. ૮૦
४८ સા. તિ. ૨૩૦૪
૨૩૦૪ વૈ.તિ.
૫૬ (નિ.ના.કુલ ૨૪૪૦) ૫૬ (૨૪૦૮) ૨૬૦૦
૨૬૦૦ વૈ.મ. ૩૨
૩૨ ૫૦૭૨
૫૦૪૦ સામાન્ય સંવેધ કરતાં અહીં આહારક ૭, વૈ.મ. ઉદ્યોતવાળા ૩ કુલ ૧૦ ભાંગા વિનાનો સંવેધ જાણવો (જૂઓ પા.૮૬,૮૭)
સપ્તતિકા વૃત્તિ અને શૂર્ણિ પ્રમાણે દેવ પ્રા. ૨૮ ના બંધનો સંવેધ કુલ ઉદયભાંગા ૭૫૯૨ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.તિ.ના
૯૨,૮૮ ૨ સામા.મનુ.ના
૯૨,૮૮ ૨ ૨૫ના ઉદયે વૈ.તિ.ના
૯૨,૮૮ ૨ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૨ ૨૬ના ઉદયે સામા.તિ.ના
२८८
૯૨,૮૮ ૨ સામા.મનુ.ના
૨૮૮ ૯૨,૮૮ ૨ ૨૭ના ઉદયે વૈ.નિ.ના
૯૨,૮૮ ૨ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૨ ૨૮ના ઉદયે સામા.તિ.ના
૫૭૬ ૯૨,૮૮ ૨ વૈ.નિ.ના
૧૬ ૯૨,૮૮ ૨ સામા.મનુ.ના
૫૭૬ ૯૨,૮૮ ૨ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૨ ૨૯ના ઉદયે સામા.તિ.ના
૧૧૫૨ ૯૨,૮૮ ૨. વૈ.નિ.ના
૧૬ ૯૨,૯૯ ૨ સામાં.મન.ના
૫૭૬ ૯૨,૮૮ ૨ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૨
૨૦૧
Page #207
--------------------------------------------------------------------------
________________
એકત્ર સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
સત્તાસ્થાન ૩૦ના ઉદયે સામા.તિ.ના
૧૭૨૮ ૯૨,૮૮ ૨ વૈ.તિના
૮ ૯૨,૮૮ ૨ સામાં. મનુ.ના
૧૧૫ર ૯૨,૮૮ ૨ ૩૧ના ઉદયે સામા.તિ.ના
૧૧૫ર ૯૨,૮૮ ૨
૭૫૯૨ ૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧સામા.મનુ.ના ૮, દેવના ૮, નારકનો ૧
૯૩,૯૨,૮૯,૮૮ - ૪ રપ.વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૯૩,૯૨,૮૯,૮૮-૪ ૨૬સામા.મન.ના ૨૮૮
૯૩,૮૯ - ૨ ૨૭વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૯૩,૯૨,૮૯,૮૮ -૪ રસામા.મનુ.ના ૫૭૬,વૈ.મનુ,ના, દેવના ૧૬, નારકીનો ૧
૯૩, ૯૨,૮૯,૮૮ -૪ રસામા.મન.ના પ૭૬,વૈ.મનુ.ના ૮, દેવના ૧૬, નારકીનો ૧
૯૩, ૯૨,૮૯,૮૮ -૪ સામા.મનુ.ના ૧૧૫૨, દેવના૮,
૧૧૬૦૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૨૭૦૧
૬૦૧
દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ દેવ પ્રાયોગ્ય - ર૯નો બંધ
બંધભાંગા :- ૮ ઉદયસ્થાનઃ - ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૨૬૩૨(૨૨૮) સત્તાસ્થાનઃ- ૨(૯૩,૮૯)
દેવ પ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામ સહિત છે, તેથી તેના બંધક મનુષ્યો જ છે. માટે સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૨૬૩૨ ઉદયભાંગા થાય છે. દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. માટે ૯૩/૮૯ બે જ સત્તા હોય છે.
(૨૦૨)
Page #208
--------------------------------------------------------------------------
________________
કચ્છી ઋગુણસ્થાનકમાંનામકર્મ
ઈ ઉદયભાંગા
મતાંતરે સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮
૯૩,૮૯ ૨ ૨૫ના ઉદયે વૈ.મનુના ૮
૯૩,૮૯ ૨ ૨૬ ના ઉદયે સામા. મનુ.ના ૨૮૮
૯૩,૮૯ ૨ ૨૭ ના ઉદયે વૈ.મનુ.ના ૮
૧ ૧ ૯૩,૮૯ ૨૮ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬
૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના.૮
૯૩,૮૯ ૨ ૨૯ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬ ૧ ૧ ૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના ૮,
૯૩,૮૯ ૨ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨ ૧૯૨ (૧૧૫૨) ૯૩,૮૯ ૨
૨૬૩૨ ૨૨૮ ૧૧૮૮ જો કે દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત છે, તે અપર્યાપ્તાવસ્થામાં છેલ્લા ભવે તીર્થકર થનાર મનુષ્યને જ જિનનામ સહિત ૨૯ નો બંધ હોય તેથી અપર્યાપ્તાવસ્થામાં બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં ઘટે તેથી ૧૧૮૮ (૨૨૮) ઉદયભાંગા હોય. તે માટે (જુઓ પા. ૯૮,૯૯) ને વળી પ્રથમ સંઘ.વાળાને ત્રણ ભવ પહેલાં જિનનામનો બંધ માનીએ તો ૩૦ના ઉદયે ૧૯૨+૨૧-૨૬-૨૮-૨૯ ના ઉદયના તીર્થંકરના ભવના એક એક ૪ + ૩ર વૈ. મ. ના કુલ ૨૨૮ હોવા જોઈએ જે કાઉંસમાં બતાવ્યા છે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ
બંધભાંગા ૮ ઉદયસ્થાન:- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૬૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮).
૪થા ગુણગમાં મનુ. પ્રાયો. ર૯નો બંધ દેવ અને નારકી જ કરે તેથી દેવના ૬૪, અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા થાય. મનુ. પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨,૮૪ બે જ સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૨
૨૦૩
Page #209
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
૨૯
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૨૮ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ર૯ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૩૦ના ઉદયે દેવના
૯૨,૮૮ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ બંધભાંગા ૮ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાન - ૨(૯૩,૮૯)
મન.પ્રાયોજિનનામ સહિત ૩૦ નો બંધ દેવ અને નારકી જ કરે છે. તેથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા થાય છે.
મનુપ્રાયો.૩૦ નો બંધ જિનનામ સહિત છે. તેથી દેવના ઉદયભાંગે ૯૩/૮૯ સત્તા. અને નારકીના ઉદયભાંગે ૮૯ ની સત્તા. સંભવે છે. કારણ આહા. ધિક અને જિનનામ એમ ઉભયની સત્તા નરકમાં ન હોય.
૩૦ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૧૬, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૧૬, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮
૯૩,૮૯
૨ ૧
૨૫
२८
૨ ૨ ૩
BO
૨૦૪
Page #210
--------------------------------------------------------------------------
________________
દેવના
૦
૦
૦
૦
દેવના
૦
૦
દવના
૦
૦
૦
૦
ગુણસ્થાનકમાંનામકર્મ ઈચ્છ મ. પ્રા. ૩૦ ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૮ ૯૩,૮૯ નારકીનો
૧ ૮૯ ૨૫ના ઉદયે દેવના
૮ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ર૭ના ઉદયે
૮ ૯૩,૮૯ નારકીનો
૧ ૮૯ ૧ ૨૮ના ઉદયે
૧૬ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ૨૯ના ઉદયે દેવના
૧૬ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ૧ ૩૦ના ઉદયે દેવના
૮ ૯૩,૮૯ ૨ આ દેશવિરતિગુણઠાણેનામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ૨(૨૮,૨૯)
બંધભાંગા:- ૧૬ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૪૩ સત્તાસ્થાન - ૪(૯૩,૯૨,૮૯,૮૮)
પાંચમું ગુણઠાણું તિર્યંચ અને મનુષ્યોને હોય અને તેઓ અહીં દેવ પ્રાયો. જ બંધ કરે છે.
દેશવિરતિ ગુણઠાણે દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને ૨૯ ના બંધના ૮ એ પ્રમાણે ૧૬ બંધભાંગા થાય છે.
પણું ગુણસ્થાન સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા (૯ વર્ષના અને તેની ઉપરના) તિર્યંચ, મનુષ્યો અને વૈ. તિ. વૈ. મનુ. ને હોય છે. અહીં દુર્ભગ– અનાદેય – અપયશનો ઉદય હોતો નથી. તેથી
૬ સંઘ x ૬ સંસ્થાન x ૨ વિહા. ૪૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય સામા.તિ. ના ૩૦ ના ઉદયના – ૧૪૪, ૩૧ ના ઉદયના – ૧૪૪ સામાં. મન ના ૩૦ ના ઉદયના – ૧૪૪ ઉદયભાંગા હોય છે. તથા ઉ. વૈક્રિય શરીર કરનાર મનુ. તિર્યંચને સર્વ શુભ પ્રકૃતિ ઉદયમાં હોવાથી વૈ. લિ. ના ૭,
૨૦૫
Page #211
--------------------------------------------------------------------------
________________
SWA0% સપ્તતિકા કર્મગ્રંથ 50%
)
*
૮
ઉO
અને વૈ. મનુ. ના ઉદ્યોત વિનાના ૪ એ પ્રમાણે કુલ ૪૪૩ ઉદયભાંગા થાય છે. મનુષ્યને ઉ. વૈ. શરીરીને ઉધોતનો ઉદય યતિને જ હોય છે. તેથી અહીં ઉધોતવાળા ઉદયભાંગા ન ઘટે.) | દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. માટે ત્યાં ૯૨/૮૮ એ બે સત્તા. અને ૨૯ નો બંધ જિનનામ સહિત છે. માટે ત્યાં ૯૩/૮૯ એ બે સત્તા. એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ વૈ.તિ.ના ૧, વૈ.મ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪
વૈ.નિ.ના ૧, વૈ.મનુ નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮' ૪
વૈ.તિ.ના ૨, વૈમનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮
વૈ.તિ ના ૧, સામા.તિ.ના ૧૪૪
સામાં. મનુ. ના ૧૪૪ ૨૮૯ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૩૧ સામા.તિ. ના ૧૪૪ ૧૪૪ ૯૨,૮૮
દેશવિરતિ ગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયો - ૨૮ નો બંધ
બંધમાંગા - ૮ ઉદયસ્થાનઃ - ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા -૪૪૩ સત્તાસ્થાન - ૨(૯૨,૮૮)
દેવ પ્રાયો. ૨૮ નો બંધ વૈ. તિ, વૈ.મનુ. અને સામા. મનુ. કરે છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ ૪૪૩ ઉદયભાંગા જાણવા. દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨/૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવે.
૨૮ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા ૨૫ વૈ.તિ ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮ ૨૭ વૈ.નિ.ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮
વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮
સત્તાસ્થાન
૨૮
૨૦૬
Page #212
--------------------------------------------------------------------------
________________
skolesalerzeidsui alasaf Rock Roche
સત્તાસ્થાન
ઉદયસ્થાન ઉદયભાંગા ૩૦ વૈ.નિ.ના ૧, સામા તિ.ના ૧૪૪
સામા. મનુ. ના ૧૪૪ [૩૧ સામા તિ. ના ૧૪૪
૨૮૯ ૯૨,૮૮ ૧૪૪ ૯૨,૮૮
દે. પ્રા. ૨૮ના બંધનો વિશેષથી સંવેધ
૪૪
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.નિ.ના
૯૨,૮૮ વૈ.મન.ના
૯૨,૮૮ ૨૭ના ઉદયે વૈ.નિ.ના
૯૨,૮૮ વૈ.મન.ના
૯૨,૮૮ ૨૮ના ઉદયે વૈ.નિ.ના
૯૨,૮૮ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૨૯ના ઉદય વૈ.નિ.ના
૯૨,૮૮ વૈ.મનુ.ના
૯૨,૮૮ ૩૦ના ઉદયે વૈ.નિ.ના
૯૨,૮૮ સામા.તિ.ના
૯૨,૮૮ સામાં.મનુ.ના
૧૪૪
૯૨,૮૮ ૩૧ના ઉદયે સામા.તિ.ના
૯૨,૮૮
૪૪૩ દેવ પ્રાયો - ૨૯ નો બંધ
બંધભાંગા:- ૮ ઉદયસ્થાન - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૮ સત્તાસ્થાનઃ- ૨(૯૩,૮૯)
દેવ પ્રાયો. ર૯ નો બંધ વૈ. મનુ. અને સામા. મનુ. કરે છે. તેથી વૈ.મન.ના ૪ અને સામા. મનુ. ના ૧૪૪ એ પ્રમાણે ૧૪૮ ઉદયભાંગા સંભવે છે. આ બંધસ્થાનક જિનનામ સહિત છે. તેથી તિર્યંચો બાંધે નહિ. દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત છે. તેથી ૯૩,૮૯ એ બે સત્તાસ્થાન સંભવે છે.
(૨૦)
૧૪૪
Page #213
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
સપ્તતિકા કર્મગ્રંથ રહી દે. પ્રા. ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ
ઉદયભાંગો ૨૫ના ઉદયે વૈમનુ.ના ૧
૯૩,૮૯ ૨૭ના ઉદયે વૈમનુ.ના ૧
૯૩,૮૯ ૨૮ના ઉદયે વૈ.મન.ના ૧
૯૩,૮૯ ૨૯ના ઉદયે વૈ.મન.ના ૧
૯૩,૮૯ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૪૪ (૨૪)
૯૩,૮૯ પ્રથમ સંઘયણવાળા જ જિનના બાંધે તેમ માનીએ તો ૩૦ ના ઉદયે ૨૪ ભાંગા જ ઘટે. એમ આગળના ગુણ.માં જિનનામના બંધસ્થાનકમાં સમજવું.
પ્રમત્ત સંવત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન - ૨(૨૮,૨૯)
બંધભાંગા :- ૧૬ ઉદયસ્થાન - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાન - ૪(૯૩,૯૨,૮૯,૮૮)
૬ઠ્ઠા ગુણઠાણે દેવ પ્રાયો. જ બંધ થાય છે. તેથી ૨૮ ના ૮ અને ૨૯ ના ૮ એ પ્રમાણે ૧૬ બંધભાંગા થાય છે.
૬ઠું ગુણઠાણું મનુષ્યોને જ હોય છે અને ત્યાં આહારક શરીર નામનો ઉદય પણ હોય છે. તેથી વૈ. મનુ. ના ૭, આહા. મનુ.ના ૭, અને અહીં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા જ મનુષ્યો હોય છે. તેથી સામા. મનુ. ના ૩૦ના ઉદયના પૂર્વે જણાવ્યા મુજબ ૧૪૪ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા થાય છે.
દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત અને ૨૮ નો બંધ જિનનામ રહિત હોવાથી ૯૩/૯૨/૯/૮૮ એ ચાર સત્તા હોય છે.
પ્રમત્ત સંયત ગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
કુલ સત્તાસ્થાન કુલ ૨૫ વૈ.મ.ના ૧, આહા. મનુ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૭ વૈ.મ.ના ૧, આહા. મનુ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪
૨૦૮
Page #214
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં નામકર્મ ઉદયસ્થાન ઉદયભાંગા કુલ સત્તાસ્થાન કુલ ૨૮ વૈ.મનુ. ના ૨, આહા.મનુ.ના ૨ ૪ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૯ વૈ.મનુ. ના ૨, આહા.મનુના ૨ ૪ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૩૦ વૈ.મનુ. ના ૧, આહા.મન.ના ૧ સામા. મનુ. ના ૧૪૪ ૧૪૬ ૯૩,૯૨,૮૯,૮૮ ૪
પ્રમત્ત સંયત ગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયો - ૨૮નો બંધ
બંધભાંગા - ૮ અહીં ઉદયસ્થાન અને ઉદયભાંગા ઉપર જણાવ્યા મુજબ ૧૨૮ જાણવા, ફક્ત ૨૮ નો બંધ હોવાથી ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાણવા અને સામાન્ય સંવેધ ઉપર મુજબ જ જાણવો પરંતુ દરેક ઉદયસ્થાને ૯૨/૮૮ એ બે જ સત્તાસ્થાન જાણવા.
અહીં આહા. ના ઉદયભાંગે એક ૯૨ ની જ સત્તા. જાણવી અને શેષ ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તા જાણવા.
૨૮ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના
આહા.મનુ.ના ૨૭ ના ઉદયે વૈ.મનુ.ના
૯૨,૮૮ આહા.મનુ.ના ૨૮ના ઉદયે વૈ.મન.ના
૯૨,૮૮ આહા.મનુ.ના ૨૯ના ઉદયે વૈ.મન.ના
૯૨,૮૮ આહા.મનુ.ના ૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૯૨,૮૮ આહા.મનુ.ના સામા.મન.ના ૧૪૪ ૯૨,૮૮
૧૫૮
૯૨,૮૮
૯૨
૨૦૯
Page #215
--------------------------------------------------------------------------
________________
છત્ર સપ્તતિકા કર્મગ્રંથ છN. દેવપ્રાયો - ૨૯નો બંધ
બંધભાંગા - ૮ અહીં પણ ઉદયસ્થાન અને ઉદયભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા. ર૯નો બંધ જિનનામ સહિત હોવાથી ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન જાણવા. સામાન્ય સંવેધ પણ પૂર્વે જણાવ્યા મુજબ જાણવો. વિશેષ એટલું કે દરેક ઉદયસ્થાને ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
અહીં આહા.ના ઉદયભાંગે એક ૯૩ની જ સત્તા. સંભવે અને શેષ ઉદયભાંગે ૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
૨૯ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના
૯૩ ૨૭ ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના
૯૩ ૨૮ના ઉદયે વૈ.મન.ના
૯૩,૮૯ આહા.મનુ.ના ૨૯ના ઉદયે વૈ.મનુ.ના
૯૩,૮૯ આહા.મન.ના
૯૩ ૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૯૩,૮૯ આહા.મનુ.ના સામા.મન.ના ૧૪૪ (૨૪) ૯૩,૮૯,
૧૫૮ ૩૮ આવશ્યકસૂત્રની ચૂર્ણિના મતે ઉત્તમ સંઘયણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ તો ૩૦ના ઉદયે ૨૪ ભાંગા જાણવા.
અપ્રમત્ત સંયત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન :- ૪(૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાંગા - ૪ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૮ સત્તાસ્થાન - ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
સાતમા ગુણઠાણે આહા. દિકનો બંધ થતો હોવાથી દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦ અને ૩૧ એ ચાર બંધસ્થાન ઘટે. અને આ ગુણઠાણે અસ્થિર-અશુભ અને અપયશનો બંધવિચ્છેદ થવાથી
૨૧૦).
Page #216
--------------------------------------------------------------------------
________________
W ગુણસ્થાનકમાંનામકર્મ ૨૭૨૦ સર્વ શુભ પ્રકૃતિ બંધાતી હોવાથી ચારેય બંધસ્થાનનો ૧-૧ ભાંગો એ પ્રમાણે કુલ ૪ બંધભાંગા થાય છે. - સાતમાં ગુણઠાણે લબ્ધિ ફોરવે નહિં પરંતુ છકે લબ્ધિ ફોરવી સાતમે આવે તેથી વૈ. મનુ. અને આહા. મનુ.નો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાનો ૨૯ ના ઉદયનો સ્વરવાળો ૧-૧ અને ૩૦ ના ઉદયનો ૧-૧ એ પ્રમાણે ચાર અને સામા. મનુ ના સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાના ૩૦ ના ઉદયના પૂર્વે જણાવ્યા મુજબ ૧૪૪ એ પ્રમાણે કુલ ૧૪૮ ઉદયભાંગા ઘટે છે. (સપ્તતિકા ગા.૪૭ ની મલયગિરિજીટીકા, સપ્તતિકાભાષ્ય ગા.૧૩૨).
અહીં ૨૯ નો અને ૩૧નો બંધ જિનનામ સહિત છે. અને ૨૮ નો અને ૩૦ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે.
અપ્રમત્ત સંયત ગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ વૈ.મનુ.ના ૧,આહા.મન.નો ૧-૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૩૦ વૈ.મનુ.ના ૧,આહા.મનુ.નો ૧
સામા.મન.ના ૧૪૪ ૧૪૬ ૯૩,૯૨,૮૯,૮૮
અપ્રમત્ત સંયત ગુણઠાણે વિશેષથી સંવેધ દેવપ્રાયો - ૨૮નો બંધ
બંધભાંગા - ૧ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૬ સત્તાસ્થાનઃ- ૧ (૮૮).
અહીં ઉદયસ્થાન અને ઉદયભાંગા પૂર્વે જણાવ્યા મુજબ જાણવા, પરંતુ અહીં આહા. ના ઉદયવાળા અવશ્ય આહારક દ્રિક બાંધે, અહીં ૨૮ નો બંધ આહા. રહિત છે, તેથી આહા. મનુ. ના ૨ ઉદયભાંગા ન હોય તેથી તે બાદ કરવાથી ૧૪૬ ઉદયભાંગા સંભવે.
અપ્રમત્ત ગુણઠાણે જિનનામ અને આહારકની સત્તા હોય તો તેનો અવશ્ય બંધ હોય જ, અહીં ૨૮ નો બંધ ઉભય રહિત છે. તેથી ૯૩/૯૨/૮૯ નું સત્તાસ્થાન ન ઘટે પરંતુ એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
અહીં આહા. દ્રિક અને જિનનામમાંથી જેનો બંધ હોય તેની સત્તા પણ હોય. જેનો બંધ ન હોય તેની સત્તા પણ ન હોય. બન્નેનો બંધ ન હોય તો સત્તા પણ ન હોય. દા. ત. ૨૮ ના બંધે ૮૮
૨૧૧)
Page #217
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ છીએ, ની સત્તા, બેમાંથી જેનો બંધ ન હોય તેની સત્તા ન હોય અને બન્નેનો બંધ હોય તો બન્નેનો બંધ હોય તો બન્નેની સત્તા હોય. દા.ત. ૩૧ ના બંધ બન્ને સહિત એટલે ૯૩ ની સત્તા થાય.
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ર૯ વૈ.મન.નો સ્વરવાળો ૧ ૧ ૮૮ ૩૦ વૈમનુ.નો ઉધોતવાળો ૧, સામા.મનુ.ના ૧૪૪ ૧૪૫
૮૮ ૧૪૬ ૨૮ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ના ઉદયે વૈ.મન.ના ૧ સ્વરવાળો (ઉદ્યોત વિનાનો) ૧ ૮૮ ૩૦ના ઉદયે વૈમનુ.ના ૧ (ઉદ્યોતવાળો) સામા.મનુ.ના ૧૪૪
૮૮ ૧૪૬ દેવપ્રાયો - ર૯નો બંધ
બંધભાગ - ૧ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૬ સત્તાસ્થાન – ૧ (૮૯)
દેવ પ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામા સહિત અને આહારકરહિત છે. તેથી પૂર્વોક્ત ૧૪૮માંથી આહા. મનુ. ના ર, ઉદયભાંગા બાદ કરતાં ૧૪૬ ઉદયભાંગા અને એક જિનનામ સહિત અને આહા. રહિત ૮૯ નું જ સત્તા. સંભવે.
૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ વૈ.મનુ.નો સ્વરવાળો ૧ ૧ ૮૯ ૩૦ વૈ.નિ.નો ઉદ્યોતવાળો ૧, સામાં.મનુ.ના ૧૪૪ ૧૪૫
૧૪૬
८८
૮૦
૨૧૨
Page #218
--------------------------------------------------------------------------
________________
Sa
ઉદયભાંગા
૨૯ના ઉદયે વૈ.મનુ.ના ૧ સ્વરવાળો (ઉદ્યોત વિનાનો) ૧
૩૦ના ઉદયે વૈ.મનુ.ના ૧
૧
૧
ગુણસ્થાનકમાં નામકર્મ
૨૯ ના બંધનો વિશેષથી સંવેધ
સામા.મનુ.નાં ૧૪૪ (૨૪)*
૧૪૬
ઉદયસ્થાન
૨૯
૩૦
*જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૨૪ ભાંગા જાણવા.
દેવપ્રાયો :- ૩૦નો બંધ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
બંધભાંગા :- ૧ ઉદયભાંગા :- ૧૪૮
સત્તાસ્થાનઃ- ૧ (૯૨)
દેવ પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામ રહિત અને આહારક દ્દિક સહિત છે, તેથી પૂર્વોક્ત ૧૪૮ ઉદયભાંગા અને એક ૯૨નું સત્તાસ્થાન સંભવે.
૩૦ના બંધનો સામાન્યથી સંવેધ
ઉદયભાંગા
વૈ.મનુ.નો ૧, આહા.મનુ.નો ૧ વૈ.મનુ.ના ૧, આહા.મનુ.નો ૧
સામા.મનુ.ના ૧૪૪
૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૧૪૬
૧૪૮
૩૦ના બંધનો વિશેષથી સંવેધ
ઉદયભાંગા
૨૯ના ઉદયે વૈ.મનુ.ના ૧ સ્વરવાળો
આહા. મનુ.નો સ્વરવાળો
આહા. મનુ.ના
સામા. મનુ.ના
સત્તાસ્થાન
૮૯
૮૯
૮૯
Sav
૨૧૩
સત્તાસ્થાન
૯૨
૯૨
૧ (ઉદ્યોત વિનાનો) ૯૨ ૧ (ઉદ્યોત વિનાનો) ૯૨
૧
૯૨
૧
૯૨
૧૪૪
૯૨
૧૪૮
સત્તાસ્થાન
૧
૧
૧
૧
૧
Page #219
--------------------------------------------------------------------------
________________
6. સપ્તતિકા કર્મગ્રંથ ર
બંધભાંગા :- ૧
ઉદયભાંગા :- ૧૪૮
દેવપ્રાયો :- ૩૧નો બંધ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦) સત્તાસ્થાન:- ૧ (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧ નો બંધ જિનનામ અને આહારક દ્વિક સહિત છે. તેથી પૂર્વોક્ત ૧૪૮ ઉદયભાંગા અને એક ૯૩નું સત્તાસ્થાન સંભવે.
૩૧ ના બંધનો સામાન્યથી સંવેધ
ઉદયસ્થાન
૨૯
૩૦
ઉદયભાંગા
વૈ.મનુ.નો ૧,આહા.મનુ.નો ૧ વૈ.મનુ.નો ૧,આહા.મનુ.નો ૧
સામા.મનુ.ના ૧૪૪
ઉદયભાંગા
૨૯ના ઉદયે વૈ.મનુ.ના ૧ સ્વરવાળો આહા. મનુ.ના સ્વરવાળો
૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૧૪૬
૧૪૮
૩૧ના બંધનો વિશેષથી સંવેધ
આહા. મનુ.ના સામા. મનુ.ના
સત્તાસ્થાન
૯૩
૯૩
બંધ સ્થાન :ઉદયસ્થાનઃ- ૧ (૩૦નું)
સત્તાસ્થાનઃ- ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
૧
૧
૧
૧
૧૪૪* (૨૪)
૧૪૮
*પ્રથમ સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૧૪૪ ભાંગાને બદલે ૨૪ ભાંગા
જાણવા.
ઉદ્યોત વિનાનો
ઉદ્યોત વિનાનો
૨૧૪
સત્તાસ્થાન
૯૩
૯૩
૯૩
૧
-
-
૧
૧
૯૩ 1
૯૩
૧
-
૧
-
-
અપૂર્વકરણ સંયત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
૫(૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા :- ૫
ઉદયભાંગા :- ૭૨
સાતમા ગુણઠાણાથી આગળ સર્વ શુભ પ્રકૃતિ બંધાતી હોવાથી દરેક બંધસ્થાનકનો એક એક ભાંગો હોય એટલે ૫ બંધસ્થાનના ૫ બંધભાંગા થાય.
Page #220
--------------------------------------------------------------------------
________________
05 ગુણસ્થાનકમાં નામકર્મ 80008
૮માં વિગેરે ગુણસ્થાનો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોને જ હોય છે, ત્યાં પ્રમાદ ન હોવાથી લબ્ધિ ન ફોરવે તેથી વૈક્રિય કે આહા. નો ઉદય હોય નહિ, તેથી સામા. મનુ. નું એક ૩૦ નું જ ઉદયસ્થાન હોય છે. આઠમા ગુણઠાણાથી શ્રેણી હોય છે. તેથી ત્યાં પ્રથમના ત્રણ સંઘયણ જ સંભવે.
સંઘ.
સંસ્થા.
વિહા.
સ્વર.
૩ ૪ ૬ X ર X ર =
૭૨ ઉદયભાંગા થાય છે.
આઠમા ગુ. ના છઠ્ઠા ભાગ સુધી દેવ પ્રાયો. ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નો બંધ થતો હોવાથી અનુક્રમે ૮૮/૮૯/૯૨/૯૩ એ ચાર સત્તાસ્થાન અને આઠમાં ગુણ. ના સાતમા ભાગે અપ્રાયોગ્ય ૧ ના બંધમાં પણ આ ચારેય સત્તાસ્થાન સંભવે છે, કેમ કે પૂર્વના ચારે પ્રકારના બંધસ્થાનકવાળા ૭માં ભાગમાં પ્રવેશ કરતાં ૧ ના બંધસ્થાનકવાળા બને છે.
દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગો ૧
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
અપ્રાયોગ્ય
૩૦ના ઉદયે
ઉદયભાંગા
સામા.મનુ.ના
૨૯નો બંધ
સામા.મનુ.ના
૩૦નો બંધ
સામા.મનુ.ના
૩૧નો બંધ
સામા.મનુ.ના
૧નો બંધ
સામા.મનુ.ના
૭૨
બંધભાંગો ૧
૭૨ (૨૪)
બંધભાંગો ૧
૭૨
બંધભાંગો ૧
બંધભાંગો ૧
૭૨
સત્તાસ્થાન
८८
૮૯
૭૨ (૨૪) ૯૩
૯૨
૨૧૫,
૧
૧
૧
૧
૯૩,૯૨,૮૯,૮૮ ૪
(૨૪ × ૪) (૪૮ ૪ ૨-૯૨,૮૮)
નીચેની વિગત સાતમા ગુણસ્થાનકમાં પણ સમજવી.
જિન નામ અને આહા. દ્વિકમાંથી જેનો બંધ હોય તેની સત્તા પણ હોય અને તે બન્નેમાંથી જેની સત્તા હોય તેનો બંધ પણ હોય જ. તેથી સત્તા હોય તેનો બંધ પણ હોય
જ. તેથી
Page #221
--------------------------------------------------------------------------
________________
N R સપ્તતિકા કર્મગ્રંથ 25000
અપ્રમત્ત અને અપૂ. ગુણ. માં ૮૮ ની સત્તાવાળાને ર૯ ૩૦ અને ૩૧ નું બંધસ્થાનક ન હોય. ૮૯ ની સત્તાવાળાને ૨૮/૩૦/૩૧ નું બંધસ્થાનક ન હોય. ૯૨ ની સત્તાવાળાને ૨૮ ૨૯ ૩૧ નું બંધસ્થાનક ન હોય.
૯૩ ની સત્તાવાળાને ૨૮/૨૯/૩૦ નું બંધસ્થાનક ન હોય. અનિવૃત્તિકરણ તથા સૂક્ષ્મયસંપરાય ગુણઠાણેનામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ૧(૧નું)
બંધભાંગા :- ૧ ઉદયસ્થાન - ૧ (૩૦નું)
ઉદયભાંગા:- ૭ર સત્તાસ્થાનઃ - ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
નવમા ગુણઠાણે અપ્રાયોગ્ય ૧ નો જ બંધ થાય છે. અહીં ઉદયસ્થાન અને ઉદયભાંગા પૂર્વ જણાવ્યા મુજબ જાણવા.
અહીં ઉપશમ શ્રેણીમાં પ્રથમ ચતુષ્કવાળા જ સત્તાસ્થાન હોય. કારણ કે ૧૧ મા ગુણ. સુધી ઉપશમ શ્રેણીમાં આ જ ચાર સત્તાસ્થાન હોય છે, અને ક્ષપક શ્રેણીમાં જ્યાં સુધી નરકાદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય ન કરે ત્યાં સુધી આ જ ચાર સત્તાસ્થાન હોય અને ક્ષય થયા પછી દ્વિતીય ચતુષ્ક સંજ્ઞાવાળા ૮૦, ૭૦, ૭૬, ૭૫ આ૪ સત્તાસ્થાનો હોય. તેથી ક્ષપક શ્રેણીમાં ૮ સત્તાસ્થાનો પ્રાપ્ત થાય તેમાં ૧ લા સંઘયાણના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં સત્તા સ્થાન સંભવે, ૧લા સંઘયાણના સામા. કેવલી થનારના શેષ ૨૩ ભાંગામાં ૮૦/૭૬ એ બે વિના ૬ સત્તા અને બીજા, ત્રીજા સંધાણના ૪૮ ભાંગામાં માત્ર ઉપ. શ્રેણી જ હોવાથી ૯૩/૯૨/૮૯૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે. પરંતુ જિનના પ્રથમ સંઘયણવાળા જ બાંધે તેમ માનીએ તો ૪૮ ભાંગે ૯૨-૮૮ એમ બે સત્તા હોય, ૮૦-૭૬ ની સત્તા તીર્થકર ને જ હોય અને તીર્થકરને સર્વ શુભ પ્રકૃતિ ઉદયમાં હોય સા. કે ને પણ સર્વશુભ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે છે, માટે શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગે આઠ સત્તાસ્થાન સંભવે.
અપ્રાયોગ્ય ૧નો બંધ
ઉદયભાંગે સત્તાસ્થાન GCના ઉદયે બીજા ત્રીજા સંધયાણના ૪૮ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮ ૪
અહીં ઉપશમ શ્રેણીવાળા હોવાથી આ જ ૪ સત્તાસ્થાનો સંભવે, મતાન્તરે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન હોય.'
૨૧૬
Page #222
--------------------------------------------------------------------------
________________
choches derzeldsai alasaf Rolle holder
૧લા સંઘયણના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ - ૮
ઉપશમ શ્રેણીવાળાને પહેલાં ૪ અને ક્ષેપક શ્રેણીવાળાને શરૂઆતમાં પહેલાં ચાર અને પછી પછીનાં ૪ એમ ૮ સત્તાસ્થાન જાણવા. ૧લા સંઘ.ના સામા. કેવલી થનાર શેષ ૨૩ ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮,૩૯,૭૫-૬
અહીં ઉપશમ શ્રેણીવાળાને પહેલાં ૪ અને ક્ષપક શ્રેણીમાં સા. કેવલી થનારને પ્રથમ ૯૨૮૮ અને પછી ૭૦-૭૫ જ આવે તેથી કુલ છ સત્તાસ્થાનો સંભવે. આ ૨૩ ભાંગામાં અશુભ સંસ્થાન આદિ ઉદયમાં હોવાથી ૮૦-૭૬ સત્તા ન ઘટે.
' ઉપશાંત મોહ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ - ૧ (૩૦નું).
ઉદયભાંગા:- ૭૨ સત્તાસ્થાનઃ - ૪ (૯૩,૯૨,૮૯,૮૮).
૧૦મા ગુણઠાણાના અંતે નામકર્મનો બંધ વિચ્છેદ થાય છે. તેથી આગળના ગુણઠાણે અબંધ થાય છે.
૧૧ મું ગુણઠાણું ઉપશમ શ્રેણીમાં જ હોય છે. તેથી ૩૦ નું એક ઉદયસ્થાન અને ત્રણ સંઘયોગના ૭૨ ઉદયભાંગા અને ૯૩ વિગેરે ચાર સત્તાસ્થાન સંભવે છે.
અબંધ
ઉદયભાંગા ૩૦ના ઉદયે
૯૩,૯૨,૮૯,૮૮ ૪ ત્રણ ભવ પહેલાં જિનનામ બંધે ત્યારે ત્રણે સંઘયણ સંભવે, માટે બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે પણ ૯૩-૯૯ ની સત્તા ઘટી શકે.
પરંતુ આવશ્યકસૂત્રની ચૂર્ણિના મતે જો પ્રથમ સંઘયણવાળા જ જિનનામ બાંધે એમ માનીએ તો ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન.
ક્ષીણમોહગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ - ૧ (30નું)
ઉદયભાંગા - ૨૪ સત્તાસ્થાનઃ- ૪ (૮૦,૭૯,૭૬,૭૫)
૧૨મું ગુણઠાણું ક્ષપકશ્રેણીમાં જે હોવાથી ત્યાં પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. તેથી
સત્તાસ્થાન
૨૧૭)
Page #223
--------------------------------------------------------------------------
________________
મીત્ર સપ્તતિકા કર્મગ્રંથ
છm
૧ સંઘ x સંસ્થા × ૨ વિહા.x ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા થાય છે, તેમાં તીર્થ. અને કેવલીના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૮૦,૭૯,૭૬,૭૫ એ જ સત્તા. અને સામાન્ય કેવલી થનારને શેષ ૨૩ ભાંગામાં ૭૯, ૭૫ એ બે સત્તાસ્થાન સંભવે છે. કારણ કે આ ભાંગા તીર્થકર સિવાયને હોય છે.
અબંધ ઉદયભાંગે
સત્તાસ્થાન ૩૦ના ઉદયે
૮૦,૭૯,૭૬,૭૫ ૪ ૨૩
૭૯,૭૫ ૨ સયોગિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ- ૮ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૬૦ સત્તાસ્થાન - ૪ (૮૦,૭૮,૭૬,૭૫)
તેરમાં ગુણસ્થાનકે પણ નામકર્મનો બંધ હોય નહીં. તેથી બંધસ્થાનક નથી. ૧૩માં ગુણઠાણે કેવલી સમુદ્રઘાત કરે છે તેથી ૨૦ વગેરે ઉદયસ્થાનો સંભવે છે. ૬૦ ઉદયભાંગા હોય છે. તે આ પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૦
સામા, કેવલીને કામણ કાયયોગે કેવલી સમુદ્રઘાત વખતે ૩-૪-૫ સમયે તીર્થ કેવલીને કામણ કાયયોગે કેવલી સમુઘાત વખતે ૩-૪-૫ સમયે સામા. વલીને ઔદારિક મિશ્રયોગે કેવલી સમુદ્યામાં ૨-૬-૭ માં સમયે
- સંઘ=સંસ્થા
૧૪૬=૬
તીર્થ કેવલીને ઔદારિક મિશ્રયોગ કેવલી સમુદ્ધાતમાં ૨-૬-૭ માં સમયે સામા, કેવલીને શ્વાસો. નિરોધ
૧૨ સંઘ-સંસ્થા-વિહા.
૧૪૬x૨=૧૨
સામા કેવલીને સ્વર નિરોધ તીર્થ. કેવલીને શ્વાસો. નિરોધ
(૨૧૮ો
૨૧૮
Page #224
--------------------------------------------------------------------------
________________
c
he Blues pleize1dSai chiusa Rochelle
ઉદયસ્થાન
ઉદયભાંગા
સામા.કેવલી ભવસ્થને અથવાકેવલી સમુઘાતમાં ૧-૮ સમયે
૩૦
૨૪ સંઘ-સંસ્થા-વિહા-સ્વર
૧૪૬૪૨૪૨=૨૪
તીર્થ.કેવલીને સ્વર નિરોધ તીર્થકેવલી ભવસ્થને અથવા કેવલી સમુદ્રઘાતમાં ૧-૮ સમયે
તીર્થકર કેવલીના ઉદયભાંગે ૮૦/૭૬ અને સામા, કેવલીના ઉદયભાંગે ૭૯/૭૫ એ પ્રમાણે ચાર સત્તાસ્થાનો સંભવે છે.
અબંધ ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૦ના ઉદયે સામા.કેવલીના
૭૯/૭૫ ર૧ના ઉદયે તીર્થ. કેવલીના
૮૦/૭૬ ૨૬ના ઉદયે સામા.કેવલીના
૭૯/૭૫ ૨૭ના ઉદયે તીર્થ. કેવલીના
૮૦/૭૫ ૨૮ના ઉદયે સામા કેવલીના
૭૯/૭૫ ૨૯ના ઉદયે સામા કેવલીના
૧૨
૭૯ ૭૫ તીર્થ. કેવલીના
૮૦/૭૬ ૩૦ ના ઉદયે સામા કેવલીના
૭૯/૭૫ તીર્થ. કેવલીના
૮૦/૭૬ ૩૧ના ઉદયે તીર્થ. કેવલીના
૮૦/૭૬ અયોગિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ ઉદયસ્થાન :- ૨ (૯,૮)
- ઉદયભાંગા - ૨ ઉદયસ્થાનઃ - ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
(૧૯)
૨૧૯
Page #225
--------------------------------------------------------------------------
________________
ૐ સપ્તતિકા કર્મગ્રંથ
૧૪માં ગુણઠાણે યોગનિરોધ થવાથી ૯ અને ૮ એ બે ઉદયસ્થાન સંભવે છે. તીર્થંકરને ૯ ના ઉદયમાં ૮૦,૭૬ એ બે સત્તા દ્વિચરમ સમય સુધી અને ચરમ સમયે ૯નું અને સામા. કેવલીને ૮ ના ઉદયમાં ૭૯/૭૫ એ બે સત્તાસ્થાન વિચરમ સમય સુધી અને ચરમસમયે ૮ નું એ પ્રમાણે છ સત્તાસ્થાન સંભવે છે.
સામા.કેવલી ૮ના ઉદયે
તીર્થં.કેવલી ૯ ના ઉદયે
૨૩
૨૬
૨૮
] ક્ષ્ ટ
કુલ
ગાથાર્થ : ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના ૨૫,૨૬ ના બંધના ૧૬,૨૮ ના બંધના ૯,૨૯ ના બંધના ૯૨૪૦, ૩૦ ના બંધના ૪૬૩૨ એ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે (કુલ ૧૩૯૨૬) બંધભાંગા થાય છે.
બંધસ્થાન એકે.પ્રાયો. વિકલે.પ્રાયો. પંચે.તિ.પ્રાયો. મનુ.પ્રાયો. દેવપ્રાયો. નરકપ્રાયો. બંધભાગા
૪
૨૦
૧૬
૪૦
૩
મિથ્યાત્વે બંધભાંગા
चउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई । વત્તીપુત્તર છાયાન, સા મિચ્છÄ સંઘવિદ્દી II ૬૦ ॥
૨૪
૨૪
અબંધ
૫૧
ઉદયભાંગે
૧
૧
૧
૧
૪૬૦૮
૪૬૦૮
૯૨૧૭ ૪૬૦૯
સત્તાસ્થાન
૭૯/૭૬/૮
૮૦૨૭૬૨૯
૪૬૦૮
૨૨૦
८
૮.
૧
૪
૨૫
૧૬
૯
૯૨૪૦
૪૬૩૨
૧૩૯૨૬
Page #226
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં નામકર્મ 800
સાસ્વાદને બંધભાંગા
अट्ठ सया चउसट्ठी, बत्तीससयाइं सासणे भेआ । અઠ્ઠાવીસાફસું, સવ્વાળદુર્દિશછન્નડર્ડ II ૬૧ ।।
ગાથાર્થ : સાસ્વાદન ગુણઠાણે ૨૮,૨૯ અને ૩૦ ના બંધના અનુક્રમે ૮, ૬૪૦૦ અને ૩૨૦૦ એ પ્રમાણે બંધભાંગા છે. ૨૮ આદિ ત્રણેય બંધસ્થાનના સર્વ બંધભાંગા ૯૬૦૮ થાય 99.115911
મિશ્ર વિગેરે ગુણઠાણે બંધભાંગા થોડા હોવાથી ગ્રંથકારે ગાથામાં આપ્યા નથી તેથી સ્વયં વિચારી લેવા.
બંધસ્થાન પંચે.તિ.પ્રાયો. મનુ.પ્રાયો.
૨૮
૨૯
૩૦
જીવસ્થાન ૨૧
એકે.ના. ૫ વિકલે.ના ૯ સામા.તિ.ના ૯
૩૨૦૦
૩૨૦૦
૬૪૦૦
૩૨૦૦
૩૨૦૦
૨૪ ૨૫ ૨૬
૧૧
૭
૧૩
૯
૨૮૯
મિથ્યાત્વે ઉદયભાંગા
इगचत्तिगार बत्तीस, छसयइगतीसिगारनवनउई ।
સતશિપ્તિ યુતીસવડવ, ફારવવસક્રિમિલ્જીવયા II ૬૨ II
ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે ૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનને વિશે અનુક્રમે ૪૧,૧૧,૩૨,૬૦૦,૩૧,૧૧૯૯,૧૭૮૧,૨૯૧૪ અને ૧૧૬૪
ઉદયના ભાંગા હોય છે. ॥ ૬૨॥
કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય છે.
૨૭
૬
દેવ પ્રાયો. બંધભાંગા
(
८
૬૪૦૦
૩૨૦૦
કુલ ૯૬૦૮
૨૨૧
૨૮
८
૨૯
૩૦
૬
૧૨
૧૮
૫૭૬ ૧૧૫ર ૧૭૨૮
કુલ
૪૨
૧૨
૬૬
૧૧૫૨ ૪૯૦૬
૩૧
Page #227
--------------------------------------------------------------------------
________________
વૈ.નિ.ના સામા.મનુ.ના ૯ વૈમનુ.ના દેવના ૮ નારકીના ૧ ઉદયભાંગા ૪૧ ૧૧
સપ્તતિકા કર્મગ્રંથ ૮ ૮ ૧૬ ૧૬ ૮ ૫૬
૨૮૯ ૫૭૬ ૫૭૬ ૧૧૫ર ર૬૦૨ ૮ ૮ ૮ ૮
૩૨ ૮ ૮ ૧૬ ૧૬ ૮ ૬૨ ૧ ૧ ૧ ૧ ૩૨ ૬૦૦ ૩૧ ૧૧૯૯૧૭૮૧ ૨૯૧૪ ૧૧૬૪ ૭૭૭૩
સાસ્વાદને ઉદયભાંગા बत्तीस दुन्नि अट्ठ य, बासीइसयाय पंच नव उदया ।
बारहिआ तेवीसा, बावन्निक्कारस सया य ॥ ६३ ॥ ગાથાર્થઃ સાસ્વાદન ગુણઠાણે ૨૧,૨૪,૨૫,૨૬ અને ૨૯,૩૦,૩૧ ના ઉદયસ્થાને અનુક્રમે
૩૨,૨,૮,૫૮૨,૯,૨૩૧૨ અને ૧૧૫ર ઉદયભાંગા હોય છે. ૬૩
કુલ ઉદયભાંગા ૪૮૯૭ થાય છે. જીવસ્થાન ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૯ ૩૦ ૩૧ એકે.ના ૨ ૨ વિકલ.ના
૧૨ પંચે.નિ.ના ૮
૨૮૮ ૧૧૫૨ ૧૧૫૨ ૨૬૦૦ સામા.મનુ.ના ૮
૧૪૪૮ દેવના ૮ ૮ ૮ ૮
૩૨.
B
*
૨૮૮
૧૧૫૨
નારકના
ઉદયભાંગા ૩૨ ૨ ૮ ૧૮૨ ૯ ૨૩૧૨ ૧૧૫૨ = ૪૦૦૭
મિશ્ર વિ. ગુણઠાણે ઉદયભાંગા સ્વયં વિચારી લેવા
૨૨૨)
Page #228
--------------------------------------------------------------------------
________________
દઈશ્વગુણસ્થાનકમાંનામકર્મ હe.
નામકર્મના ૧૦ ગુણઠાણાને વિશે બંધભાંગાનું ટોટલ
ગુણસ્થાન ૫ ૬ ૭
૨
૩
૪
૮
૯ ૧૦
બંધસ્થાન ૧ ૨૩ ૪ ૨૫ ૨૫
૨૮ ૨૯ ૩૦
૯ ૮ ૮ ૯૨૪૦ ૬૪૦૦ ૮ ૪૬૩૨ ૩૨૦૦
૮ ૧૬ ૮
૮ ૮
૮ ૮
૧ ૧ ૧
૧ ૧ ૧
૧૩૯૨૬ ૯૬૦૮ ૧૬ ૩ર ૧૬ ૧૬ ૪ ૫ ૧ ૧= ૨૩૬૨૫ બંધભાંગા કુલ ૨૩૬૨૫ બંધભાંગા થાય છે. નામકર્મના ૧૪ ગુણઠાણાને વિશે ઉદયભાંગા
ગુણસ્થાન ઉદયસ્થાન ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૨૦ ૨૧ ૪૧ ૩૨ ૨૫
૧૧ ૨ ૨૫ ૩૨ ૮
૨૫ ૨ ૨ ૨૬ ૬૦ ૫૮૨ ૫૭૬ ૨૭ ૩૧
૨૫ ૨ ૨ ૧૧૯૯
૧૧૯૩ ૩ ૪ ૨૯ ૧૭૮૧ ૮ ૯ ૧૭૬૯ ૩ ૪ ૨ ૩૦ ૨૯૧૪ ૨૩૧૨ ૨૩૦૪ ૨૮૯૬ ૨૮૯ ૧૪૬ ૧૪૬ ૭૨ ૭૨ ૭૨ ૭૨ ૨૪ ૨૫ ૩૧ ૧૧૬૪ ૧૧૫ર ૧૧૫ર ૧૧૫૨ ૧૪૪
કુલ
૭૭૭૩ ૪૦૯૭ ૩૪૬૫ ૭૬૬૧ ૪૪૩ ૧૫૮ ૧૪૮ ૭૨ ૭૨ ૭૨ ૭૨ ૨૪ ૬૦ ૨
કુલ ૨૪૧૧૯ ઉદયભાંગા થાય છે.
- ૨૨૩
Page #229
--------------------------------------------------------------------------
________________
નામકર્મના ૧૪ ગુણઠાણે બંધસ્થાન, બંધભાંગા, ઉદયસ્થાન, ઉદયભાંગા અને સત્તાસ્થાન
ગુણસ્થાન
બંધસ્થાન
બંધભાંગા
ઉદયસ્થાન
ઉદયભાંગા
સત્તાસ્થાન
૧૩૯૨૬ - ૯
૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮
૧ ૨
૬ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ૩ ૨૮,૨૯,૩૦
૯૬૦૮ - ૭
૯૨,૮૮
૨૧,૨૪,૨૫, ૨૬, ૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ૨૧,૨૪,૨૫, ૨૬,૨૯,૩૦,૩૧
૨૯,૩૦,૩૧ ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧
૭૭૭૩ – ૬ ૪૯૭ ૩૪૬૫ ૭૬૬૧
-
૨૮,૨૯
૧૬ - ૩
૯૨,૮૮
૪
૩
૨૮,૨૯,૩૦
૩૨
- ૮
૯૩,૯૨,૮૯,૮૮
૫
૨
૨૮,૨૯
૧૬ - ૬
૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧
૪૩ -૪
૯૩,૯૨,૮૯,૮૮
૨૮,૨૯
૧૬ - ૫
1. ૨૫,૨૭,૨૮,૨૯,૩૦
૧૫૮ - ૪
૯૩,૯૨,૮૯,૮૮
૨૨૪
૪
૨૮,૨૯,૩૦,૩૧
૪ - ૨
૨૯,૩૦
*
૯૩,૯૨,૮૯,૮૮
૧૪૮ - ૪
૭૨ - ૪
૮
૫
૨૮,૨૯,૩૦,૩૧,૧
૫ - ૧
receber analası safzie alla loro color
૯૩,૯૨,૮૯,૮૮
૯
૧
૧
- ૧
૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૯,૭૬,૭૫
૧૦
૧.
૧
- ૧
૧૧
૯૩,૯૨,૮૯,૮૮
૧૨
૨૪ - ૪
૮૦,૭૯,૭૬,૭૫
૧૩
૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧
૬૦ -૪
૮૦,૯,૭૬,૭૫
૧૪.
૯,૮
૮૦,૭૯,૭૬,૭૫,૯,૮
કુલ ૨૯
૨૩૬૨૫-૫૫
૨૪૧૧૯ -૬૫
Page #230
--------------------------------------------------------------------------
________________
ઈટમાર્ગણામાં મૂળકર્મ 0:20
માર્ગણાને વિશે મૂળકર્મના બંધસ્થાનક ઉદયસ્થાન સત્તાસ્થાન (૧) મનુષ્યગતિ વિગેરે માં બંધસ્થાનક (૪) ૮ નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાનક અને સત્તાસ્થાન (૩) ૮નું, ૭નું, ૪નું. (૨) મનયોગ વિગેરે માં બંધસ્થાનક (૪) નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાન (૩) નું, ૭નું, ૪નું, સત્તાસ્થાન (૩)નું, ૭નું, ૪નું (૩) મતિજ્ઞાન વિગેરે ૭માં બંધસ્થાનક (૪) ૮નું, ૭નું, દનું, ૧નું ઉદયસ્થાન (૨) નું, ૭નું, સત્તાસ્થાન (૨) નું, ૭નું. (૪) લોભ માર્ગણામાં બંધસ્થાનક (૩) નું, ૭નું, ૬નું. ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૫) નરક ગતિ વિગેરે ૩૬ માર્ગણામાં બંધસ્થાનક (૨) ૮નું, ૭નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાનક (૧) ૮નું (૬) કેવલક્રિક માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૧) ૪નું, સત્તાસ્થાન (૧) ૪નું (૭) મિશ્રમાર્ગણામાં બંધસ્થાનક (૧) ૭નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૮) સૂક્ષ્મસંપશય માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૧) ૮નું, સત્તાસ્થાન (૧) ૮નું (૯) યથાખ્યાત માર્ગણામાં બંધસ્થાનક (૧) ૧નું ઉદયસ્થાન (૨) ૭નું, ૪નું, સત્તાસ્થાન (૩) ટેનું, ૭નું, ૪નું (૧૦) આણહારી માર્ગણામાં બંધસ્થાન (૨) ૭નું, ૧નું ઉદયસ્થાન (૨) નું, ૪નું, સત્તાસ્થાન (૨) ૮નું, ૪નું (૧૧) ઉપશમ સમ્યક્ત માર્ગણામાં બંધસ્થાનક (૩) ૭નું, ૬નું, ૧નું ઉદયસ્થાન (૨) ૮નું, ૭નું, સત્તાસ્થાન (૧) ૮નું
૨૨૫
Page #231
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ 60000
માર્ગણાને વિશે સંવેધ ૬૨ માર્ગણામાં મૂળકર્મના સંવેધ ભાંગા
જે જે માર્ગણામાં મૂળકર્મના સાત સંવેધ ભાંગામાંથી સરખા સરખા સંવેધભાંગા સંભવે. તે તે માર્ગણાઓમાં સાથે સાથે સંવેધભાંગા જણાવ્યા છે.
(6)
૧) સાત (બધા) ભાંગા ઘટતી માર્ગણા
(૧)મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય જાતિ (૩) ત્રસકાય (૪) ભવ્ય (૫) સંજ્ઞી (૬) ક્ષાયિક
સમ્યકત્વ
સાત ભાંગા આ પ્રમાણે
બંધ
(૧)
८
૭
(3)
૬
૧
(૫)
૧
(૬)
૧
ઉદય
८
(૫)
(૬)
८
८
૭
ଚ
૭
૪
૪
સત્તા
८
८
૭
૭
૪
८
८
८
૭
૪
૪
૨) ચૌદમું ગુણ. ન હોય તેવી છ ભાંગા ઘટતી માર્ગણા
(૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૪) શુકલ લેશ્મા (૫) આહારી છ ભાંગા
(૧)
८
८
८
(૨) ૭
८
८
(૩)
૬
૧
૧
૧
Sover
८
૨૨૬
८
૪
૩) જે માર્ગગામાં તેરમું અને ચૌદમું ગુણસ્થાનક ન હોય તેથી પાંચ ભાંગા ઘટતી માર્ગણાઓ
(૧)મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપર્યવજ્ઞાન (૫) ચક્ષુદર્શન (૬) અચક્ષુદર્શન (૭) અવધિદર્શન
Page #232
--------------------------------------------------------------------------
________________
પાંચ ભાંગા
20 સપ્તતિકા કર્મગ્રંથ
૧ નરકગતિ
૫ બેઈન્દ્રિય
૯ અપકાય
૧૩ પુરુષવેદ
૧૭ માન
૨૧ વિભંગજ્ઞાન
૨૫ દેશિવરિત
८
૭
૬
૧
૧
८
८
८
૭
૧ કેવલજ્ઞાન
(૪) જે માર્ગણામાં અકષાયી અવસ્થા ન હોય એટલે દશમાથી ઉપરનાં ગુણસ્થાનક નથી તેથી ત્રણ ભાંગા ઘટે તેવી માર્ગણા (૧) લોભ
ત્રણ ભાંગા
૧૦ તેઉકાય
૧૪ સ્ત્રીવેદ
(૧) ८
(૨)
૭
(૩) ૬
૫) જે માર્ગણામાં પ્રથમના બે ભાંગા ઘટે તેવી માર્ગણાઓ
૨ તિર્યંચગતિ
૬ તેઈન્દ્રિય
८
(૬) છેલ્લા બે ભાંગા ઘટે તેવી માર્ગણા
૨ કેવલદર્શન
સંવેધ ભાંગા (૧) ૧
(૨)
૭
८
८
८
૭
૪
૪
८
८
८
૧૮ માયા
૨૦ શ્રુતઅજ્ઞાન ૨૩ છેદોપસ્થાપનીય ૨૪ પરિહાર વિશુધ્ધિ
૨૨ સામાયિક
૨૬ અવિરતિ
૨૭ કૃષ્ણ
૨૮ નીલ
૩૦ તેજો
૩૧ પદ્મ
૨૯ કાપોત ૩૩ ક્ષાયોપશમ ૩૪ સાસ્વાદન ૩૫ મિથ્યાત્વ
આ છત્રીસ માર્ગણામાં બે સંવેધભાંગા ઘટે તે આ પ્રમાણે (૧) ૮ ८ ८ (૨) ૭ ८
८
૩ દેવગતિ
૭ ચઉરિન્દ્રિય
८
८
८
૧૧ વાઉકાય
૧૫ નપુંસકવેદ ૧૯ મતિઅજ્ઞાન
૪
૪
૨૨૭
૪ એકેન્દ્રિયજાતિ
૮ પૃથ્વીકાય
૧૨ વનસ્પતિકાય
૧૬ ક્રોધ
૩૨ અભવ્ય
૩૬ અસંજ્ઞી
Page #233
--------------------------------------------------------------------------
________________
ઈચ્છમાર્ગણાને વિશે મૂળકર્મ
(૭) હવે બાકીની માર્ગણાઓમાં જે જે ભાંગ ઘટે તે આ પ્રમાણે (૧) મિશ્રમાર્ગણા
સંવેધ ભાંગા (૧) ૭ ૮ ૮ (૧) સૂક્ષ્મસંપરા ચારિત્ર સંવેધ ભાંગો (૧) ૬ - ૮ -૮ (૧) યથાખ્યાત માર્ગણામાં છેલ્લા (૪) ચાર ભાંગા જાણવા તે આ પ્રમાણે
સંવેધ ભાંગા (૪) ૧
2
૧
૪
૪
=
(૧) અણાહારી માર્ગણામાં ત્રણ ભાંગા સંવેધ ભાંગા (૩) ત્રણ (૧) ૭ ૮ ૮
(૨) ૧ ૪ ૪
(૩) ૦ ૪ ૪ (૧) ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં ત્રણ ભાંગા સંવેધ ભાંગા ત્રણ (૧) ૭ ૮ ૮
- (૨) ૬ ૮ ૮
(૩) ૧ ૭ ૮ ૬૨ માર્ગગાને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો સંવેધ ૧) ગતિ ઉત્તરભેદ ૧) તિર્યંચ, દેવ નારકી ૨) મનુષ્ય
તિર્યંચને પ્રથમના પાંચ અને દેવ. નારકીને પ્રથમના ચાર ગુણઠાણા હોવાથી અને અબંધનો વિકલ્પ ૧૧ અને ૧૨ એ બે ગુણઠાણે સંભવતો હોવાથી જ્ઞાના. અને અંત.નો એક વિકલ્પ જ ઘટે.
ભાંગા
(૨૨૮
Page #234
--------------------------------------------------------------------------
________________
Sઈર્ષ સપ્તતિકા કર્મગ્રંથ દઈએ
બંધ ઉદય સત્તા
ઉદય
મનુષ્યને સર્વે ગુણઠાણા હોવાથી બન્ને વિકલ્પ સંભવે છે.
બંધ ઉદય સત્તા ૧ ૫ ૫ ૫ ૨ ૦ ૫ ૫ ૨) જાતિ ઉત્તરભેદ
ભાંગા ૧)
એકેડ, બેઈ, તેઈ, ચઉ. ૧ (૫ - ૫ - ૫) ૨) પંચેન્દ્રિય
એકે, વિગેરેને પ્રથમના બે ગુણઠાણા હોવાથી ૧ ભાંગો જાણવો. પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા હોવાથી ૨ ભાંગા જાણવા. ૩) કાય ઉત્તરભેદ
ભાંગા ૧) પૂ. અપ. તેઉ, વાઉ, વન ૧ (૫ - ૫ - ૫)
ત્રસકાય પૂ. અપ. વ. ને પ્રથમના ૨ ગુણ. અને તેલ, વાઉને પહેલું ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ સંભવે. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૨ ત્રણેય યોગે ૧૩ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૨ ભાંગા જાણવા ૫) વેદ ઉત્તરભેદ ૧) પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપું. વેદ ૧ (૫ – ૫ – ૫) વેદોદય ૯ ગુણ. સુધી હોવાથી પ્રથમનો ૧ ભાગો જાણવો. ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૧) ક્રોધ, માન, માયા, લોભ ૧ (૫ - ૫ - ૫)
ભાંગા
( ૨૨૯
Page #235
--------------------------------------------------------------------------
________________
Wી માર્ગણામાંજ્ઞાનાવરણીય અંત.
ક્રોધાદિ ત્રણનો ઉદય, ૧ થી ૯ ગુણ. સુધી અને લોભનો ઉદય ૧૦ ગુણ. સુધી હોવાથી પ્રથમનો ૧ ભાંગો જાણવો. ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ૨ કેવલજ્ઞાન
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના ર વિકલ્પો જાણવા. કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪મા ગુણઠાણે હોવાથી વિકલ્પનો અભાવ છે. મતિઅજ્ઞાનાદિ ત્રણ ૧ થી ૩ ગુણ સુધી હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ સંભવે. ૮) સંયમ ઉત્તરભેદ
- ભાંગા ૧) સામા. છેદો, પરિહાર, સુક્ષ્મ, દેશવિરત, અવિરત ૧ ૨) યથાખ્યાત
સામાયિક વિ. જણાવેલા ૬ ચારિત્રને ૧૧ અને ૧૨માં ગુણઠાણાનો અભાવ હોવાથી પ્રથમનો ૧ ભાંગો સંભવે. તે ભાંગો (૫ - ૫ - ૫) યથાખ્યાત ચારિત્રને ૧૧ થી ૧૪ ગુણ હોવાથી ૧ ભાંગો નીચે પ્રમાણે સંભવે છે.
બંધ ઉદય સત્તા
૯) દર્શન ઉત્તરભેદ
ભાંગા ૧) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ૨ ૨) કેવલદર્શન
ચક્ષુ. અચક્ષુ. દર્શનને ૧ થી ૧૨ અને અવધિદર્શનને ૪થી ૧૨ ગુણ હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા.
કેવલદર્શન ૧૩મે અને ૧૪મે ગુણઠાણે હોવાથી વિકલ્પનો અભાવ છે. ૧૦) લેશ્યા ઉત્તરભેદ
ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કાષોત, તેજો, પમ ૧ (૫ – ૫ – ૫). ૨) શુક્લ
૨૩૦
-
Page #236
--------------------------------------------------------------------------
________________
5 સપ્તતિકા કર્મગ્રંથ 600
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૧ થી ૪, તેજો પદ્મને ૧ થી ૭ ગુણ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ
સંભવે.
શુક્લ લેશ્યાને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ ભાંગા જાણવા.
૧૧) ભવ્ય
ઉત્તરભેદ
ભાંગા
૧)
ર
૨)
૧
(૫ - ૫ - ૫)
ભવ્યને સર્વ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અભવ્યને પ્રથમ જ ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો.
૧૨) સમ્યકત્વ
૧)
૨)
ભવ્ય
અભવ્ય
ઉત્તરભેદ
ઉપ. ક્ષાયિક
ક્ષાયો. મિશ્ર, સાસ્વા., મિથ્યા
(૫ - ૫ - ૫)
ઉપ. સમ. ને ૪ થી ૧૧ અને ક્ષાયિક સમ. ને ૪ થી ૧૪ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો
જાણવા.
૧
૨)
ક્ષાયો. વિગેરે ચારને ૧૧ વિ. ગુણઠાણાનો અભાવ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા
ર
33
૧
સંશી
અસંજ્ઞી
ભાંગા
૨
૧
(૫ - ૫ - ૫)
સંશીને સર્વ ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પ જાણવા. અસંજ્ઞીને પ્રથમના બે ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો.
૧૪) આહારી
ઉત્તરભેદ
આહારી
અણાહારી
૨૩૧
ભાંગા
૨
૧
(૫ - ૫ - ૫) આહારીને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અગાહારીપણું વિગ્રહગતિમાં હોય ત્યારે ૧લું, ૨ જું અથવા ૪થું એ ત્રણમાંથી કોઈ પણ એક ગુણઠાણું હોય છે. તેથી ત્યાં પ્રથમનો ૧ ભાંગા સંભવે. અણાહારીપણું ૧૩ મે કેવલી સમુ. વખતે અને ૧૪ મા ગુણઠાણે પણ હોય છે અને ત્યાં વિકલ્પનો અભાવ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
માર્ગણામાં દર્શનાવરણીય
. ૬૨ માર્ગણાને વિશે દર્શનાવરણીય કર્મનો સંવેધ અહીં દર્શનાવરણીયના ૧૧ ભાંગાની અપેક્ષાએ સંવેધ કહ્યો છે. ૧) ગતિ ઉત્તરભેદ
ભાંગા ૩) તિર્યંચ, દેવ નારકી ૪) મનુષ્ય
તિર્યંચને ૧ થી ૫ અને દેવ-નારકીને ૧ થી ૪ ગુણ હોય છે. ૪નો બંધ વિગેરે વિકલ્પો ૮મા ગુણઠાણાથી સંભવતા હોવાથી અહીં પ્રથમના ચાર વિકલ્પો જ સંભવે
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૯ ૪ ૯ ૧ ૨ ૯ ૫ ૯ ૫ (૨)*
૧૧
૪ ૬ ૫ ૯ ૫ (૨) મનુષ્યને સર્વે ગુણ. હોવાથી સર્વે (૧૧) વિકલ્પો સંભવે
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૯ ૪ ૯ ૧ ૨ ૯ ૫ ૯ ૫
ર
=
%
જ
=
૪
૫
૫
ર
જ
=
૬
o o o o જ ૪ ૫ - - -
૫
syy yyy myynx
૨
&
=
=
૪ ૫
૧ ૨
%
=
=
૮ ૯ ૧૦ ૧૧
=
=
જ
*દેવ-નારકીને થિણધ્ધિત્રિકનો ઉદય નહોય તેથી પેટા ભાંગા (૫) ના બદલે (૨) જાણવા.
(૨૩૨ ?
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦ સપ્તતિકા કર્મગ્રંથ
જો *ક્ષપક શ્રેણીમાં નિદ્રાનો ઉદય માનીએ તો ૧૩ ભાંગા સમજવા અને પેટા ભાંગા ૨૫ સમજવા. આ પ્રમાણે આગળ પણ જે માર્ગણામાં ૧૧ વિકલ્પો કહ્યા. ત્યાં મતાન્તરે ૧૩ વિકલ્પો જાણવા અને પેટા ભાંગા ૨૫ સમજવા.
મતાન્તરના ભાંગા આ પ્રમાણે
૪ ૫
૬
૭
૫
૬
ઉત્તરભેદ
એકે. બેઈ. તેઈ. ચઉ. પંચેન્દ્રિય
૨) જાતિ
૧)
૨)
૨
એકે. વિગેરેને પ્રથમના બે ગુણ. હોય છે. છ ના બંધ વિગેરેના ભાંગા ત્રીજા ગુણઠાણાથી આગળ સંભવતા હોવાથી અહીં પ્રથમના બે વિકલ્પો સંભવે.
બંધ
પેટા ભાંગા
૯
૯
ઉદય
૪
૫
૩) કાય
૧)
૨)
સત્તા
૯
૯
ભાંગા
ર
૧૧
પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા હોવાથી મનુષ્યની જેમ ૧૧ વિકલ્પો જાણવા.
ઉત્તરભેદ
ભાંગા
પૃ. અપ. તેઉ. વાઉ. વન
ત્રસકાય
૨
૧૧
૧
૫
પૃથ્વી. અપ. વન ને પ્રથમના બે અને તેઉ. વાઉ ને પહેલું ગુણઠાણું હોવાથી જાતિ માર્ગણામાં એકે. વિગેરેને જણાવ્યા પ્રમાણે ૨ વિકલ્પો જાણવા.
ત્રસકાયને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા
ઉત્તરભેદ
૪) યોગ
ભાંગા
૧)
મનોયોગ, વચનયોગ, કાયયોગ ૧૧
ત્રણેય યોગને ૧ થી ૧૩ ગુણ હોવાથી પૂર્વોક્ત સર્વે ૧૧ ભાંગા ઘટે.
* સપ્તતિચૂર્ણિમાં ક્ષપકને નિદ્રાનો ઉદય કહ્યો નથી (ગા. ૮)
૨૩૩
Page #239
--------------------------------------------------------------------------
________________
રહી
માર્ગણામાં વિશે દર્શનાવરણીચો
૫) વેદ ઉત્તરભેદ ભાંગા ૧) પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ. વેદ. ૭
ત્રણેય વેદનો ઉદય૯ ગુણઠાણા સુધી હોય છે. અને દર્શના.નો અબંધક ૧૧ મા ગુણઠાણાથી થાય છે. તેથી અબંધક પૂર્વેના ૭ વિકલ્પો સંભવે પણ બંધ વિનાના ૪ ભાંગા ન ઘટે.
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૯ ૪ ૯ ૧ ૨ ૯ ૫ ૯ ૫
જ જ જ ન
syy yyy w
૫ ૪ ૪ ૯ ૧ ૬ ૪ ૫ ૯ ૨ ૭ ૪ ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૧) ક્રોધ, માન, માયા, લોભ
ક્રોધાદિ ત્રણનો ઉદય ૯ ગુણ. સુધી અને લોભનો ઉદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા ૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન
કેવલજ્ઞાન
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. અને મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના બે ભાંગ ન સંભવે, કારણ કે તે બે ભાંગા પ્રથમના બે ગુણઠાણા સુધી જ સંભવે છે. તેથી તે બે સિવાય શેષ ૯ ભાંગા સંભવે. તે આ પ્રમાણે –
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૬ ૪ ૯ ૧ ૨ ૬ ૫ ૯ ૫
0
0
0
૨૩૪
Page #240
--------------------------------------------------------------------------
________________
Sabied holde malası safaia Bellucci
૩ ૪ ૫
= =
બંધ ૪ ૪ ૪
ઉદય ૪ ૫ ૪
સત્તા પેટા ભાંગા ૯ ૧ ૯ ૨ ૬ ૧
0 0 0 0 =
sy w y yux
૭
૫
૨.
દ
હ
૯ ૦ ૪ ૪ ૧
કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪મા ગુણઠાણે છે, ત્યાં દર્શનાવરણીયના બંધ, ઉદય સત્તાનો અભાવ છે તેથી વિકલ્પનો અભાવ છે.
મતિઅજ્ઞાન વિગેરે ત્રણ અજ્ઞાનને પ્રથમના બે ગુણસ્થાન (અહીં બે ગુણઠાણાનો મત લીધો છે) હોવાથી એકે. માર્ગણામાં જણાવ્યા મુજબ પ્રથમના ૨ વિકલ્પો સંભવે. ૮) સંયમ ઉત્તરભેદ
ભાંગા સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુધ્ધિ, દેશવિરતિ સૂક્ષ્મસંપરાય યથાખ્યાત
અવિરતિ સામા. અને છેદો. ચારિત્ર ૬ થી ૮ ગુણ. સુધી હોવાથી પ્રથમના બે ભાંગા અને અબંધના ૪ એ પ્રમાણે ૬ સિવાયના શેષ ૫ ભાંગા સંભવે. તે આ પ્રમાણે
બંધ ઉદય સત્તા પેટા ભાંગી ૧ ૬ ૪ ૯ ૧ ૨ ૬ ૫ ૯ ૫
જ
જ
-
Šaw na
=
=
૪ ૪
૫ ૪
૯ ૬
૨ ૧
=
૨૩૫
Page #241
--------------------------------------------------------------------------
________________
08.માર્ગણામાં દર્શનાવરણીય
પરિહાર વિશુધ્ધિ ૬ઃ અને ૭મે ગુણ, દેશવિરતિ પમે ગુણ હોવાથી પ્રથમના બે ભાંગા અને ૪નો બંધ વિગેરે સાત ભાંગા એ પ્રમાણે કુલ ૯ સિવાયના શેષ ૨ ભાંગા સંભવે. તે આ પ્રમાણે.
બંધ
ઉદય
સત્તા પેટા ભાંગા
૯
૯
૧
ર
ર
૧
જ જી
સૂક્ષ્મ ૧૦મે ગુણઠાણે હોવાથી ઉપશામકને આશ્રયી ૪ના બંધના ૨ ભાંગા અને ક્ષેપકને આશ્રયી ૪ના બંધનો ૧ એ પ્રમાણે ૩ ભાંગા સંભવે તે આ પ્રમાણે.
બંધ ઉદય
સત્તા પેટા ભાંગા
૧
૨
૩
૪
૨ જી
૬
૬
૪
૪
૪
૪
૦ ૦
૪
૫
૯
૬
૬
૪
૫
૯) દર્શન ઉત્તરભેદ
૪
યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી અબંધના ૪ વિકલ્પ સંભવે.
બંધ
ઉદય
સત્તા
પેટા ભાંગા
૯
૯
૬
૪
૪
૫
૪
૪
અવિરતિ પ્રથમના ચાર ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા સંભવે.
બંધ
ઉદય
સત્તા
પેટા ભાંગા
૯
૯
૪
૫
૪
૯
૯
૬
૫
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન કેવલદર્શન
૧
૫
૯
८
૮
૧
૫
૧
૨૩૬
૨
૧
૧
૧
૫
૧
૫
ભાંગા
૧૧
૭ ૦
Page #242
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
છે. ચક્ષુ. અચકું દર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા મતાંતરે ૧૩ વિકલ્પો અને પેટાભાંગા ૨૫ જાણવા અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી જ્ઞાન માર્ગણામાં મતિજ્ઞાન વિગેરે ૩ જ્ઞાનમાં જણાવ્યા મુજબ ૯ વિકલ્પો જાણવા કેવલદર્શનને ૧૩મું અને ૧૪મું ગુણ. હોવાથી કેવલજ્ઞાનની જેમ વિકલ્પનો અભાવ છે. ૧૦) લેશ્યા ઉત્તરભેદ
ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પર્મ ૨) શુક્લ લેયા કૃષ્ણાદિ ૫ વેશ્યાને આઠમા વિગેરે ગુણસ્થાનોનો અભાવ છે. તેથી અવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ચાર વિકલ્પો જાણવા.
શુક્લ લેગ્યાને ૧ થી ૧૩ ગુણ હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા. મતાંતરે ૧૩ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા ૧) ભવ્ય ૨) અભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૧૧ ભાંગા જાણવા અભવ્યને પહેલું જ ગુણઠાણું હોવાથી એકે. વિગેરેને જણાવ્યા મુજબ ૨ વિકલ્પો જાણવા.
ભાવ છે. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ઉપશમ સમ. ૨)
ક્ષાયિક ક્ષાયો. મિશ્ર
સાસ્વા. મિથ્યા ઉપ. સમ. ૪થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. અને ક્ષેપક શ્રેણીનાં ઉપ. સમ. હોય નહિં. તેથી પ્રથમના બે અને ક્ષેપકના ૩ એ પ્રમાણે ૫ સિવાયના શેષ ૬ ભાંગા સંભવે.
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૬ ૪ ૯ - ૧ ૨ ૬ ૫ ૯ ૫
૧૧
ભાંગા
૨૩૭.
Page #243
--------------------------------------------------------------------------
________________
el dierenai cefalezena bera hele ઉદય સત્તા પેટા ભાંગા
બંધ
5
=
છે
0 0 = =
=
=
છે
૬ ૦ ૫ ૯ ૨
સાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોય છે અને ક્ષેપક કે ઉપશમ બન્ને શ્રેણીમાં હોય છે. તેથી પ્રથમના બે સિવાયના ૯ ભાંગા મતિજ્ઞાન વિગેરેમાં જણાવ્યા પ્રમાણે જાણવા.
ક્ષાયો. સમ. ૪થી ૭ગુણ. સુધી અને મિશ્ર ૩જા ગુણઠાણે હોવાથી પરિહારવિશુધ્ધિચારિત્રમાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. તે આ પ્રમાણે.
બંધ ઉદય સત્તા પેટા ભાગ
૧૧
૨ ૬ ૫ ૯ ૫
સાસ્વા. બીજે ગુણ. અને મિથ્યા પહેલા ગુણઠાણે હોવાથી એકે. ને જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા સંજ્ઞી
અસંજ્ઞી સંજ્ઞીને સર્વગુણસ્થાનનો સદ્ભાવ હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા. અસંજ્ઞીને પ્રથમના બે ગુણ. હોવાથી એકે. વિ. ની જેમ ૨ ભાંગા જાણવા ૧૪) આહારી ઉત્તરભેદ
ભાંગા ૧)
આહારી ૨)
આણાહારી આહારીને સર્વ ગુણ હોવાથી પૂર્વોક્ત ૧૧ ભાંગા જાણવા.
અણાહારીને વિગ્રહગતિમાં ૧લું, રજું અને ૪થું ગુણ. હોવાથી અવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ વિકલ્પો જાણવા.
અણાહારીપણું ૧૩માં ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪ ગુણામાં પણ હોવાથી ત્યાં વિકલ્પનો અભાવ જાણવો.
૧૧
૨૩૮
Page #244
--------------------------------------------------------------------------
________________
દીર્થ સપ્તતિકા કર્મગ્રંથ છી
આહારીમાં બંધ ઉદય સત્તા પેટા ભાંગા
-
•
૯૫ ૯ ૫
જ
ભાંગા
મનુષ્ય
૬ ૫ ૯ ૫
૬૨ માર્ગણાને વિષે વેદનીય કર્મનો સંવેધ ૧) ગતિ ઉત્તરભેદ ૧) તિર્યંચ, દેવ, નારકી ૨)
આ બંધના ૪ ભાંગા ૧૪મા ગુણઠાણે સંભવે છે. તેથી તિર્યંચ વિગેરેને પ્રથમના ૪ ભાંગા સંભવે. છેલ્લા ચાર ન ઘટે એ પ્રમાણે આગળ પણ ૧૪મું ગુણ. ન હોય તે માર્ગણામાં છેલ્લા ચાર ભાંગા ઘટશે નહિં. તિર્યંચ – દેવ અને નરકગતિમાં – બંધ ઉદય
સત્તા અશાતા અશાતા
અશાતા-શાતા અશાતા શાતા
અશાતા-શાતા શાતા અશાતા
અશાતા-શાતા શાતા
શાતા અશાતા-શાતા મનુષ્યને ૧૪ ગુણ હોવાથી ૮ (સર્વે) વિકલ્પો સંભવે છે.
અશાતા અશાતા અશાતા-શાતા અશાતા
શાતા અશાતા-શાતા શાતા
અશાતા. અશાતા-શાતા ૪ શાતા શાતા અશાતા-શાતા. ૫ ૦
અશાતા અશાતા-શાતા શાતા
અશાતા-શાતા. અશાતા.
અશાતા શાતા
શાતા
ncm & q w N
0
0 0
૨૩૮
Page #245
--------------------------------------------------------------------------
________________
૪૧
૨)
ભાંગા
ઈ શ્વમાર્ગણામાં વેદનીચકર્મ ૨૦૧૭ઈએ ૨) જાતિ ઉત્તરભેદ
ભાંગા ૧) એકે, બેઈ, તેઈ., ચઉ. ૨) પંચેન્દ્રિય
એકે. વિગેરેને ચારને દેવ ગતિમાર્ગણામાં જણાવ્યા મુજબ પ્રથમના ૪ ભાંગા જાણવા. પંચે ને સર્વ ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. ૩) કાય ઉત્તરભેદ
ભાંગા ૧) પૃથ્વી અપ. તેઉ, વાયુ, વન
ત્રસકાય પૃથ્વી વિપાંચને પ્રથમના ૪ ભાંગા જાણવા. ત્રસકાયને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા.
૪) યોગ ઉત્તરભેદ ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૪
૧૪મા ગુણઠાણે અયોગી હોવાથી ૧૪મા ગુગ. ના ૪ વિકલ્પો ન સંભવે તેથી પ્રથમના ૪ વિકલ્પો જાણવા. ૫) વેદ ઉત્તરભેદ
ભાંગા ૧) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપું.વેદ
૪ વેદોદય ૯ ગુણ સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા. ૬) કષાય ઉત્તરભેદ ૧) કોધ, માન, માયા, લોભ કષાયોદય ૧૦ ગુણ સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા ૧) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન ૪
મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન ૨) કેવલજ્ઞાન તીર્થંકર પરમાત્માના કલ્યાણક પ્રસંગે નિગોદ અને નરકનાં જીવોને પણ શાતાનો ઉદય હોય. તે અપેક્ષાએ સર્વ માર્ગણામાં શાતાના ઉદયવાળા ભાંગા ઘટે. એક થી ૬ ગુણ. સુધી શાતા અશાતાઅંત. અંત. પરાવર્તમાને બંધ હોવાથી દરેક માર્ગણામાં શાતાનો બંધ ઘટે.
ભાંગા
૨૪૦
Page #246
--------------------------------------------------------------------------
________________
Salle de la malası safaia blockchain
મતિ વિ. ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનમાં ૧૪મા ગુણ. નો અભાવ હોવાથી પ્રથમના ૪ ભાંગા સંભવે.
કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪માં ગુણઠાણે છે. અશાતાનો બંધ ૬ ગુણ. સુધી અને શાતાનો બંધ ૧૩ ગુણ. પર્યત છે. તેથી પ્રથમના બે સિવાયના શેષ ૬ વિકલ્પો સંભવે છે. બંધ ઉદય
સત્તા ૧ શાતા અશાતા શાતા-અશાતા ૨ શાતા શાતા શાતા-અશાતા ૩ ૦ અશાતા શાતા-અશાતા
શાતા
શાતા-અશાતા ૫ ૦. અશાતા
અશાતા શાતા
શાતા ૮) સંયમ ઉત્તરભેદ
- ભાંગા સામા. છેદો. પરિહાર, દેશવિરતિ, અવિરતિ ૪ ૨) સૂક્ષ્મસંપરાય
યથાખ્યાત સામાં. છેદો. ૬ થી ૮, પરિહાર છે અને સાતમે ગુણ, દેશવિરતિ પાંચમે અને અવિરતિ ૧ થી ૪ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
સૂક્ષ્મસંપરાય ૧૦માં ગુણઠાણે હોવાથી પ્રથમના બે અને અબંધના ચાર એ પ્રમાણે ૬ સિવાયના શેષ ૨ ભાંગા સંભવે. તે આ પ્રમાણે.
ઉદય
સત્તા
બંધ
૧
શાતા
અશાતા
શાતા-અશાતા
શાતા
શાતા
શાતા-અશાતા
યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૬ ભાંગા જાણવા.
૨૪૧
Page #247
--------------------------------------------------------------------------
________________
ભાંગા
S elliəsini dɛlasai Rocket
૯) દર્શન ઉત્તરભેદ ૧) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ૨) કેવલદર્શન
ચક્ષુદર્શનાદિ ત્રણમાં ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા કેવલદર્શનને કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૬ વિકલ્પો જાણવા. ૧૦) લેગ્યા ઉત્તરભેદ
ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પદમ, શુક્લ
૧૪માં ગુણઠાણે અલેશી હોવાથી અબંધના ૪ ભાંગ ન સંભવે તેથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
૧૧) ભવ્ય ઉત્તરભેદ, ૧) ભવ્ય ૨) અભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. અભવ્યને ૧લું ગુણઠાણું હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ૧) ઉપશમ, સાયો, મિશ્ર, સાસ્વા, મિથ્યા ૨) ક્ષાયિક ઉપશમ વિગેરે પાંચ ૧૪માં ગુણઠાણે સંભવતા ન હોવાથી પ્રથમના ૪ વિકલ્પો જાણવા. ક્ષાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા ૧) સંક્ષી
અસંજ્ઞી સંક્ષીને સર્વ ગુણસ્થાનક હોવાથી પૂર્વોક્ત ૮ ભાંગા જાણવા. અસંજ્ઞીને પ્રથમના ૨ ગુણ હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
૨૪૨)
Page #248
--------------------------------------------------------------------------
________________
ભાંગા ૫
૧)
& સપ્તતિકા કર્મગ્રંથ ઈસ્ટ ૧૪) આહારી ઉત્તરભેદ
ભાંગા ૧) આહારી ૨) આણાહારી
૧૪ મા ગુણઠાણે આહારીપણાનો અભાવ હોવાથી ૧૪મા ગુણ. ના ૪ ભાંગા વિના શેષ ૪ ભાંગા પ્રથમના જાણવા.
અણાહારીપણું ૧૯, રજે, ૪થે, ૧૩મે કેવલી સમુ. માં અને ૧૪માં ગુણઠાણે હોવાથી પૂર્વોક્ત ૮ વિકલ્પો જાણવા.
૬૨ માર્ગગાને વિશે આયુષ્ય કર્મનો સંવેધ ૧) ગતિ ઉત્તરભેદ
નારકી, દેવ ૨) તિર્યંચ, મનુષ્ય નારકી અને દેવો, તિર્યંચ તથા મનુષ્પાયુનો જ બંધ કરે તેથી ૫ વિકલ્પો સંભવે. દેવ ગતિમાં
નારકી ગતિમાં બંધ ઉદય સત્તા બંધ ઉદય સત્તા
૦ દેવાયુઃ દેવાયુઃ ૧ ૦ નરકાયુ નરકા, બંધકાળપૂર્વે તિર્યંચાયુઃ દેવાયુઃ તિર્યંચ-દેવાયુ તિર્યંચાયુ નરકા, તિર્યંચ-નરકા, બંધકાળે મનુષ્ઠાયુ દેવાયુ મનુ-દેવાયુ છે મનુષ્કાયુ નરકાયુ મનુ-નરકાયુ બંધકાળે
૦ દેવાયુઃ તિર્યંચ-દેવાયુ ૦ નરકા, તિર્યંચ-નરકા, બંધકાળ પછી ૦. દેવાયુ મનુ-દેવાયુ ન ૦ નરકાયુ મનુ-નરકાયું બંધકાળ પછી તિર્યંચ અને મનુષ્ય ચાર ગતિનું આય. બાંધે છે તેથી તેઓને ૯ ભાંગા સંભવે. તિર્યંચ ગતિમાં - ૯
મનુષ્ય ગતિમાં – ૯ બંધ ઉદય સત્તા , બંધ ઉદય સત્તા ૦ તિર્યંચાયુ તિર્યંચાયુ
મનુષ્યાય મનુષ્યાય બંધકાળ પૂર્વે નરકાયુઃ તિર્યંચાયુ નરક-તિર્યંચાયુ , નરકાયુ મનુષ્ઠાયુ નરક-મનુષ્યાય બંધકાળે તિર્યંચાયું તિર્યંચા, તિર્યંચ-તિર્યંચા, તિર્યંચા, મનુષ્યા, તિર્યંચ-મનુષ્યા, બંધકાળે મનુષ્યાય તિર્યંચાયુ મનુ-તિર્યંચાયુ મનુષ્યાયુ મનુષાયુ મન-મનુષ્યા બંધકાળે
நகைககககககாம்
૨૪૩
Page #249
--------------------------------------------------------------------------
________________
0
0
છીમાર્ગણાનેવિશે આયુષ્ય કર્મ 0 % તિર્યંચ ગતિમાં
મનુષ્ય ગતિમાં બંધ ઉદય સત્તા | બંધ ઉદય સત્તા દેવાયુ તિર્યંચાયું દેવ-તિર્યંચાયું ન દેવાયુ મનુષ્યા, દેવ-મનુષ્યા બંધકાળે
૦ તિર્યંચાયુ નરક-તિર્યંચાયુ . ૦ મનુષ્યાયુ નરક-મનુષાયુ અંધકાળે પછી .૦ તિર્યંચા, તિર્યંચ-તિર્યંચાયુ. ૦ મનુષાયુ તિર્યંચ-મનુષ્કાય બંધકાળે પછી
૦ તિર્યંચાયુ મનુ-તિર્યંચાયુ છે. ૦ મનુષ્યા, મનુ-મનુષ્યા, બંધકાળ પછી – તિર્યંચાયુ દેવ-તિર્યંચાયુ * ૦ મનુષાયુ દેવ-મનુષાયુ બંધકાળ પછી ૨) જાતિ ઉત્તરભેદ ભાંગા ૧) એકેડ, બેઈ., તેઇ., ચઉ. ૫ પંચેન્દ્રિય
૨૮ એકે. વિ. ચાર દેવ અને નરકાયુનો બંધ ન કરે તિર્યંચ અને મનુષ્યાયુનો જ બંધ કરે તેથી ૫ વિકલ્પ સંભવે તે આ પ્રમાણે બંધ ઉદય
સત્તા ૧) – તિર્યંચાયુ તિર્યંચા, બંધકાળ પૂર્વે ૨) તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચ-તિર્યંચાયું બંધકાળે ૩) મનુષ્યા, તિર્યંચાયુ મનુ-તિર્યંચાયુ બંધકાળે ૪) – તિર્યંચા, તિર્યંચ-તિર્યંચાયું બંધકાળ પછી
૦ તિર્યંચાયુ મનુ-તિર્યંચાયુ બંધકાળ પછી પંચેન્દ્રિય જીવો ચારે ગતિમાં છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ દેવ-નારકીના ૫-૫ ભાંગા અને તિર્યંચ-મનુ. ના ૯-૯ ભાંગા એ પ્રમાણે કુલ ૨૮ વિકલ્પો સંભવે છે. ૩) કાય ઉત્તરભેદ પૃથ્વી, અપ, વન
૫ તેઉ, વાયુ
ત્રસકાય પૃથ્વી વિ. ત્રણ તિર્યંચ અને મનુષ્યાયુનો જ બંધ કરે તેથી એકે. વિ. ને જણાવ્યા મુજબ પાંચ વિકલ્પો જાણવા.
ભાંગા
>
>
૨૪૪
Page #250
--------------------------------------------------------------------------
________________
so bre la malası səfzie Boca roca તેઉ. વાયુ. તિર્યંચાયુનો જ બંધ કરે તેથી નીચે પ્રમાણે ૩ ભાંગા જાણવા.
બંધ ઉદય સત્તા ૧) ૦ તિર્યંચા, તિર્યંચા, બંધકાળ પૂર્વે
તિર્યંચા, તિર્યંચા, તિર્યંચ-તિર્યંચા, બંધકાળે ૩) – તિર્યંચાયુ તિર્યંચ-તિર્યંચા બંધકાળ પછી
ત્રસકાય ચારે ગતિમાં હોય છે. તેથી પંચે. જાતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૨૮ ભાંગા જાણવા. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૨૮ ત્રણેય યોગ ચારે ગતિમાં હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૫) વેદ ઉત્તરભેદ
ભાંગા પુરૂષવેદ, સ્ત્રીવેદ નપું. વેદ
૨૩ નરકગતિમાં પુરુષવેદ અને સ્ત્રીવેદનો ઉદય નથી ફક્ત એક નપું. વેદનો જ ઉદય હોય છે. તેથી પૂર્વે જણાવેલ ૨૮ ભાંગામાંથી નરકગતિના ૫ ભાંગા બાદ કરતાં પુ.-સ્ત્રી. માર્ગણામાં ૨૩ ભાંગા જાણવા.
દેવ ગતિના જીવોને નપું. વેદનો ઉદય હોય નહીં તેથી દેવગતિના ૫ ભાંગા વિના ૨૩ ભાંગા નપુ. વેદ માર્ગણામાં જાણવા. ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૪) ક્રોધ, માન, માયા, લોભ ૨૮ ચારેય કષાયનો ઉદય ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ૨૦ મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન
૨૩
૪)
(૨૪૫)
Page #251
--------------------------------------------------------------------------
________________
Sake
માર્ગણામાં આયુષ્ય કર્મ
મતિજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. પરંતુ તે જ્ઞાનવાળા દેવ અને નારક મનુષ્યાયુનો જ બંધ કરે તથા તિર્યંચ અને મનુષ્ય, દેવાયુનો જ બંધ કરે. તેથી તેઓને બંધકાળના શેષ ભાંગા ન સંભવે પણ બંધ પછીના સર્વે ભાંગા સંભવે. તેથી દેવ-નારકને તિર્યંચાયુના બંધનો ૧૧ અને તિર્યંચ-મનુષ્યને દેવાયુ વિના બંધકાળના શેષ ૩-૩ એ પ્રમાણે પૂર્વોક્ત ૨૮ માંથી ૮ બાદ કરતાં શેષ ૨૦ ભાંગા સંભવે.
(પૂર્વે કોઈ પણ આયુષ્યનો બંધ કરી પછી મતિજ્ઞાનાદિ પ્રાપ્ત કરી શકે છે. તેથી બંધકાળ પછીના સર્વે ભાંગા ઘટે. આ પ્રમાણે જ્યાં બંધકાળ પછીના સર્વ ભાંગા સંભવતા હોય, ત્યાં આ પ્રમાણે વિચારવું.)
મનઃપર્યવજ્ઞાન સંયમીને જ હોય છે અને તે દેવાયુનો જ બંધ કરે. બંધ પછીના સર્વે ભાંગા સંભવે તેમજ બંધકાળ પહેલોનો એક એમ ૬ વિકલ્પ સંભવે છે. તે આ પ્રમાણે
ઉદય
- a y so
બંધ
દેવાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
૮) સંયમ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
સત્તા
મનુષ્યા
દેવ-મનુષ્યાયુ
નરક-મનુષ્યાયુ
તિર્યંચ-મનુષ્યાયુ
મનુ-મનુષ્યાયુ
દેવ-મનુષ્યાયુ
કેવળજ્ઞાનીને આયુ. ના બંધ કાળના અને બંધ પછીના ભાંગાનો અભાવ છે. તેથી એક ભાંગો જ સંભવે છે. તે આ પ્રમાણે
બંધ
ઉદય
સત્તા
૧)
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મતિઅજ્ઞાન વિગેરે ત્રણ અજ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા
સંભવે છે.
ઉત્તરભેદ
સામા. છેદો, પરિહાર
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત
દેશિવરિત
અવિરત
બંધકાળ પૂર્વે બંધકાળે
૨૪૬
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
ભાંગા
૬
ર
૧૨
૨૮
Page #252
--------------------------------------------------------------------------
________________
c he alla andrası sălzia chancello
સામાયિક વિગેરે ત્રણ ચારિત્ર છઠ્ઠા ગુણઠાણાથી મનુષ્યોને જ હોય છે. તેઓ દેવાયુનો જ બંધ કરે. તેથી મન:પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૬ વિકલ્પો જાણવા.
સૂક્ષ્મ અને યથાખ્યાત ચારિત્ર પૂર્વે આય. ન બાંધ્યું હોય તેને અથવા દેવાયુનો બંધ કર્યો હોય તે મનુષ્યને જ હોય તેથી ત્યાં આયુષ્યના બંધનો અભાવ છે. તેથી ૨ વિકલ્પો સંભવે.
બંધ ઉદય સત્તા ૧) ૦ મનુષ્પાયુ મનુષ્યા,
મનુષ્યાયુ દેવ-મનુષ્યાય દેશવિરતિ ચારિત્ર તિર્યંચ અને મનુષ્યોને જ હોય છે. એ ચારિત્રમાં વર્તતા દેવાયુનો જ બંધ કરે તેથી બંધકાળનો ૧ ભાંગો, બંધકાળના પછીના સર્વે ભાંગા તેમજ બંધકાળની પહેલાનો ૧ ભાંગો સંભવે. માટે મનઃ પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ મનુષ્યના ૬ ભાંગા અને એ પ્રમાણે તિર્યંચના ૬ ભાંગા એમ કુલ ૧૨ ભાંગા થાય છે.
અવિરતિ ચારે ગતિના જીવો તત્ત~ાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ વિકલ્પો જાણવા. ૯) દર્શન ઉત્તરભેદ
ભાંગા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ૨)
અવધિદર્શન
કેવલદર્શન ચક્ષુ-અચક્ષુ દર્શન ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
અવધિદર્શનને અવધિજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૨૦ વિકલ્પો જાણવા. કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ કેવલદર્શનને વિષે ૧ વિકલ્પ જાણવો. ૧૦) લેશ્યા ઉત્તરભેદ
- ભાંગા કૃષ્ણ, નીલ, કાપોત
તેજ, પદ્મ ૩) શુક્લ
૧૬ અથવા ૨૧ કૃષ્ણાદિ ત્રણ લેશ્યા ચારે ગતિના જીવોને હોય છે અને તેઓ તત્તપ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ વિકલ્પો સંભવે.
૨૮
૨૮
૨૪૭.
Page #253
--------------------------------------------------------------------------
________________
માર્ગણામાં આયુષ્ય કર્મ તેજો પદ્મ લેશ્યા નરકગતિમાં નથી. તેથી નરકના ૫ ભાંગ ન સંભવે તેમજ તેજો પદ્મ લેશ્યાવાળા નરકાયુનો બંધ પણ ન કરે. તેથી તિર્યંચ અને મનુષ્ય એ લેસ્થામાં વર્તતા નરકાયુનો બંધ કરતા ન હોવાથી નરકાયુના બંધનો ૧-૧ એ પ્રમાણે ૭ ભાંગા પૂર્વોક્ત ૨૮માંથી બાદ કરતાં ૨૧ વિકલ્પો સંભવે (બંધ પછીના સર્વે ભાંગા સંભવે).
મંદ શુક્લ લેક્ષાવાળાને તેજો પદ્મ લેશ્યાની જેમ બંધ સંભવે છે. એ અપેક્ષાએ ત્યાં જણાવ્યા મુજબ ૨૧ વિકલ્પો જાણવા.
વિશુદ્ધ શુક્લ લેક્ષાવાળા દેવો, તિર્યંચ આયુષ્યનો પણ બંધ ન કરે તેથી તિર્યંચાયુના બંધ વિનાના શેષ ૪ ભાંગા દેવોને સંભવે.
તીવ્ર શુક્લકેશી તિર્યંચ અને મનુષ્ય દેવાયુનો જ બંધ કરે તેથી દેવાયુ વિના શેષ ત્રણ આયુષ્યના બંધ વિનાના બાકી ૬-૬ ભાંગા તિર્યંચ અને મનુષ્યને સંભવે છે. એ પ્રમાણે તીવ્ર શુક્લ લેશ્યાની અપેક્ષાએ ૧૬ ભાંગા પણ સંભવે. તે સંક્ષેપમાં આ પ્રમાણે
મનુષ્યગતિના – ૬, દેવગતિના – ૪ અને તિર્યંચ ગતિના ૬ કુલ - ૧૬ ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા ૧) ભવ્ય, અભવ્ય
૨૮ ભવ્ય અને અભવ્ય ચાર ગતિમાં હોય છે અને તત્તપ્રાયોગ્ય દરેક આયુનો બંધ કરે છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ઉપશમ, મિશ્ર ૧૬ (મિશ્ર. ગુણ. જેમ) ક્ષાયિક
૧૫ ક્ષાયોપશમ
૨૦ (ચોથા ગુણ. ની જેમ)
સાસ્વાદન
૨૬
મિથ્યાત્વ
२८
ઉપશમ અને મિશ્ર ચારે ગતિમાં હોય છે. પરંતુ ત્યાં વર્તતો જીવ આયુષ્યનો બંધ કરતો નથી. તેથી દેવ અને નારકના બંધકાળના ૨-૨ અને તિર્યંચ તથા મનુષ્યના ૪-૪ એ પ્રમાણે ૧૨ ભાંગા પૂર્વોક્ત ૨૮માંથી બાદ કરતાં શેષ રહેલા ૧૬ ભાંગા સંભવે. બંધકાળ પહેલાનાં અને બંધકાળ પછીના સર્વે ભાંગા સંભવે.
૨૪૮
Page #254
--------------------------------------------------------------------------
________________
હકીક0% સપ્તતિકા કર્મગ્રંથ
ર હી છે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિની શરૂઆત મનુષ્યો જ કરે છે. પરંતુ તેનો નિષ્ઠાપક ચારે ગતિનો જીવ હોય છે. તેથી પૂર્વે ચારમાંથી કોઈ પણ ગતિના આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે અને ક્ષાયિક સમદષ્ટિ મનુષ્ય દેવાયુનો જ બંધ કરે છે. તેથી મનુષ્યને બંધકાળ પૂર્વનો એક, બંધકાળનો એક અને બંધકાળ પછીના સર્વે એ પ્રમાણે ૬ ભાંગા મન પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવા. તથા
સાયિક સમકિતીદેવ અને નારકી મનુષ્યાયુનો જ બંધ કરે તેથી તેઓને બંધકાળ પૂર્વેનો એક, બંધકાળનો એક અને બંધકાળ પછીનો એક એ પ્રમાણે ૩-૩ ભાંગા સંભવે.
ક્ષાયિક સમકિતી યુગલિક તિર્યંચ દેવાયુનો જ બંધ કરે તેથી તેઓને ઉપર જણાવ્યા મુજબ ૩ ભાંગા જ સંભવે.
પૂર્વે બધ્ધાયુષ્ક ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરતો મનુષ્ય સમકિત મોહનીયના છેલ્લા ગ્રાસમાં વર્તતો ભવક્ષયે કાળ કરી ચારે ગતિમાં જાય છે અથવા ક્ષાયિક સમ. ને પ્રાપ્ત કરી પછી આયુષ્ય ક્ષય ચારે ગતિમાં જાય છે. તેથી દેવ-નારકને અને તિર્યંચને બંધકાળ પછીના સર્વે ભાંગ ન સંભવે કારણ કે ત્યાં તેને અશુભ આયુષ્યના બંધનો અભાવ છે.
માટે મનુષ્યના ૬, દેવ-નારક અને તિર્યંચના ૩-૩-૩ એ પ્રમાણે કુલ ૧૫ ભાંગા સંભવે.
લાયોપશમ સમકિતી ચારે ગતિમાં હોય છે. પરતું આ સમકિતમાં વર્તતોદેવ-નારકી મનુષ્યાયુનો અને તિર્યચ-મનુષ્ય દેવાયુનો જ બંધ કરતા હોવાથી મતિજ્ઞાનાદિમાં જણાવ્યા પ્રમાણે ૨૦ ભાંગા સંભવે.
સાસ્વાદન સમ. ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાં નરકાયુનો બંધ સંભવતો નથી. તેથી તિર્યંચ-મનુષ્યના નરકાયુના બંધકાળના ૧-૧ ભાંગા વિના શેષ ૮-૮ અને દેવ-નારકના ૫-૫ એ પ્રમાણે કુલ ર૬ ભાંગા સંભવે છે.
મિશ્રાદ્રષ્ટિ ચારે ગતિના જીવો તત્ત~ાયોગ્ય દરેક આયુનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા ૧) સંજ્ઞી ૨)
અસંજ્ઞી
-
૨૮
૧૪
૨૪૯
Page #255
--------------------------------------------------------------------------
________________
ર્ગ માર્ગણામાં આયુષ્ય કર્મ
સંશી જીવો ચારે ગતિમાં તત્તપ્રાયોગ્ય દરેક આયુ. નો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યો જ હોય છે. તેમાં પણ અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તેથી ત્યાં તિર્યંચગતિવાળા ૯ ભાંગા જાણવા તથા
મનુષ્યો અસંજ્ઞી અપર્યાપ્તા જ હોય. તેઓ તિર્યંચ અને મનુષ્યનું જ આયુ. બાંધે તેથી તેઓને દેવ-નરકાયુના બંધકાળના અને બંધકાળ પછીના ૨-૨ એ પ્રમાણે ૪ ભાંગા વિના શેષ ૫ ભાંગા સંભવે એમ અસંજ્ઞીને કુલ ૧૪ વિકલ્પો સંભવે છે.
૧૪) આહારી ઉત્તરભેદ
૧)
આહારી
અણાહારી
આહારી ચારે ગતિના જીવો તત્તપ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
%o
૪)
૨)
અણાહારીપણું વિગ્રહગતિમાં, ૧૩ મા ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં આયુ. નો ધંધકાળ પૂર્વેનો ચારેય આયુષ્યનો ૧-૧ ભાંગો હોય છે. આમ ૪ ભાંગા સંભવે છે. તે આ પ્રમાણે –
બંધ
ઉદય
૦ ૦ ૦
૧) ગતિ
૧)
૨)
૪)
નરકાયુ
તિર્યંચાયુ
નરક
તિર્યંચ
સત્તા
નરકાયુ
તિર્યંચાયુ
મનુષ્ય
દેવ
ભાંગા
૨૮
૪
મનુષ્યાયુ
દેવાયુ
૬૨ માર્ગણાને વિષે ગોત્રકર્મનો સંવેધ
ઉત્તરભેદ
ભાંગા
ર
મનુષ્યાયુ
દેવાયુ
૨૫૦
૩
૬
Page #256
--------------------------------------------------------------------------
________________
Na૦સપ્તતિકા કર્મગ્રંથ
નરકગતિમાં નીચગોત્રનો જ ઉદય હોય છે અને એક માં ઉચ્ચગોત્રની ઉલના કર્યા પછી જો નરકમાં જાય તો તિર્યંચ પંચિ. માં બંધન કરીને જ જાય તેથી નરકગતિમાં ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય
સત્તા ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ
તિર્યંચગતિમાં નીચગોત્રનો જ ઉદય હોય છે અને ઉચ્ચગોત્રની સંપૂર્ણ ઉદ્ઘલના તેઉ– વાયુમાં કરે ત્યાં અને તેઉ-વાયુમાં અને ઉચ્ચગોત્રનો ઉદ્ઘલક તિર્યંચગતિમાં જાય તેથી ત્યાં પણ કેટલાક સમય સુધી ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. તેથી ૩ વિકલ્પ સંભવે. (જૂઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૫માં ચૂર્ણિનો પાઠ)
બંધ ઉદય સત્તા ૧ નીચ નીચ
નીચ ૨ નીચ નીચ નીચ-ઉચ્ચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ મનુષ્યગતિમાં તેઉ-વાયુ જાય નહિ. તેથી ફક્ત નીચગોત્રની સત્તાવાળો ભાંગો ન સંભવે અને મનુષ્યને સર્વે ગુણઠાણા હોવાથી શેષ ૬ વિકલ્પ સંભવે છે.
ઉદય
સત્તા ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૫ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
ઉચ્ચ દેવગતિમાં ઉચ્ચગોત્રનો ઉવલના કરેલા જાય નહિં, તેથી કેવલ નીચની સત્તાવાળો વિકલ્પ ન સંભવે અને અબંધ ૧૧માં ગુણઠાણાથી થાય છે. દેવને ૧ થી ૪ ગુણઠાણા હોવાથી અબંધના ૨ વિકલ્પ ન સંભવે શેષ ૪ ભાંગા ઘટે. તે આ...
નીચ
ઉચ્ચ
૨૫૧
Page #257
--------------------------------------------------------------------------
________________
માર્ગણામાંગોત્ર કર્મ ઈચ્છ
ભાંગા
ઉદય સત્તા * ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ
૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ * ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ
* પંચ સંગ્રહ-કમ્મપયડીમાં દેવોને ઉચ્ચગોત્રનો જ ઉદય કહ્યો છે. તે મત પ્રમાણે ઉચ્ચના ઉદયવાળા બે ભાંગા જાણવા (પંચ. ભા. ૨ ઉદીરણા કરણ ગા. ૧૮) ૨) જાતિ ઉત્તરભેદ
એકે. બેઈ., તેઈ, ચઉ.
પંચેન્દ્રિય એકે. વિગેરે ચારને તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૩ ભાંગા સંભવે. પંચે. ને સર્વે ગુણઠાણા હોવાથી અને ઉચ્ચગોત્રનો ઉદ્વલક પંચે. તિર્યંચમાં જાય છે. તેથી સર્વે (૭) ભાંગા સંભવે.
બંધ ઉદય સત્તા ૧ નીચ નીચ ૨ નીચ નીચ નીચ-ઉચ્ચ ૩ નીચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૫ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૬ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
ઉચ્ચ ઉત્તરભેદ
ભાંગા પૃથ્વી, અપ, વન. તેઉવાયુ
નીચ
we won a wo
ઉચ્ચ
છ
છ
ત્રસકાય
છ
૨૫૨
Page #258
--------------------------------------------------------------------------
________________
N
R સપ્તતિકા કર્મગ્રંથ NR
નીચ
પૃથ્વી વિગેરે ત્રણ કાર્યમાં ઉચ્ચગોત્રનો ઉદ્વલક જાય. તેથી નીચેની સત્તાવાળો ભાંગો પણ ઘટે તથા તેઓને ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. તેથી તિર્યંચગતિમાં જણાવ્યા મુજબ ૩ ભાંગા જાણવા.
તેઉ-વાયુને ઉચ્ચગોત્રનો બંધ અને ઉદય ન હોય. તેથી ૨ ભાંગા સંભવે.
તેલ-વાયુમાં ઉચ્ચગોત્રના ઉવલકને ફક્ત નીચની સત્તા અને સંપૂર્ણ ઉવલના નથી કરી તેને બન્નેની સત્તા જાણવી. બંધ ઉદય
સત્તા ૧ નીચ નીચ
નીચ નીચ નીચ-ઉચ્ચ ત્રસકાયને પંચેન્દ્રિયની જેમ ૭ વિકલ્પ જાણવા. ૪) યોગ ઉત્તરભેદ
ભાંગા મનોયોગ, વચનયોગ
કાયયોગ મનોયોગ અને વચનયોગને વિષે છેલ્લો અને પહેલો ભાગો ન સંભવે. કારણ છેલ્લો ભાંગો ૧૪માં ગુણઠાણે ઘટે છે અને ત્યાં જીવ અયોગી હોય છે. પહેલો ભાગો ઉચ્ચગોત્રની ઉજ્વલના કર્યા પછી હોય છે. તેઉવાઉને તો આ બેયોગ જ નથી અને ઉચ્ચગોત્રની ઉદ્દવલના કરી આવેલાને મનોયોગ અને વચનયોગની પ્રાપ્તિ સુધીમાં ઉચ્ચગોત્રનો બંધ ચાલુ થઈ જાય છે તેથી પહેલો ભાંગો પણ ન સંભવે શેષ ૫ ભાંગા સંભવે. તે આ પ્રમાણે –
ઉદય ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૫ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
કાયયોગ સર્વે જીવોમાં હોય છે. તેથી અયોગિ ગુણઠાણાના એક ભાગા વિના શેષ ૬ ભાંગા સંભવે છે.
સત્તા
za w Na
૨૫૩
Page #259
--------------------------------------------------------------------------
________________
Saker
૧
૨
૩
૪
૫
૬
૫) વેદ
૧)
૧
ર
૩
૪
૫
બંધ
નીચ
નીચ
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉત્તરભેદ
ભાંગા
પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપું. વેદ
૫
વેદોદયવાળા ૯ ગુણઠાણા સુધી સંભવે છે. તેથી અબંધના બે વિકલ્પ વિના શેષ ૫ ભાંગા ઘટે. (૧ થી ૯ ગુણ. સુધી વેદોદય દરેક જીવોને હોય છે.)
બંધ
નીચ
નીચ
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
૬) કષાય
૧)
ઉદય
નીચ
નીચ
૭) જ્ઞાન
૧)
૨)
૩)
ઉચ્ચ
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉદય
નીચ
નીચ
માર્ગણામાં ગોત્ર કર્મ 5000
ઉચ્ચ
નીચ
ઉચ્ચ
સત્તા
નીચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
સત્તા
નીચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
ઉત્તરભેદ
ભાંગા
ક્રોધ, માન, માયા, લોભ
૫
કષાયોદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૫ વિકલ્પ જાણવા.
ભાંગા
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
ઉત્તરભેદ
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન
કેવલજ્ઞાન
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન વિભંગજ્ઞાન
૨૫૪
જી જ જ ર
૪
Page #260
--------------------------------------------------------------------------
________________
સત્તા
Sત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઋક્ષ્મી મતિ વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચના બંધના ત્રણ અને ૧૪ મા ગુણઠાણાનો એક એ પ્રમાણે ચાર વિના શેષ ૩ ભાંગા સંભવે. બંધ ઉદય
સત્તા ૧ ઉચ્ચ નીચ
નીચ-ઉચ્ચ ૨ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચનો બંધ અને ઉદય ન હોય. અને ૧૪ મા ગુણઠાણાનો ભાંગો પણ ન સંભવે તેથી ૨ વિકલ્પ સંભવે.
બંધ ઉદય ૧ ઉચ્છ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ કેવલજ્ઞાનીને ૧૩ અને ૧૪ એ બે ગુણઠાણા છે. તેથી અબંધના ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય
સત્તા ૧ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ
ઉચ્ચ મતિ અને શ્રુત અજ્ઞાનીને અબંધ સિવાયના શેષ ૫ ભાંગા વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવા. આ બન્ને અજ્ઞાન ૧ થી ૩ ગુણ. સુધી દરેક જીવોને હોય છે.
વિર્ભાગજ્ઞાન ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરેલો ન પામે તેથી દેવગતિ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૪ ભાંગા જાણવા. કારણ કે વિર્ભાગજ્ઞાન પામતાં પહેલાં ઉચ્ચનો બંધ થઈ જાય. ૮) સંયમ ઉત્તરભેદ
ભાંગા સામાં. છેદો, પરિહાર, સૂક્ષ્મ ૧ યથાખ્યાત દેશવિરત
અવિરત સામાયિક વિગેરે ચાર ચારિત્રીને નીચનો બંધ અને નીચનો ઉદય ન હોય અને બંધનો અભાવ ન હોય. તેથી એક જ ભાંગો સંભવે. કેટલાક આચાર્યના મતે દેશવિરતિમાં પણ ઉચ્ચનો જ ઉદય કહ્યો છે. તિર્યંચમાં નીચનો ઉદય હોય. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૮ની ટીકા.)
૧)
જે
જે
૨૫૫
Page #261
--------------------------------------------------------------------------
________________
000માર્ગણામાં ગોત્ર કર્મ 50
બંધ
ઉદય
સત્તા
ઉચ્ચ
ઉચ્ચ
નીચ-ઉચ્ચ
યથા. ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી છે. તેથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૨
ભાંગા જાણવા.
દેશવિરતિ ચારિત્રે નીચનો બંધ નથી. અને અબંધ પણ નથી. તેથી ઉચ્ચના બંધના બે વિકલ્પ
સંભવે.
૧
૧
4142
૨
બંધ
ઉચ્ચ
ઉચ્ચ
ઉદય
નીચ
ઉચ્ચ
અવિરતિ ચારિત્રે વેદ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૫ ભાંગા જાણવા (૧ થી ૪ ગુણ. સુધી અવિરતિ દરેક જીવોને હોય છે.)
૯) દર્શન
ઉત્તરભેદ
અચક્ષુદર્શન
ચક્ષુદર્શન
અવધિદર્શન
કેવલદર્શન
સત્તા
નીચ-ઉચ્ચ (મનુષ્યને ન હોય) નીચ-ઉચ્ચ
અચક્ષુદર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી દરેક જીવોને હોય છે. તેથી કાયયોગમાં જણાવ્યા મુજબ ૬ ભાંગા સંભવે છે.
ભાંગા
૬
૫
૩
ચક્ષુદર્શનને વિષે મનોયોગ અને વચનયોગમાં જણાવ્યા મુજબ પહેલા અને છેલ્લા ભાંગા વિના ૫ ભાંગા જાણવા.
અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાનમાં જણાવ્યા મુજબ ત્રણ ભાંગા સંભવે છે.
ઉત્તરભેદ
કૃષ્ણ, નીલ, કાષોત
તેજો પદ્મ શુકલ
કેવલદર્શનને કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૨ વિકલ્પો જાણવા.
૧૦) લેશ્યા
ભાંગા
૨૫૬
૫
૪
૫
Page #262
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ૨ ૫ % કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૫ ભાંગા જાણવા. કારણ કે એ ત્રણ લેશ્યા ૧ થી ૬ ગુણ. સુધી હોય છે.
ઉચ્ચગોત્રનો ઉદ્દલક તેજો પદ્મ લેશ્યાવાળો હોય નહિ. તેથી પહેલો ભાંગો ન સંભવે અને અબંધ ૧૧ મા ગુણઠાણાથી છે અને ત્યાં ફક્ત શુક્લ લેગ્યા છે. તેથી તેનો પમ લેગ્યાએ દેવગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા
ભવ્ય
અભવ્ય
Nė Raw
ભવ્યને પંચે. માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા. અભવ્યને અબંધનો અભાવ હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ છેલ્લા બે ભાંગા વિના ૫ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ઉપશમ ૨)
ક્ષાયિક સાસ્વાદન
મિથ્યાત્વ ૫,૬). ક્ષાયો., મિશ્ર
ઉપશમ સમ. ૪ થી ૧૧ ગુણ. સુધી હોય છે. તેથી મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૩ વિકલ્પો જાણવા.
ભાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોવાથી નીચના બંધ વિનાના શેષ ૪ ભાંગા સંભવે તે આ પ્રમાણે. ક્ષાયિક એવા નરક-તિર્યંચને નીચનો ઉદય હોય. બંધ ઉદય
સત્તા ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ ૪ ૦ ઉચ્ચ
ક્ષાયો. સમ ૪ થી ૭ ગુણ. સુધી અને મિશ્ર ૩જા ગુણઠાણે હોવાથી નીચના બંધનો અને અબંધનો અભાવ છે. તેથી દેશવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા.
૨૫૭)
નીચ
૦
૦
ઉચ્ચ
ઉંચ
છ
ઉચ્ચ
Page #263
--------------------------------------------------------------------------
________________
20 માર્ગણામાં ગોત્ર કર્મ
સાસ્વાદન ૨જા ગુણ. માં છે. ઉચ્ચગોત્રનો ઉલક ત્યાં જાય નહિં અને ત્યાં અબંધ સંભવે નહિં. તેથી દેવગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ ભાંગા ઘટે, મિથ્યાત્વે વેદ માર્ગણાની જેમ ૫ વિકલ્પો જાણવા.
૧૩) સંજ્ઞી
૧)
૨)
૧
૨
૩
૪
૫
૬
સંજ્ઞીને પંચે. માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ વિકલ્પો (અહીં દ્રવ્ય મનની અપેક્ષાએ કેવલીને સંશી ગણ્યા છે)
અસંજ્ઞીને તિર્યંચગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૩ વિકલ્પો જાણવા.
ભાંગા
૧૪) આહારી ઉત્તરભેદ
૧)
આહારી
૨)
અણાહારી
૧૪મા ગુણઠાણે આહારીપણાનો અભાવ હોવાથી કાયયોગ માર્ગણામાં જણાવ્યા મુજબ આહારી માર્ગણાએ ૬ ભાંગા જાણવા.
નરક
તિર્યંચ
દેવ
અણાહારીપણું વિગ્રહગતિમાં, ૧૩મા ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪મા ગુણઠાણે હોવાથી પંચે. માર્ગણાની જેમ ૭ વિકલ્પો જાણવા.
૬૨ માર્ગણાને વિષે મૂળકર્મના અને ઉત્તર ૬ કર્મના સંવેધ ભાંગા માર્ગણા મૂલ કર્મ જ્ઞાના. દર્શ. વેદ. આયુ.
ભાંગા
ભાંગા ભાંગા ભાંગા
ભાંગા
૫
મનુષ્ય
એકે.
બેઈ.
ર
ઉત્તરભેદ
સંજ્ઞી
અસંજ્ઞી
ર
૨
6
ર
૨
૧
૧
૧
૨
૧
૧
૪
૪
૪
૧૧
ર
૨
૨૫૮
ભાંગા
૭
૩
જાણવા.
૪
૪
૪
८
૬
૭
૪
૪
૫
૫
૫
ગોત્ર. અંત.
ભાંગા ભાંગા
૨
૩
૪ (૨)
૫ જી
૩
૧
૧
૧
ર
૧
૧
Page #264
--------------------------------------------------------------------------
________________
૦
૦
૦ ૦ ૦ ૦.
૦
૦
૦ ૦
૦
૦
૦
૦
૧ ૧
૧૭ વચન
બે સપ્તતિકા કર્મગ્રંથ માર્ગગા મૂલ કર્મ જ્ઞાના. દર્શ. વેદ. Sાના.
આયુ. ગોત્ર. અંત. ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ૭ એઈ. ૨ ૧ ૨ ૪ ૫ ૩ ૧ ૮ ચ6. ૨ ૧ ૨ ૪ ૫ ૩ ૧ ૯ પંચે. ૭ ૨ ૧૧ ૮ ૨૮ ૭ ૨ ૧૦ પૃથ્વી ૨ ૧ ૨ ૪ ૫ ૩ ૧ ૧૧ અપ. ૨ ૧ ૨ ૪ ૫ ૩ ૧ ૧૨ તેઉ. ૨ ૧ ૨ ૪ ૩ ૨ ૧ ૧૩ વાઉં.
૨ ૧ ૨ ૧૫ ત્રસ ૭ ૨ ૧૧ ૮ ૨૮ ૭ ૨ ૧૬ મનો. ૬ ૨ ૧૧ ૪ ૨૮ ૫ ૨
૬ ૨ ૧૧ ૪ ૨૮ ૫ ૨ ૧૮ કાય ૬ ૨ ૧૧ ૪ ૨૮ ૬ ૨ ૧૯ પુરૂષ ૨ ૧ ૭ ૪ ૨૩ ૫ ૧ ૨૦ સ્ત્રી ૨ ૧ ૭ ૪ ૨૩ ૫ ૧ ૨૧ નપું. ૨ ૧ ૭ ૪ ૨૨ ક્રોધ ૨ ૧ ૭ ૪ ૨૮ ૫ ૧ ૨૩ માન ૨ ૧ ૭ ૪ ૨૮ ૫ ૧ ૨૪ માયા ૨ ૧ ૭ ૪ ૨૮ ૫ ૨૫ લોભ ૩ ૧ ૭ ૪ ૨૮ ૫ ૧ ૨૬ મતિ. ૫ ૨ ૯ ૪ ૨૦ ૩ ૨ ૨૭ શ્રત. ૫ ૨ ૯ ૪ ૨૦ ૩ ૨ ૨૮ અવધિ ૫ ૨ ૯ ૪ ૨૦ ૩ ૨ ૨૯ મન:પર્યવ ૫ ૨ ૯ ૪ ૬ ૩૦ કેવલ ૨ ૦ ૦ ૬ ૧ ૨ ૦ ૩૧ મતિ અ. ૨ ૧ ૨ ૪ ૨૮ ૫ ૧ (૩૨ શ્રત. અ. ૨ ૧ ૨ ૪ ૨૮ ૫ ૧ ૩૩ વિભંગ ૨ ૧ ૨- ૪ ૨૮ ૪ ૧ ૩૪ સામા. ૨ ૧ ૫ ૪ ૬ ૧ ૧
૦
૦ ૦ ૦ ૧
܂
૦
૦ ૦
૦
૦
ર છ
ર
ર
૦
0 ૦ ૦ ૦ દ
0
–
૨૫૯
Page #265
--------------------------------------------------------------------------
________________
૦
૦
o
૦
૨૭૭૨માર્ગણાને વિશેઇકર્મના ભાંગા માર્ગ ભૂલ કર્મ જ્ઞાના. દર્શ. વેદ. આયુ. ગોત્ર. અંત.
ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ભાંગા ૩૫ છેદો. ૨ ૧ ૫ ૪ ૬ ૧ ૧ ૩૬ પરિ. ૨ ૧ ૨ ૪ ૬ ૧ ૧ ૩૭ સૂક્ષ્મ. ૧ ૧ ૩ ૨ ૨ ૧ ૧ ૩૮ યથા ૪ ૧ ૪ ૬ ૨ ૨ ૧ ૩૯ દેશવિરતિ ૨ ૧ ૨ ૪ ૧૨ ૨(૧) ૧ ૪૦ અવિરતિ ૨ ૧ ૪ ૪ ૨૮ ૫ ૧ ૪૧ ચક્ષુ ૫ ૨ ૧૧ ૪ ૨૮ ૫ ૨ ૪૨ અચક્ષુ. ૫ ૨ ૧૧ ૪ ૨૮ ૬ ૨ ૪૩ અવધિ ૫ ૨ ૯ ૪ ૨૦ ૩ ૨
જ કેવલ ૪૫ કૃષ્ણ ૨ ૧ ૪ ૪ ૨૮ ૫ ૧
૨ ૧ ૪ ૪ ૨૮ ૫ ૧ ૪૭ કાપોત ૨ ૧ ૪ ૪ ૨૮ ૫ ૧ ૪૮ તેજો ૨ ૧ ૪ ૪ ૨૧ ૪ ૧ ૪૯ પદ્મ
૧ ૪ ૪ ૨૧ ૪ ૧ ૫૦ શુક્લ ૬ ૨ ૧૧ ૪ ૧૬/૨૧ ૫ ૨ ૫૧ ભવ્ય ૭ ૨ ૧૧ ૮ ૨૮ ૭ ૨ ૫૨ અભવ્ય ૨ ૧ ૨ ૪ ૨૮ ૫ ૧ ૫૩ ઉપશમ ૩ ૨ ૬ ૪ ૧૬ ૩ ૨ ૫૪ ક્ષાયિક
૯ ૮ ૧૫ ૪ ૨ ૫૫ ક્ષાયો. ૨ ૧ ૨ ૪ ૨૦ ૨ ૧ ૫૬ મિશ્ર ૧ ૧ ૨ ૪ ૧૬ ૨ ૧ ૫૭ સાસ્વા ૨ ૧ ૨ ૪ ૨૬ ૪ ૧ ૫૮ મિથ્યા ૨ ૫૯ સંજ્ઞી ૫/૭ ૬૦ અસંજ્ઞી ૨ ૬૧ આહારી ૬ ૬૨ આણાહારી ૩ ૧ ૪ ૮ ૪ ૭ ૧
૦
૦
૦
om Woo N N a W E6 TREE EN W m EE
૦
૦
જ 2 w w w w w
م هی هی هی هی به مه به می
૨૬૦
Page #266
--------------------------------------------------------------------------
________________
da bho abhole nafası səfzia local holde
૬૨ માર્ગણાને વિષે મોહનીય કર્મનો સંવેધ (૧) નરકગતિ બંધસ્થાન :- ૩ – (૨૨, ૨૧, ૧૭) બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન :- ૫ – (,૭,૮,૯,૧૦) ઉદયભાંગા :- ૧૯૨ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧)
નરકગતિને વિષે ૧ થી ૪ ગુણસ્થાન છે. તેથી ૨૨ વિગેરે ત્રણ બંધસ્થાન, ૬ વિ. પાંચ ઉદયસ્થાન અને ૨૮ વિ. છ સત્તાસ્થાન સંભવે છે.
અહિં ૨૩ની સત્તા ન સંભવે કારણ કે ૨૩ની સત્તા ક્ષાયિક સમ. ના પ્રારંભકને મિથ્યા મોહ. નો ક્ષય કરે ત્યારે સંભવ છે અને તેના પ્રારંભક મનુષ્યો જ છે. તેથી ૨૩ની સત્તા મનુષ્યો સિવાય કોઈને ન સંભવે.
ક્ષાયિક સમ. નો પ્રારંભક મન. મિથ્યા મોહ. અને મિશ્ર મોહ. નો ક્ષય કરી સમ. મોહનો ક્ષય કરતો એક ગ્રાસ બાકી રહે ત્યારે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઈ ત્યાં પણ ક્ષાયિકનો નિષ્ઠાપક બને છે. તેથી ૨૨ અને ૨૧ની સત્તા ચાર ગતિમાં પ્રાપ્ત થાય છે.
અનંતાનુબંધીની વિસંયોજના ચારે ગતિમાં થાય છે. તેથી અહિં ૨૪ ની સત્તા ઘટે. નરક ગતિમાં કેવળ નપું. વેદનો જ ઉદય હોય છે. તેથી ચોવીસી ન થતાં અષ્ટક થાય છે. કષાય ૪ x ૨ યુગલ x ૧ વેદ = ૮
નરકમાં નવા ઉપ. સમ્યકત્વીને ૬ થી ૮ ઉદયસ્થાનક ૨૮ની સત્તા બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયઅષ્ટક પદ અષ્ટક સત્તાસ્થાન ૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭ ,૮,૯ ૪ ૩૨
૨૮ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૨,૨૧ કુલ ૩
૪ ૨૪ ૧૯૨ સંવેધ આ પ્રમાણે :
+ ૨૨ નું બંધસ્થાનક બંધભાંગા - ૬ ઉદય ઉદય ઉદય પદ અષ્ટક પદવૃંદ
સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા ૭ નું ૧ ૮ ૭૪ ૮ = ૫૬ ૮ ભાંગે x ૧ (૨૮) ૮નું ૩ ૨૪ ૨૪ ૨૪ x ૮ = ૧૯૨ ૧૬ ૪૧ (૨૮) અ. રહિત
અનં. સહિત ૮ x ૩ (૨૮,૨૭,૨૬)
(૨૬૧e
Page #267
--------------------------------------------------------------------------
________________
ક
ચ્છમાર્ગણામાં મોહનીય કર્મ ૯ નું ૩ ૨૪ ૨૭ ૨૭૪ ૮ = ૨૧૬ ૮ x ૧ (૨૮) અ. રહિત
અનં. સહિત ૧૬ x ૩ (૨૮,૨૭,૨૬) ૧૦ નું ૧ ૮ ૧૦ ૧૦ x ૮ = ૮૦ ) ૮ x ૩ (૨૮,૨૭,૨૬) ૮ ૬૪ ૬૮
૫૪૪ * ૨૧ નું બંધસ્થાનક બંધભાંગ-૪ ઉદય ઉદય ઉદય પદ અષ્ટક પદવૃંદ સત્તાસ્થાન સ્થાનક અટક ભાંગા ૭નું ૧ ૮ ૭ ૭ x ૮ = ૫૬ ૮ ૮ ૧ (૨૮) ૮ નું ૨ ૧૬ ૧૬ ૧૬ x ૮ = ૧૨૮ ૧૬ x ૧ (૨૮) ૯ નું ૧ ૮ ૯ ૯ x = ૭૨ ૮ ૮ ૧ (૨૮) ૪ ૩૨ ૩૨
૨૫૬ * ૧૭ નું બંધસ્થાનક બંધભાંગા - ૨ (૩જું, ૪થું, ગુણ) ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ
ભાંગા ઉપર સ્થાનક અટક ભાંગા અષ્ટક
સત્તાસ્થાન
ઉ. ઉ. ૮ x ૧ (૨૮) ૬નું ૧ ૮ ૬ ૬ x ૮ = ૪૮ ક્ષા. - ઉ. ૮ ૮ ૨ (૨૧) ૭નું ૪ ૩૨ ૨૮ ૨૮ X ૮ = ૨૨૪ ક્ષા. - ઉ. ૧૬ x ૨ (૨૮, ૨૧)
મિશ્ર ૮ x ૩ (૨૮, ૨૭,૨૪)
લાયોપ. ૮૪ ૩ (૨૮, ૨૪,૨૨) ૮નું ૫ ૪૦ ૪૦ ૪૦૪ ૮ = ૩૨૦ ઉપ. ૮ ૮ ૧ (૨૮).
ક્ષા. - ઉ. ૮ x ૨ (૨૧) મિશ્ર ૧૬ ૪૩(૨૮, ૨૭,૨૪)
ક્ષાયોપ ૧૬ x ૩(૨૮, ૨૪,૨૨) ૯ – ૨ ૧૬ ૧૮ ૧૮ ૪ ૮ = ૧૪૪ ઉપ. ૮ ૮ ૧ (૨૮)
મિશ્ર ૧૮ ૪૩(૨૮, ૨૭,૨૪)
#ાયોપ. ૮ ૪૩(૨૮, ૨૪,૨૨) ૧૨ ૯૬ ૯૨ ૭૩૬ (૫) ૨૮,૨૭,૨૪,૨૨,૨૧ (૨) તિર્યંચગતિ બંધસ્થાન - ૪ – (૨૨, ૨૧, ૧૭, ૧૩) બંધભાંગા - ૧૪ ઉદયસ્થાન :- ૬ - (૫,૬,૭,૮,૯,૧૦) ઉદયભાંગા:- ૭૬૮ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧).
૨૬૨.
Page #268
--------------------------------------------------------------------------
________________
000S સપ્તતિકા કર્મગ્રંથ
Sala
તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણ. હોવાથી ૨૨ વિ. ૪ બંધસ્થાન, ૫ વિ. છ ઉદયસ્થાન, ૨૮ વિ. છ સત્તાસ્થાન સંભવે છે.
બંધસ્થાન
બંધભાંગા
૬
૨૨
૨૧
૧૭
૧૩
કુલ ૪
૨
૨
૧૪
ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૭,૮,૯,૧૦
८
૬૮
૭,૮,૯
૪
૩૨
૬,૭,૮,૯
૯૨
૫,૬,૭,૮
८
૫૨
૬
૩૨ ૨૪૪
સંવેધ આ પ્રમાણે ઃ* ૧૭ નું બંધસ્થાનક
૬નું ૧ ૭ નું
તિર્યંચને ૧ થી ૫ ગુણઠાણા સામાન્યતિર્યંચની અપેક્ષાએ ઘટે છે અને સંખ્યાતવર્ણવાળા તિર્યંચને ક્ષાયિક સમકિત ન હોય, જ્યારે યુગલિક તિર્યંચને ક્ષાયિક સમકિત હોય પણ પાંચમું ગુણઠાણું ન હોય તેથી પાંચમા ગુણઠાણે પ વિગેરે ઉદયે ક્ષાયિક નહિં પણ ઉપશમ સંબંધી ચોવીશી ઘટશે. એટલે ૨૧ ની સત્તા નહિં ઘટે. માત્ર ૨૮ ની સત્તા જ ઘટશે અને ક્ષાયો. સમકિતવાળી ચોવીશીમાં ૨૨ ની સત્તા નહિં ઘટે.
આ પ્રમાણે ૬,૭,૮ ના ઉદયે પણ સમજી લેવું.
૨૨, ૨૧ ના બંધનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. જુઓ. પા. ૨૫, ૨૬
ઉદય ઉદય ઉદય પદ સ્થાનક ચો. ભાંગા ચો.
૧૨
૧૭ અને ૧૩ ના બંધે અનંતાનુબંધીની વિસંયોજનાવાળા જીવને ક્ષાયો. સમ. હોય તેથી ક્ષાયિક કે ઉપ. વાળી ચોવીશીએ ૨૪ ની સત્તા નહિં ઘટે ક્ષાયો. સમ. ની ચોવીશીમાં ઘટશે.
૨૪ ૬
૪ ૯૬ ૨૮
બંધભાંગા – ૨
પવૃંદ
સત્તાસ્થાન
૨૮,૨૭,૨૬
૨૮
૨૮,૨૭,૨૪,૨૨,૨૧
૨૮,૨૪
૬
૬ × ૨૪ = ૧૪૪
૨૮ ૪ ૨૪ = ૬૭૨ ક્ક્ષા.
૨૬૩
-
ક્ષા. ઉ. ૨૪ × ૨ (૨૮, ૨૧)
ઉ. ૪૮ × ૨ (૨૮, ૨૧)
મિશ્ર ૨૪ × ૩ (૨૮, ૨૭,૨૪) ક્ષાયોપ. ૨૪ × ૩ (૨૮, ૨૪,૨૨)
સત્તાસ્થાન ઉ.ભાં.
*
અહીં ક્ષાયિક સમ્યકત્વીને ચોવીસીને બદલે ષોડષક સમજવાં. કારણ કે ક્ષાયિક યુ. તિ. માં જ હોય તેઓને નપુ. વેદ ન હોય. તથા ક્ષાયિ.-ઉપ.ના ત્રણ ઉદયસ્થાનકે ૬૪ ભાંગે ૨૮, ૨૪, ૨૧ તથા નપુ. વેદના ૩૨ ભાંગા એક ૨૮ નું સત્તાસ્થાન હોય. ક્ષાયો.ના ત્રણ ઉદયસ્થાનકે પુ. સ્ત્રીવેદના ૬૪ ભાંગે ૨૮, ૨૪, ૨૨, ક્ષાયોના ૩ ઉદય સ્થાનકે નપુ. વેદે ૩૨ ભાંગે ૨૮, ૨૪.
Page #269
--------------------------------------------------------------------------
________________
ક્ષ
માર્ગણામાં મોહનીય કર્મ કહી
ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ
સત્તાસ્થાન સ્થાનક ચો. ભાંગા ચો.
ઉ.ભા. ૮નું ૫ ૧૨૦ ૪૦ ૪૦ x ૨૪ = ૯૬૦. સા. ઉ. ૨૪ x ૨ (૨૮, ૨૧).
મિશ્ર ૪૮ ૪ ૩ (૨૮, ૨૭,૨૪)
ક્ષાયોપ૪૮ ૪ ૩ (૨૮, ૨૪,૨૨) ૯ – ૨ ૪૮ ૧૮ ૧૮ x ૨૪ = ૪૩૨ મિશ્ર ૨૪ x ૭ (૨૮, ૨૭,૨૪)
ક્ષાયોપ ૨૪ x ૩(૨૮, ૨૪, ૨૨) ૧૨ ૨૮૮ ૯૨ ૨૨૦૮ (૫) ૨૮,૨૭,૨૪,૨૨,૨૧ * તિર્યંચગતિ માર્ગણાએ ૧૩ નું બંધ સ્થાન
બંધભાગ - ૨ ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ
સત્તાસ્થાન સ્થાનક ચો. ભાંગા ચો.
ઉ.ભા. પનું ૧ ૨૪ ૫ ૫ x ૨૪ = ૧૨૦ ઉપ ૨૪ x ૧ (૨૮) ૬ નું ૩ ૭૨ ૧૮ ૧૮ x ૨૪ = ૪૩ર ઉપ ૪૮ x ૧ (૨૮)
ક્ષાયોપ ૨૪ x ૨ (૨૮, ૨૪) ૭નું ૩ ૭૨ ૨૧ ૨૧ x ૨૪ = ૫૦૪ ઉપ ૨૪ x ૧ (૨૮)
ક્ષાયોપ ૪૮ ૨ (૨૮, ૨૪) ૮ નું ૧ ૨૪ ૮ ૮ x ૨૪ = ૧૯૨ સાયોપ ૨૪ x ૨ (૨૮, ૨૪) ૮ ૧૯૨ ૫૨
૧૨૪૮ ૩) મનુષ્યગતિ
મનુષ્યને ૧૪ ગુણઠાણા હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે તેથી અહીં સંવેધ સામાન્યથી મોહનીય કર્મના સંવેધ મુજબ જાણવો. (જૂઓ પા. ૨૧ થી ૩૯) ૪) દેવગતિ બંધસ્થાન :- ૩ – (૨૨, ૨૧, ૧૭) બંધભાંગા :- ૧૨ ઉદયસ્થાન - ૫ – (૬,૭,૮,૯,૧૦) ઉદયભાંગા - ૩૮૪ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧)
દેવગતિમાં ૧ થી ૪ ગુણ. હોવાથી નરકગતિમાં જણાવ્યા પ્રમાણે જ બંધસ્થાન વિગેરે સંભવે છે. વિશેષતા એટલી કે દેવગતિમાં નપું. વેદનો ઉદય હોય નહી તેથી ષોડશક થાય છે.
૨૬૪
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૮
Sા
૬૪
હકીર્થ સપ્તતિકા કર્મગ્રંથ
કષાય ૪ x ૨ યુગલ ર વેદ = ૧૬ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ષોડ. ૫દ ષોડ. સત્તાસ્થાન
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૨, ૨૧ કુલ ૩ ૧૨ ૫ ૨૪ ૧૯૨
અહીં વિસ્તૃત સંવેધ નરક ગતિ પ્રમાણે છે. પણ અષ્ટકની જગ્યાએ ષોડશક સમજવા.
(૫) એકે. (૬) બેઈ (૭) તેઈ (૮) ચઉ (૯) પૃથ્વી (૧૦) અપ. (૧૧) વન. બંધસ્થાન :- ૨ – (૨૨, ૨૧,) બંધમાંગ - ૧૦ ઉદયસ્થાન - ૪ - (૭,૮,૯,૧૦) સત્તાસ્થાન :- ૩ – (૨૮,૨૭,૨૬)
એકે વિગેરે ૭ માર્ગણામાં પ્રથમના બે ગુણ હોવાથી ૨૨ અને ૨૧ એ પ્રમાણે બે બંધસ્થાન સંભવે છે.
સામાન્યથી ૨૨ના બંધમાં ૭નું ઉદયસ્થાન જે અનં. રહિતનું છે. અનં. ની વિસંયોજના કરીને આવેલા છે. તે એકે. વિગેરેને ન સંભવે. કારણ ત્યાં અનં. ની વિસંયોજના કરતો નથી અને મિથ્યાત્વ ગુણઠાણે અનં. ના ઉદય વિના જીવ મરે નહિં. તેથી પૂર્વભવમાંથી આવેલો પણ ન સંભવે તેથી ૨૨ના બંધમાં ૮, ૯ અને ૧૦ એ ત્રણ ઉદયસ્થાન સંભવે.
૨૨ અને ૨૧ નો બંધ હોવાથી ૨૮, ૨૭, ૨૬ એ ત્રણ સત્તા. સંભવે એકે. વિ. ૭ને એક નપું. વેદનો જ ઉદય હોવાથી ચોવીશીને બદલે અષ્ટક થાય.
૨૨ના બંધમાં ૮ વિ. ત્રણ ઉદયસ્થાન હોવાથી ૪ અષ્ટક થાય.
સામાન્ય સંવેધ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય અષ્ટક પદ અટક સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ --૪ ૩૨ ૨૮ કુલ ૨ ૧૦ ૪ ૮ ૬૮ ૩
૨૬૫)
Page #271
--------------------------------------------------------------------------
________________
*
વિસ્તૃત સંવેધ આ પ્રમાણે :* ૨૨ નું બંધસ્થાન
ઉદય ઉદય ઉદય પદ અષ્ટક
સ્થાનક અષ્ટક ભાંગા
૮ નું ૧
૯ નું
૨
૧૦ નું ૧
૪
૭ નું
૮ નું
૯ નું
८
૧૬
८
૩૨
૧
ર
૧
૪
८
૧૮
* ૨૧ નું બંધસ્થાન
ઉદય ઉદય ઉદય પદ અષ્ટક
સ્થાનક અષ્ટક ભાંગા
८
૧૬
૧૦
૩૬
માર્ગણામાં મોહનીચ કર્મ
૭
૧૬
2
૩૨
પવૃંદ
૮ x ૮ = ૬૪
૧૮ ૪ ૮ = ૧૪૪
૧૦ ૪ ૮ = ૮૦
૨૮૮
બંધભાંગા – ૪
પદવૃંદ
બંધસ્થાન :- ૧ - (૨૨ નું.) ઉદયસ્થાન :- ૩ – (૮,૯,૧૦)
-
સત્તાસ્થાન :- ૩ - (૨૮,૨૭,૨૬)
બંધભાંગા – ૬
૮ x ૭ =
૫૬
૧૬ ૪ ૮ = ૧૨૮
૯ × ૮ =
૩૨
૨૫૬
૨૬૬
ઉદય ભાં.ઉપર
૮ × ૩ (૨૮,૨૭,૨૬) ૧૬ × ૩ (૨૮,૨૭,૨૬)
૮ × ૩ (૨૮,૨૭,૨૬)
સત્તાસ્થાન
૩૨
૧૨) પંચેન્દ્રિય જાતિ
પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા સંભવતા હોવાથી સામાન્યથી મોહનીયના સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જૂઓ પા. ૨૧ થી ૩૯)
૧૩) તેઉકાય
૧૪) વાઉકાય
બંધભાંગા :
ઉદયભાંગા :- ૩૨
૯ × ૧ (૨૮) ૧૬ × ૧ (૨૮)
૯ × ૧ (૨૮)
ઃ- ૬
સત્તાસ્થાન
ઉ.ભાં.
તેઉ-વાયુને પહેલું જ ગુણ. હોવાથી એક ૨૨નો બંધ સંભવે ૭નું ઉદયસ્થાન પૂર્વે એકે. માં જણાવ્યા મુજબ ન સંભવે.
તેઉ-વાયુને એક નપું. વેદનો ઉદય હોવાથી અષ્ટક થાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૮૮
Scheda del malası safzie Broche local બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયઅષ્ટક પદ અષ્ટક સત્તાસ્થાન
૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭, ૨૬ કુલ ૧ ૬ ૩ ૪ ૩૬
સંવેધ આ પ્રમાણે :* ૨૨ નું બંધસ્થાન
બંધભાંગા – ૬ ઉદય ઉદય ઉદય પદ અષ્ટક પદવૃંદ
સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા
ઉ.ભા. ૮ નું ૧ ૮ ૮ ૮ X ૮ = ૬૪ ૮ ૪ ૩ (૨૮,૨૭,૨૬) ૯ – ૨ ૧૬ ૧૮ ૧૮ ૪૮ = ૧૪૪ ૧૬ ૩ (૨૮,૨૭,૨૬) ૧૦ નું ૧ ૮ ૧૦ ૧૦૪ ૮ = ૮૦ ૮ ૮ ૩ (૨૮,૨૭,૨૬)
૪ ૩૨ ૩૬ ૧૫) ત્રસકાય
ત્રસકાયને સર્વે ગુણઠાણા સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ મુજબ સંપૂર્ણ સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧ થી ૩૯) ૧૬) મનોયોગ
૧૭) વચનયોગ ૧૮) કાયયોગ મનોયોગી વિગેરે ત્રણને ૧ થી ૧૩ ગુણ હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે માટે મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧થી ૩૯) ૧૯) પુરૂષવેદ બંધસ્થાન :- ૬ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫) બંધભાંગા:- ૧૭ ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,,૫,૪,૨) ઉદયભાંગા:- ૩૨૪ સત્તાસ્થાન – ૧૦ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧)
પુરૂષવેદનો ઉદય ૧ થી ૯ ગુણ. સુધી હોય છે. (૯માં ગુણ. ના અમુક સમય સુધી જ વેદોદય હોય છે.)
૪ વિ. બંધસ્થાનો પુરૂષવેદના ઉદયવિચ્છેદ અને બંધવિચ્છેદ પછી સંભવે છે. એટલે પુરુષવેદના બંધવિચ્છેદ સાથે જ વેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી ત્રણેવેદીને ૪ વિ. બંધસ્થાનો ન સંભવે.
(૨૬૭)
=
Page #273
--------------------------------------------------------------------------
________________
500Á માર્ગણામાં મોહનીય કર્મ 500
૧નું ઉદય સ્થાન વેદોદયના વિચ્છેદ પછી સંભવે છે. માટે અહીં વેદોદય માર્ગણા હોવાથી ન સંભવે.
પુરૂષવેદીને ૫ વિગેરે સત્તાસ્થાનો ૪ વિ. બંધસ્થાનોમાં સંભવે છે. તે વખતે વેદનો ઉદય ન હોવાથી એ બંધસ્થાનોનો અભાવ છે. તેથી સત્તાસ્થાનો પણ ન સંભવે.
એક પોતાના વેદનો ઉદય હોવાથી અહીં ચોવીસી ન થતાં અષ્ટક થાય છે.
અહીં ૨૨ થી ૯ સુધીના સર્વે બંધસ્થાનો સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે ૪૦ અષ્ટક અને ૨૮૮ પદ અષ્ટક થાય છે પરંતુ ચોવીશી ન હોય.
પના બંધમાં એક પુ. વેદનો ઉદય વિવક્ષવાથી ૪ ઉદયભાંગા હોય છે. (૧૨ ઉ. ભાંગા ન થાય) કુલ ઉદયભાંગા ૩૨૪ થાય.
સામાન્ય સંવેધ કરતાં માત્ર ચોવીશીના બદલે અષ્ટક અને ઉદયભાંગામાં ઉપર પ્રમાણે તફાવત છે. તેથી અહિં ૯ના બંધ સુધીનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ સંપૂર્ણ સંવેધ છે. ફક્ત ચોવીશીના બદલે પુરુષવેદમાં અષ્ટક જાણવા અને ૫ ના બંધનો સંવેધ આ પ્રમાણે
* બંધસ્થાન – ૫ નું
બંધભાંગા – ૧
ઉદય ઉદય ઉદય પદ સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક
૧ (૨નું) ૦ ૪
૭
સંક્ષિપ્તમાં બધા બંધસ્થાનનો સંવેધ
બંધસ્થાન બંધભાંગા ઉદય સ્થાન ઉદય અષ્ટક પદ અષ્ટક
૨૨
૨૧
૧૭
૧૩
૯
કુલ ૬
૪
૨
૨
ર
૧
૧૭
પદવૃંદ
૧૦,૯,૮,૭
૭,૮,૯
૬,૭,૮,૯
૫,૬,૭,૮
૪,૫,૬,૭
૨
८
८
८
૪
૧૨
८
८
૪૦
ઉ.ભાં.
૪૪૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧)
૨૬૮
સત્તાસ્થાન
૨૮૮
સત્તાસ્થાન
૨૮,૨૭,૨૬
૨૮
૬૮
૩૨
૯૨
૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧
૫૨
૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૪૪
૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૦ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧
૧૦
Page #274
--------------------------------------------------------------------------
________________
Social med aralası safaie be
lle
૨૦) સ્ત્રીવેદ બંધસ્થાન :- ૬ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫)
બંધભાંગા :- ૧૭. ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨) ઉદયભાંગા:- ૩૨૪ સત્તાસ્થાન :- ૯ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨)
સ્ત્રીવેદને સર્વે પુરૂષવેદમાં જણાવ્યા મુજબ જાણવું, પરંતુ વિશેષતા એટલી કે ૧૧ વિગેરે સત્તાસ્થાનો ૪ વિગેરેના બંધમાં સંભવે છે, પરંતુ અહીં ૪ વિ. બંધસ્થાનોનો અભાવ હોવાથી સ્ત્રીવેદીને ૧૧ વિગેરે સત્તાસ્થાનો ન સંભવે. અહીં ઉદય અષ્ટકમાં સ્ત્રીવેદના ભાંગા સમજવા.'
૨૨ વિગેરે બંધસ્થાનોનો સંવેધ પુરુષવેદની જેમ તથા ૫ના બંધનો સંવેધ આ પ્રમાણે * બંધસ્થાન - ૫ નું
બંધભાંગ - ૧ ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ
સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક
ઉ.ભા. ૧ (૨નું) ૦ ૪ ૦ ૮ ૪ x ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨) ૨૧) નપુંસકવેદ બંધસ્થાન :- ૬ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫)
બંધભાંગા :- ૧૭ ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨) ઉદયભાંગા :- ૩૨૪ સત્તાસ્થાન :- ૮ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩)
નપું. વેદીને પણ સર્વે પુરૂષવેદમાં જણાવ્યા મુજબ જાણવું પરંતુ ૧૧ વિગેરે સત્તાસ્થાનો ૪ વિગેરેના બંધમાં સંભવે છે. પરંતુ અહીં ૪ વિગેરે બંધસ્થાનનો અભાવ હોવાથી ૧૨ વિગેરે સત્તાસ્થાનો ન સંભવે. અહીં ઉદય અષ્ટકમાં નપુ. વેદ જાણવો.
૨૨ વિગેરે બંધસ્થાનોનો સંવેધ પુરૂષવેદ પ્રમાણે તથા પના બંધનો સંવેધ આ પ્રમાણે * બંધસ્થાન - ૫ નું
બંધભાગ - ૧ ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક
ઉ.ભા. ૧ (રનું) ૦ ૪ ૦ ૮ ૪૪૪ (૨૮,૨૪,૨૧,૧૩) * નપું. વેદના ઉદયે શ્રેણી ચડનારને નપું. અને સ્ત્રીવેદના ક્ષય સાથે પુરૂષવેદનો બંધ વિચ્છેદ થાય છે. તેથી ૧૨નું સત્તાસ્થાન ન હોય. સ્ત્રી વેદના ઉદયે શ્રેણી ચડનારને સ્ત્રીવેદના ક્ષય સાથે જ પુરૂષવેદનો બંધ વિચ્છેદ થાય છે.
સત્તાસ્થાન
૨૬૯
Page #275
--------------------------------------------------------------------------
________________
કચ્છમાર્ગણામાંમોહનીય કર્મ
N
૨૨) ક્રોધ બંધસ્થાન :- ૭ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪) બંધમાંગ - ૧૮ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા:- ૨૪૪ સત્તાસ્થાન :- ૧૨ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪)
ક્રોધનો ઉદય ૧ થી ૮ ગુણ સુધી હોય છે. ૯ મા ગુણ. જ્યારે ક્રોધનો ઉદય વિચ્છેદ થાય છે ત્યારે જ ક્રોધનો બંધવિચ્છેદ પણ થાય છે. તેથી ૩ વિ. બંધસ્થાનો ન સંભવે અને ત્યારે ક્રોધનો ઉદય ન હોવાથી ૩ વિગેરે સત્તાસ્થાનો પણ ન સંભવે.
એક (ક્રોધ) કષાયનો ઉદય હોવાથી ચોવીસી ન થતાં ષષ્ટક થાય છે. ૧ (ક્રોધ) કષાય ૪૩ વેદ x ૨ યુગલ = ૬
કષાયોદયમાં ૨૨ થી ૯ સુધીના સર્વે બંધસ્થાનો સંભવતા હોવાથી મોહનીય કર્મના સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ ૪૦ ષષ્ટક અને ૨૮૮ પદ ષષ્ટક જાણવા.
પના બંધમાં એક કષાયનો ઉદય હોવાથી ધિકોદયના ૩ ભાંગા થાય. ૧ કષાય x ૩ વેદ = ૩ ભાંગા ઉદયભાંગા ઉપર સંવેધ આ પ્રમાણે
ઉ. ભાં. સત્તાસ્થાન પુ. ૧ x ૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૧ x ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨). નપુ. ૧ x ૪ (૨૮,૨૪,૨૧,૧૩). ૪ના બંધ માત્ર ૧ કષાયનો ઉદય હોવાથી એકોદયનો ૧ ભાંગો. આમ રના ઉદયના ૩ ભાંગા અને એકોદયનો એક એ પ્રમાણે ૪ ભાંગા થાય.
અહીંના બંધ સુધી સામાન્ય સંવેધ જે આગળ કહ્યો તે પ્રમાણે સમજવો. ફક્ત ચોવીસીને બદલે ષષ્ટક સમજવા તથા ચોવીસી ભાંગાને બદલે ષષ્ટક ઉપર સત્તાસ્થાન સમજવા તથા ૫ અને ૪ના બંધ નો સંવેધ આ પ્રમાણે. બંધ બંધ ઉદય ષષ્ટક ભાંગા પદ ષષ્ટક પદ વૃંદ
સત્તા સ્થાન ભાંગા સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪
સ્થાન
૨૭૦
Page #276
--------------------------------------------------------------------------
________________
IO 9 - - - ૨
દ જ
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ કહી અહીં ૪ના બંધે સ્ત્રી વેદે અને નપું. વેદે ક્ષપક શ્રેણી ચડનારને ૧૧નું સત્તાસ્થાન પણ ઘટે અને પુ. વેદ વાળાને પનું પણ ઘટે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયષટક પદ ષષ્ટક સત્તાસ્થાન
૨૨ : ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ ૬,૭,૮,૯
૯૨ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧ ૫,૬,૭,૮
૫૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૦ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪ ૧ ૧ ૦ ૦ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ કુલ ૭ ૧૮ ૯ ૪૦ ૨૮૮
૧૨ પાંચના બંધ બેના ઉદયમાં ૩ ભાંગા અને ૪ના બંધ એકના ઉદયના ૧ ભાંગો હોય. કુલ ઉદય ભાંગા ૨૪૪ થાય તેમજ પદવૃંદ ૨૮૮ ૪ ૬ = ૧૭૨૮ તેમજ બે અને એકના ઉદયનાં ૭ સહિત ૧૭૩પ પદવૃંદ થાય. (૨૩) માન બંધસ્થાન :- ૮ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩) બંધભાંગા:- ૧૯ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા:- ૨૪૫ સત્તાસ્થાન :- ૧૩ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩)
માનોદય ૧ થી ૯ ગુણ. સુધી હોય છે. માનનો બંધ અને ઉદય વિચ્છેદ સાથે જ થાય છે. તેથી બે વિ. બંધસ્થાનો ન સંભવે અને માનોદય હોવાથી બે વિ. સત્તાસ્થાનો પણ ન સંભવે.
શેષ સર્વે કોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩ ના બંધનો સંવેધ આ પ્રમાણેબંધ બંધ ઉદય ષષ્ટક ભાંગા પદષષ્ટક પદવૃંદ
સત્તા સ્થાન ભાંગા સ્થાન
સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩નું ૧૧(૧નું) ૦
૧ ૨૮,૨૪,૨૧,૪,૩
૨૦ ૦ ૦
૦ ૦ ૦S
ના ર
૨૭૧
Page #277
--------------------------------------------------------------------------
________________
Salo
e wissenai ahalla safoedd
octobre
અહીં પના બંધ રના ઉદયના ત્રણ ભાંગા છે. આ પ્રમાણે માયા અને લોભના સંવેધમાં પણ સમજવું. પાંચના બંધે બેના ઉદયના ત્રણ ઉદય ભાંગે સત્તાસ્થાન આ પ્રમાણે.
પુ. ૧ x ૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૧૪ ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨)
નપુ૧ x ૪ (૨૮,૨૪,૨૧,૧૩) ૨૪) માયા બંધસ્થાન :- ૯ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨) બંધભાંગા - ૨૦ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા :- ૨૪૬ સત્તાસ્થાન :- ૧૪ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨)
માયાનો ઉદય ૧ થી ૮ ગુણ સુધી હોય છે. માયાનો બંધ, ઉદય સાથે વિચ્છેદ થતો હોવાથી ૧નો બંધ સંભવે નહીં અને માયાનો ઉદય હોવાથી ૧ની સત્તા સંભવે નહીં.
શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩-૨ ના બંધનો સંવેધ બંધ બંધ ઉદય પટક ભાંગ પદષષ્ટક પદવૃંદ સત્તા સ્થાન ભાંગા સ્થાન
સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું ) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૪,૩ રનું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૩,૨
ܚ
ܩܢ ܩܢ ܩܐ ܙܐ
0 0 0
૨૫) લોભ બંધસ્થાન :- ૧૦ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) બંધભાંગા - ૨૧ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૪૮ સત્તાસ્થાન :- ૧૫ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
લોભનો ઉદય ૧ થી ૧૦ ગુણ સુધી હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે છે. શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩-૨-૧ તથા અબંધકનો સંવેધ
૨૭૨
Page #278
--------------------------------------------------------------------------
________________
Save
બંધ
બંધ સ્થાન ભાંગા
૪.૩.૧.૧.૩.૬
૧૭
૧૩
૧
૧
૧
૧
૭ = જી જે
૧
૪
૧
કુલ ૮
20 સપ્તતિકા કર્મગ્રંથ 5000
ઉદય ષષ્ટક ભાંગા પદષષ્ટક પદવૃંદ
સ્થાન
૨૬) મતિજ્ઞાન
૨૭) શ્રુતજ્ઞાન
બંધસ્થાન :- ૮ - (૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) (૯,૮,૭,૬,૫,૪,૨,૧)
૨
૨
ર
૧
૧
૧
૧
૧
૧
1.61.61.
0 0 0 0 0 0
To
૧૧
૧
८
૧
૧
ઉદયસ્થાન :- ૮ -
સત્તાસ્થાન :- ૧૩ - (૨૮,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
૬,૭,૮,૯
૫,૬,૭,૮
૪,૫,૬,૭
૨
૧
૧
૧
૧
૧
0 0 0 0 0
મતિ વિગેરે ૩ જ્ઞાન ૪થા ગુણ. થી ૧૨મા ગુણ. સુધી હોય છે તેથી ૨૨ અને ૨૧ એ બે બંધસ્થાન ન સંભવે.
૧૦નું ઉદયસ્થાન પહેલા ગુણઠાણે જ સંભવે તેથી અહીં નહીં ઘટે.
૨૬ની સત્તા પહેલા ગુણઠાણે અને ૨૭ની સત્તા પહેલા અને ત્રીજા ગુણઠાણે જ સંભવતી હોવાથી અહીં ઘટે નહિં.
બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૧૧
૨૮) અધિજ્ઞાન
૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧
૧
૧
૧
૧
૧
૨૭૩
૬૦
૫૨
૪૪
સત્તા સ્થાન
८
८
८
૧૨ ઉ.ભાં.
૪ ભાં.
૩ ભાં.
૨
ભાં.
૧ ભાં.
૧ ભાં. ૨૪ચો.૨૩ભાં. ૧૫૬
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૨૮,૨૪,૨૧,૪,૩
૨૮,૨૪,૨૧,૩,૨ ૨૮,૨૪,૨૧,૨,૧ ૨૮,૨૪,૨૧,૧
બંધભાંગા :- ૧૧ ઉદયભાંગા :
:- ૫૯૯
૩૫ ૫દવૃંદ
સત્તાસ્થાન
૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪
૨૮,૨૪,૨૧,૪,૩
૨૮,૨૪,૨૧,૩,૨
૨૮,૨૪,૨૧,૨,૧ ૨૮,૨૪,૨૧,૧
૧૦
Page #279
--------------------------------------------------------------------------
________________
કચ્છી
માર્ગણામાં મોહનીય કર્મ
ઉદય ચો. ૨૪ x ૨૪ = ૫૭૬ + ૨૩ = ૫૯૯ ભાંગા તથા ૧૫૬ x ૨૪ = ૩૬૪૪ + ૩૫ ૩૭૭૯ ૫. વૃંદ થાય છે. અહીં ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન વિગેરે વિસ્તાર સામાન્ય સંવેધ પ્રમાણે જાણવા. (જુઓ પાના નં. ૨૭ થી ૩૯) ૨૯) મન:પર્યવજ્ઞાન બંધસ્થાન :- ૬ - (૯,૫,૪,૩,૨,૧)
બંધભાંગા:- ૭ ઉદયસ્થાનઃ - - (૭,૬,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૧૫ સત્તાસ્થાન :- ૧૩ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોવાથી વિગેરે બંધસ્થાન અને ૭ વિગેરે ઉદયસ્થાનો સંભવે. ૨૬ અને ૨૭ નું સત્તા. પૂર્વે મતિજ્ઞાનમાં જણાવ્યા મુજબ ન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૫ ૧ ૨ ૧૨ ભા. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪ ૧ ૧ ૪ ભાં.
૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩ ૧ ૧ ૩ ભાં.
૨૮,૨૪,૨૧,૪,૩ ૨ ૧ ૧ ૨ ભાં.
૨૮,૨૪,૨૧,૩,૨ ૧ ૧ ૧ ૧ ભાં.
૨૮,૨૪,૨૧,૨,૧ ૦ ૦ ૧ ૧ ભાં.
૨૮,૨૪,૨૧,૧ કુલ ૬ ૭ ૬ ૮ચો.૨૩ભાં. ૪૪ ચો., ૧૩
૩૫-પદવું. અહીં પણ વિસ્તાર સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે છે. (જુઓ પા. ૨૮ થી ૩૯) ૩૦) કેવલજ્ઞાન
કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪મા ગુણઠાણે હોવાથી મોહનીય કર્મના બંધ, ઉદય અને સત્તા વિગેરેનો અભાવ હોવાથી એક પણ વિકલ્પ ન સંભવે. ૩૧) મતિઅજ્ઞાન ૩૨) શ્રુતઅજ્ઞાન ૩૩) વિર્ભાગજ્ઞાન બંધસ્થાન :- ૩ – (૨૨,૨૧,૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન - ૪ - (૧૦,૯,૮,૭)
ઉદયભાંગા - ૩૮૪ સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૭,૨૬,૨૪)
wa 2
-
-
IO
२७४
Page #280
--------------------------------------------------------------------------
________________
હ
ર્ષ
સપ્તતિકા કર્મગ્રંથ ઉચ્છદ,
સત્તા સ્થાન
૨૮
મતિ વિગેરે ૩ અજ્ઞાન ૧ થી ૩ ગુણ. સુધી હોવાથી ૨૨ વિ. ત્રણ બંધસ્થાન ૧૦ વિ. ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. ચાર સત્તાસ્થાન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૭,૨૪ કુલ ૩ ૧૨ ૪ ૧૬ ૧૩૨
પદ ચોવીસીને ૨૪ વડે ગુણવાથી પદવૃંદ આવે. અહીં અજ્ઞાનને ૧ થી ૩ ગુણ. સંભવે છે. એ મતને આશ્રયી સંવેધ કર્યો છે. અહીં પણ સત્તાસ્થાનોનો વિસ્તારથી સંવેધ સામાન્ય સંવેધ જેમ જાણવો. (જુઓ પા. ૨૫ થી ૨૬) ૩૪) સામાયિક ૩૫) છેદોપસ્થાપનીય બંધસ્થાન :- ૬ – (૯,૫,૪,૩,૨,૧)
બંધભાંગા :- ૭ ઉદયસ્થાન - ૬ - (૭,૬,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૧૪ સત્તાસ્થાન :-૧૩ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
સામા. અને છેદો. ચારિત્ર ૬ થી ૯ ગુણ. સુધી હોય છે. તેથી અહીં સંવેધ મન:પર્યવ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. ફક્ત ૧૦મા ગુણઠાણે ૧ના ઉદયનો ૧ ભાગો અહીં સંભવે નહીં. તેથી ૨૩ ઉ. ભાં. ના સ્થાને ૨૨ ઉ. ભાંગા સંભવે.
અહીં પણ વિસ્તૃત સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૨૭ થી ૩૯) ૩૬) પરિહાર વિશુધ્ધિ બંધસ્થાન :- ૧ - (૯ નું)
બંધભાગ - ૨ ઉદયસ્થાન - ૪ - (૭,૬,૫,૪)
ઉદયભાંગા - ૧૨૮ સત્તાસ્થાન - ૫ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧)
પરિહાર વિ. ચારિત્ર ૬ઠ્ઠા અને ૭ માં ગુણઠાણે હોવાથી ૯નું એક બંધસ્થાન, ૪ વિગેરે ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. પાંચ સત્તા સંભવે.
૨૭૫
Page #281
--------------------------------------------------------------------------
________________
500ર્ગ માર્ગણામાં મોહનીય કર્મ
બંધસ્થાન ૯ નું બંધ ઉદયસ્થાન ઉદય ષોડ.
ભાંગા
ર
0‘$‘h‘&
પદ ઉદય ષોડ. ભાંગા
પદવૃંદ
૪૪ ૧૨૮ ૭૦૪ ૨૮,૨૪,૨૩, ૨૨,૨૧
૩૭) સૂક્ષ્મસંપરાય
=
બંધસ્થાન :- ૦ ઉદયસ્થાન :- ૧ - (૧નું) સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૪,૨૧,૧)
ઉદયસ્થાન
૧
८
સ્ત્રીવેદીને પરિહાર ચારિત્ર ન હોવાથી અહીં ષોડશક થાય છે.
ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઓઘસંવેધની જેમ. (જુઓ પા. ૨૮)
બંધભાંગા :ઉદયભાંગા :
ઉદયભાંગા
૧
૭-ઃ
ఊరిలో
:- 9
સૂક્ષ્મ સં. ચારિત્ર ૧૦મા ગુણઠાણે હોવાથી બંધનો અભાવ છે અને એક સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ૧નું એક ઉદયસ્થાન સંભવે છે.
ઉપશમ શ્રેણીવાળાને આશ્રયી ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તા અને ક્ષપક શ્રેણી આશ્રયી ૧નું એક સત્તાસ્થાન એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ૧નું સત્તાસ્થાન ક્ષેપકને ૧૦ માના ચરમ સમય સુધી જ હોય.
બંધસ્થાન – ૦
૨૭૬
સત્તાસ્થાન
સત્તાસ્થાન
૨૮,૨૪,૨૧,૧
૩૮) યથાખ્યાત
યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી ૧૧મા ગુણઠાણે બંધ અને ઉદયના અભાવે ઉપશામકને ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે.
અહીં બંધસ્થાનક, બંધભાંગા, ઉદયસ્થાનક, ઉદયભાંગા, પદવૃન્દ ન હોય. ૩૯) દેશિવરિત
બંધસ્થાન :- ૧ - (૧૩ નું)
ઉદયસ્થાન ઃ
:- ૪ - (૫,૬,૭,૮) સત્તાસ્થાન :- ૫ - (૨૮,૨૪,૨૩,૨૨,૨૧)
બંધભાંગા :- ૨
ઉદયભાંગા :- ૧૯૨
દેશવિરતિ ચારિત્ર ૫મા ગુણઠાણે હોવાથી ૧૩નું એક બંધસ્થાન ૫ વિગેરે ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. પાંચ સત્તા. સંભવે.
Page #282
--------------------------------------------------------------------------
________________
Se hele aralası safaie boererate
અહીં પાંચમાં ગુણ. ની જેમ વિસ્તારથી સંવેધ સમજવો. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયચો. પદ ચો. સત્તાસ્થાન
૧૩ ૨ ૫,૬,૭,૮ ૮ ૨૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૪૦) અવિરતિ બંધસ્થાન - ૩ – (૨૨,૨૧,૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન :- ૫ – (૬,૭,૮,૯,૧૦)
ઉદયભાંગા - ૫૭૬ સત્તાસ્થાન :-૭ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧)
અવિરતિ માર્ગણાએ ૧ થી ૪ ગુણ હોવાથી સર્વે નરકગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું પરંતુ વિશેષતા એટલી અવિરતિ ચારે ગતિના જીવ હોવાથી અષ્ટક ન થતાં ચોવીસી થાય અને અવિરતિ મનુષ્યો પણ હોવાથી ૧૭ના બંધમાં ૨૩નું સત્તાસ્થાન પણ સંભવે. અહીં ૧ થી ૪ ગુણ. સુધીનો વિસ્તારથી સંવેધ જાણવો. (જૂઓ પા. ૧૬૪ થી ૧૬૯)
(જૂઓ પા. ૨૦ થી ૨૬) ૪૧) ચક્ષુદર્શન ૪૨) અચક્ષુદર્શન
ચ-અચક્ષુ દર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવે. મોહનીય કર્મના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જૂઓ. પા. ૨૧ થી ૩૯)
અહીં મોહનીયનો સંપૂર્ણ સંવેધ વિસ્તારથી આગળ જણાવેલા છે તે જાણવો. ૪૩) અવધિદર્શન
અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી મતિજ્ઞાન વિ. ત્રણ જ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. (જૂઓ પા. ૨૪ થી ૩૯, તથા ૨૬૯) ૪૪) કેવલદર્શન
કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ કેવલદર્શનને વિષે જાણવું. ૪૫) કૃષ્ણ ૪૬) નીલ ૪૭) કાપોત ૪૮) તેજો ૪૯) પદમ બંધસ્થાન :- ૫ – (૨૨,૨૧,૧૭,૧૩,૯) બંધભાંગા - ૧૬ ઉદયસ્થાન :- ૭ – (૧૦,૯,૮,૭,૬,૫૪) ઉદયભાંગા:- ૯૬૦ સત્તાસ્થાન :- ૭ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧) કૃષ્ણ વિત્રણ લેહ્યા ૧ થી ૬ ગુણ. સુધી અને તેજો-પદમ લેશ્યા ૧ થી ૭ ગુણ. સુધી સંભવે છે.
૫ વિ. બંધસ્થાન, ૨ વિ. ઉદયસ્થાન અને ૧૩ વિ. સત્તાસ્થાનોમાં ગુણસ્થાનથી સંભવતા હોવાથી અહીં સંભવે નહીં.
૨૭૭.
Page #283
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
ક
માર્ગણામાંમોહનીય કર્મ ce, બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયચો. પદ ચો.
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯
૨૮ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧ ૧૩ ૨ ૫,૬,૭,૮ ૮ ૨૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ કુલ ૫ ૧૬ ૭ ૪૦ ૨૮૮
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૧ થી ૬ ગુણઠાણા પૂર્વપ્રતિપનની અપેક્ષાએ છે. પરંતુ પ્રતિપદ્યમાનની વિવક્ષાએ ચાર ગુણ હોય.
અહીં ક્ષાયિક સમકિત પામતી વખતે ૨૩નું સત્તાસ્થાન હોય અને તે વખતે શુભલેશ્યા હોય તેથી કૃષ્ણાદિ ૩ લશ્યમાં ૨૩નું સત્તાસ્થાન ઘટી શકે નહીં. નરકમાં જતી વખતે ૨૨નું સત્તાસ્થાન ઘટી શકે. (શેષ સંવેધ માટે જૂઓ પા. ૨૦ થી ૩૬) ૫૦) શુકલેશ્યા
શુક્લ લેશ્યાને ૧ થી ૧૩ ગુણ. હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સર્વે જાણવું. (જૂઓ પા. ૨૧ થી ૩૯) ૫૧) ભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જૂઓ પા. ૨૧ થી ૩૯) ૫૨) અભવ્ય બંધસ્થાન :- ૧ - (૨૨ નું).
બંધભાંગા:- ૬ ઉદયસ્થાન:- ૩ – (૧૦,૯,૮)
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન :- ૧ – (૨૬ નું)
અભવ્યને એક પહેલું જ ગુણસ્થાન હોવાથી ૨૨નું એક જ બંધસ્થાન છે. અભવ્ય અનંતા.ની વિસંયોજના કરે નહિ તેથી ૭નું ઉદયસ્થાન ન ઘટે અને ૨૭, ૨૮ નું સત્તાસ્થાન ઉપ. સમ. ની પ્રાપ્તિ પછી જ સંભવતું હોવાથી એક ૨૬ નું જ સત્તાસ્થાન સંભવે. બંધસ્થાન બંધ ભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ (૧) ૨૬નું
અનંતાના ઉદયવાળી ૪ ચો. અને ૩૬ પદ ચો. સંભવે તથા બધા ઉદયભાંગે એક ૨૬નું જ સત્તાસ્થાન હોય. અનંતાનુબંધીના ઉદયવિનાની ચોવીસી ન ઘટે.
૨૭૮
Page #284
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
૫૩) ઉપશમ બંધસ્થાન :- ૮ - (૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧,૦) બંધભાંગા - ૧૧ ઉદયસ્થાન - ૭ – (૮,૭,૬,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૩૧૧ સત્તાસ્થાન :- ૨ – (૨૮,૨૪)
ઉપ. સમ. ૪ થી ૧૧ ગુણ. સુધી હોવાથી ૨૨ અને ૨૧ વિના શેષ ૮ બંધસ્થાન સંભવે.
૧૦નું ઉદયસ્થાન મિથ્યાદ્રષ્ટિને તથા ૯ નું ઉદયસ્થાન બીજે, ત્રીજે અને ચોથે ગુણઠાણે ક્ષાયો. સમકિતીને હોવાથી અહીં એ બે ઉદયસ્થાન વિના શેષ ૭ ઉદયસ્થાન સંભવે.
૨૭નું અને ૨૬નું સત્તા. ૧લા અને ૩જા ગુણઠાણે સંભવતા હોવાથી અહીંન સંભવે. અને ૨૩, ૨૨ નું સત્તા ક્ષાયો. સમ. ને હોય તથા ૨૧ વિ. સત્તા. ક્ષાયિક સમ. ને હોય છે. તેથી તે પણ ન સંભવે માટે ૨૮ અને ૨૪ એ બે સત્તા. જ સંભવે, અહીં ક્ષાયો.. સ.ની ચોવીસી ન સંભવે.
* ૨૪ની સત્તા અને કષાયની વિસંયોજના કરનાર ક્ષાયો. સ. ને તથા ૨૮ની સત્તા ઉપશમ સમત્વ પામનાર ચારે ગતિના જીવોને હોય અને ૨૪ની સત્તા ઉપશમ શ્રેણીમાં મનુષ્યને હોય. નવા ઉપ. સમ્યત્વીને ૨૪ની સત્તા ન હોય. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. ૧૭ ૬,૭,૮ ૪
૨૮,૨૪* ૧૩ ૨ ૫,૬,૭ ૪
૨૮,૨૪ ૯ ૨ ૪,૫,૬ ૪
૨૮, ૨૪ ૫ ૧ ૨ ૧૨ ઉ.ભા.
૨૮,૨૪ ૪ ૧ ૧ ૪ ઉ. ભાં.
૨૮, ૨૪ ૩ ૧ ૧ ૩ ઉ. ભાં.
૨૮,૨૪ ૨ ઉ. ભાં.
૨૮,૨૪ ૧ ઉ. ભાં.
૨૮,૨૪ ૧ ૧ ઉ. ભાં.
૨૮,૨૪ ૭ ૧૨ચો.૨૩ ઉ. ભાં. ૭૨. * ૨૪સત્તાક્ષાયોપશમ સમ્યકત્વીને અનં. નાવિસંયોજક ચારે ગતિના જીવોને હોય. પરંતુ ઉપશમ સમ્યકત્વીને ઉપશમ શ્રેણી કરનાર મનુષ્યને હોય, નવા ઉપશમ સમ્યકત્વીને નહોય. * અહીં૪-૫ ગુણ.માં ૨૪ની સત્તાતે ૬-૭ગુણ. માં ઉ૫. પામી ૨૪ની સત્તાવાળો ઉપ. શ્રેણીમાંથી પડતાં આવે. તે અપેક્ષાએ ઘટે.
સત્તાસ્થાને
૨૪
n o Ol
કુલ ૮
૨૭૯ો.
Page #285
--------------------------------------------------------------------------
________________
૫૪) ક્ષાયિક
ક્ષાયિક સમ્ય. ને બંધસ્થાન, બંધભાંગા, ઉદયસ્થાન, ઉદયભાંગા વિગેરે સર્વે ઉપ. સમ. સમ્યક્ત્વમાં જણાવ્યા મુજબ જાણવું પરંતુ સત્તાસ્થાન ૨૧ વિ. ૯ સંભવે. કારણ ક્ષપક શ્રેણીમાં ક્ષાયિક સમ. હોવાથી ૫ વિગેરેના બંધમાં ૧૩ વિગેરે સત્તાસ્થાનો યથાસંભવ જાણવા અને ૧૭, ૧૩ અને ૯ના બંધમાં ૨૧નું એક સત્તાસ્થાન જાણવું. ઉપશમ શ્રેણિમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ૨૧નું જાણવું.
બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો.
૧૭
૧૩
૯
૫
૪
૩
૧
ર
કુલ ૮
ર
૧
૧
૧
૧
૧૧
પના બંધનો સંવેધ
માર્ગણામાં મોહનીય કર્મ ડેટ
ve
૬,૭,૮
૫,૬,૭
૪,૫,૬
૨
૧
૫૫) ક્ક્ષાયોપશમ
૧
૧
૧
૧
૭
૪
૪
૪
૧૨ ઉ.ભાં.
૪ ઉ. ભાં.
ઉદયભાંગા
પુ. ૪ × ૪ (૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૪ × ૩ (૨૧,૧૩,૧૨) નપુ. ૪ × ૨ (૨૧, ૧૩)
૩ ઉ. ભાં.
૨ ઉ. ભાં.
૧ ઉ. ભાં.
૧ ઉ. ભાં. ૧૨ચો.૨૩ભાં.
બંધ ભાં.
બંધસ્થાન :- ૩ - (૧૭,૧૩,૯) ઉદયસ્થાન :- ૫ - (૯,૮,૭,૬,૫) સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૪,૨૩,૨૨)
-
૨૮૦
૧
પદ ચો.
૨૮
૨૪
૨૦
સત્તાસ્થાન
૨૧
૨૧
૨૧
૨૧,૧૩,૧૨,૧૧
૨૧,૧૧,૫,૪
૨૧,૪,૩
૨૧,૩,૨
૨૧,૨,૧
૨૧,૧
૯
ઉદયભાંગા – ૧૨
૭૨
બંધભાંગા :- ૬ ઉદયભાંગા :-૨૮૮
Page #286
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
0 08 સપ્તતિકા કર્મગ્રંથ ક્ષાયો. સમ. ૪ થી ૭ ગુણ. સુધી હોય છે. તેથી ૧૭ વિ. ત્રણ બંધસ્થાન સંભવે.
૧૦નું ઉદયસ્થાન મિથ્યાદ્રષ્ટિને અને ૪ વિ. ઉદયસ્થાનો ઉપ. કે ક્ષાયિક સમકિતીને સંભવતા હોવાથી અહીં ન સંભવે.
૨૬ અને ૨૭નું સત્તા. ૪થા ગુણ. થી ન સંભવે અને ૨૧ વિ. સત્તાસ્થાનો ક્ષાયિક સમ. વાળાને હોવાથી શેષ ચાર સત્તા. સંભવે.
અહીં ઉપ. કે ક્ષાયિક સમ. ની ચોવીસી ન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧૩ ૨ ૬,૭,૮ ૪ ૨૮ ૨૮,૨૪,૨૩, ૨૨
૯ ૨ ૫,૬,૭ ૪ ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ કુલ ૩ ૬ ૫ ૧૨ ૮૪ ૫૬) મિશ્ર બંધસ્થાન :- ૧ (૧૭ નું)
બંધભાંગા - ૨ ઉદયસ્થાન :- ૩ (૭,૮,૯).
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન - ૪ (૨૮,૨૭,૨૪)
મિશ્ર સમ્ય. ત્રીજા ગુણઠાણે હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ સંભવે છે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૭,૨૪ અહીં વિસ્તારથી સંવેદ ત્રીજા ગુણ. ની જેમ સમજવું. (જુઓ પા. ૧૫૫-૨૬) ૫૭) સાસ્વાદન બંધસ્થાન :- ૧ - (૨૧નું)
બંધભાંગા - ૨ ઉદયસ્થાન - ૩ – (૭,૮,૯).
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન :- ૧ – (૨૮નું)
સાસ્વા. સમ્ય. બીજા ગુણઠાણે હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ સંભવે છે.
૨૮૧.
Page #287
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
૨૨માર્ગણામાં મોહનીય કર્મ 5600 બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ અહીં વિસ્તારથી સંવેધ સાસ્વાદન ગુણ. ની જેમ સમજવો. ૫૮) મિથ્યાત્વ બંધસ્થાન - ૧ - (૨૨ નું)
બંધભાંગા:- ૬ ઉદયસ્થાન - ૪ - (૭,૮,૯,૧૦).
ઉદયભાંગા :- ૧૯૨ સત્તાસ્થાન - ૩ - (૨૮,૨૭,૨૬)
મિથ્યાત્વ પહેલા ગુણ. માં હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ ઘટે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન ૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬
અહીં વિસ્તારથી સંવેધ પ્રથમ ગુણ. ની જેમ સમજવો. (જુઓ પા. ૨૫) ૫૯) સંજ્ઞી
સંજ્ઞીને સર્વે ગુણઠાણા હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવે છે. મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે વિસ્તારથી સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧ થી ૩૯) ૬૦) અસંશી
અસંજ્ઞીને પ્રથમના બે ગુણઠાણા હોવાથી અને એક નપું. વેદનો જ ઉદય હોવાથી બંધસ્થાનાદિ અને સંવેધ એકે. માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. (જુઓ. પા. ૨૬૫) ૬૧) આહારી
આહારીને ૧ થી ૧૩ ગુણઠાણા હોવાથી મોહનીયના સામાન્ય સંધ પ્રમાણે વિસ્તારથી સંવેધ જાણવો. (જુઓ પા. ૨૦ થી ૩૯) ૬૨) આણાહારી બંધસ્થાન :- ૩ – (૨૨, ૨૧, ૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન - ૫ - (૬,૭,૮,૯,૧૦)
ઉદયભાંગા - ૩૮૪ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧).
૨૮૨
Page #288
--------------------------------------------------------------------------
________________
Wી છત્ર સપ્તતિકા કર્મગ્રંથ છ0%
૬O
૬
અણાહારીપણું વિગ્રહગતિમાં, કેવલી સમુ. માં અને ૧૪મા ગુણઠાણે હોય છે. ૧૩મા અને ૧૪માં ગુણઠાણે મોહનીયના વિકલ્પનો અભાવ છે. વિગ્રહગતિમાં ૧લું, રજું અને ૪થું ગુણઠાણું સંભવે છે. તેથી ૨૨,૨૧ અને ૧૭ એ ત્રણ બંધસ્થાન ૬ થી ૧૦ સુધીના ઉદયસ્થાન અને ૨૩ વિના ૨૮ થી ૨૧ સુધીના છ સત્તાસ્થાન સંભવે છે.
૨૩ ની સત્તા ક્ષાયિક સમ.ની પ્રાપ્તિ વખતે મિથ્યા. મોહ. નો ક્ષય કરે ત્યાં હોય. અને ત્યારે જીવ કાળ કરતો નથી. તેથી વિગ્રહગતિમાં ૨૩ની સત્તા ન સંભવે.
અહીં ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાની ચોવીસી ન સંભવે. કારણ ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાનો જીવ મરણ પામતો નથી. તેથી અનંત. ના ઉદયવાળી જ ચોવીસી સંભવે. અનં. ના ઉદયવાળી ૪ ચો. ના ૯૬ ભાંગા ઉપર સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૨૦ થી ૨૭) બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૮
૨૮,૨૪,૨૨,૨૧ ૩ ૧૨ ૫ ૧૬ ૧૨૮ ઉપશમ સમકિત લઈ ભવાંતરમાં જવાય નહિં. તેથી અણાહારી માર્ગણામાં ઉપશમ સમકિત ઘટે નહિં.
અણાહારી માર્ગણાને વિષે ૨૧નો સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો.
૧૭ના બંધનો સંવેધ નીચે પ્રમાણે (બંધભાંગા-૨) સિધ્ધાન્તના મતે ક્ષા. સમ્ય. લઈને નરકમાં જવાય. તે મત પ્રમાણે જાણવો. ઉદયસ્થાન ઉદય ચો.
ઉદયભાંગાસત્તાસ્થાન ૧ ક્ષાયિકની
૨૪ x ૧
(૨૧) ૨ ક્ષાયિકની
૪૮ X ૧ ૧ ક્ષાયોપશમની ૨૪ x ૩ (*૨૮,૨૪,૨૨) ૧ ક્ષાયિકની ૨૪ x ૧ (૨૧) ૨ ક્ષાયોપશમની ૪૮ ૪ ૩ (૨૮,૨૪,૨૨)
૧ સાયોપશમની ૨૪ x ૩ (૨૮,૨૪,૨૨)
- માર્ગણાને વિશે મોહનીયનો સંવેધ સમાપ્ત - * આમાર્ગણામાં ક્ષાયો. સમ્ય.ના ભાંગામાં નપુ. વેદના ભાંગામાં ૨૮, ૨૪ની સત્તા ઘટે નહી. ક્ષાયો. લઈને નરકમાં જાય નહીં, મનુ, તિર્યંચમાં પુરુષ અને સ્ત્રી પણે ઉત્પન્ન થાય.
(૨૧)
૨૮૩
Page #289
--------------------------------------------------------------------------
________________
Sablola Hisenali din saf bloedtocollo ૬૨ માર્ગણાઓને વિશે નામકર્મનાં બંધોદય સત્તાસ્થાનો
ગતિ માર્ગણાએ નામકર્મનો સંવેધ दो छक्कट्ठ चउक्कं, पण नव इक्कार छक्कगं उदया ।
नेरइआइसु सत्ता, ति पंच इक्कारस चउक्कं ॥६४ ।। ગાથાર્થ નારકી આદિને વિશે (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ) અનુક્રમે બે, છ, આઠ અને ચાર
બંધસ્થાન, પાંચ, નવ, અગિયાર અને છ ઉદયસ્થાન, ત્રણ પાંચ અગિયાર અને ચાર સત્તાસ્થાનો છે. ૬૪
૧) નરકગતિને વિશેનામકર્મનો સંવેધ બંધસ્થાન - ૨ (૨૯,૩૦).
બંધભાંગા:- ૧૩૮૩૨ ઉદયસ્થાન -૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯) ઉદયભાંગા - ૫ સત્તાસ્થાન :- ૩ (૯૨,૮૯,૮૮).
નારકી લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને લબ્ધિ છે. મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે તેથી પંચે. તિ. પ્રા. ૨૯ના બંધના ૪૬૦૮, મનુ. પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮, પંચે. તિ. પ્રા. ૩૦ના બંધના ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૩૦ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૩૮૩૨ બંધભાંગા
થાય.
એકે. પ્રાયો. ૪૦. વિકલે. પ્રા. ૫૧, દેવ પ્રા. ૧૮, અપ. તિ. પ્રા. ૧, અપ, મનુ. પ્રા. ૧, નરક પ્રા. ૧, અપ્રાયોગ્ય ૧ કુલ ૧૧૩ બંધભાંગા ન બાંધે.
નારકીમનુષ્ય પ્રાયોગ્ય જિનનામ સહિત પણ બંધ કરે તેથી૯૨, ૮૯, ૮૮ એત્રણ સત્તાસ્થાન ઘટે. આરા. દ્રિક અને જિનનામ એમ ઉભયની સત્તા નરકમાં ન હોય.
નારકીને પોતાના પાંચ ઉદયસ્થાન અને ઉદયભાંગા ૫ હોય.
તિર્યંચ પ્રાયોગ્ય ર૯ અને ૩૦ના બંધના ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :ઉદયસ્થાન - ૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯) ઉદયભાંગા - ૫ સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
૨૮૪
Page #290
--------------------------------------------------------------------------
________________
2000 5 સપ્તતિકા કર્મગ્રંથ
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
ઉદયભાંગા
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
X
(૯૨,૮૮)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા :- ૫
સંભવે.
૧
૧
૧
૧
૧
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
X
ઉદયસ્થાનઃ- ૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯) સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૮)
X
ઉદયભાંગે
X
૧
૧
X
પૂર્વે નરકાયુ બાંધ્યા પછી ક્ષાયોપશમીક સમકિત પામી જિનનામના બંધકને નરકમાં ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધે ૮૯ ની સત્તા ઘટે.
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨૧ના ઉદયે
૧
૨૫ના ઉદયે
૧
૨૭ના ઉદયે
૧
૨૮ના ઉદયે
૧
૨૯ના ઉદયે
૧
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯)
-
સત્તાસ્થાનઃ- ૧ (૮૯)
મનુ.પ્રાયો.૩૦ નો બંધ જિનનામ સહિત છે. તેથી દરેક ઉદયભાંગે એક ૮૯ની જ સત્તા
X
×
સત્તાસ્થાન
×
X
૩ (૯૨,૮૯,૮૮)
૩ (૯૨,૮૯,૮૮)
X ૩ (૯૨,૮૯,૮૮)
X
૨
ર
૨
ર
ર
X
૩ (૯૨,૮૯,૮૮)
૩ (૯૨,૮૯,૮૮)
૨૮૫
સત્તાસ્થાન
૧
૧
ઉદયભાંગા :- ૫
(૮૯)
(૮૯)
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે ૨૯ના ઉદયે
ગતિમાર્ગણામાં નામકર્મ
૧
૧
૧
(૮૯)
(૮૯)
(૮૯)
(૨) તિર્યંચગતિને વિશે નામકર્મનો સંવેધ
X
X
X
બંધસ્થાનઃ- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) ઉદયસ્થાનઃ-૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ- ૫૦૭૦ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચને ૨૩ના બંધના-૪, ૨૫ના બંધના ૨૫,૨૬ના બંધના ૧૬,૨૮ના બંધના ૯, ૨૯ના બંધના ૯૨૪૦ અને ૩૦ના બંધના ૪૬૩૨ એ પ્રમાણે કુલ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે.
૨૮વિકલે.૬,સામા.તિ.૫૭૬,વૈ.તિ.૧૬ રવિલે.૧૨,સામા.તિ.૧૧૫૨,વૈ.તિ.૧૬ વિક્સે.૧૮,સામા.તિ.૧૭૨૮,વૈ.તિ.૮
૩૧વિક્સે.૧૨,સામા.તિ.૧૧૫૨
દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮, ૩૦ ના બંધનો - ૧, ૩૧ ના બંધનો ૧, મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ અને અપ્રાયોગ્ય-૧ એમ કુલ ૧૯ બંધભાંગા ન ઘટે.
એકે.ના ૪૨, વિકલે ના ૬૬ અને સામાન્ય તિર્યંચના ૪૯૦૬ તેમજ વૈક્રિય તિર્યંચના ૫૬ એમ કુલ ૫૦૭૦ ઉદયભાંગા સંભવે.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૧એકે.ના-૫, વિકલે ના–૯, સામા.તિર્યંચ – ૯
૨૪એક.૧૧
૨૫એકે.૭, વૈ.તિ.૮
૨૬એકે.૧૩, વિકલે.૯,સામા.તિર્યંચ.૨૮૯ ૨૭એકે.૬, વૈ.તિ.૮
તિર્યંચને જિનનામની સત્તાવાળા તેમજ ક્ષપકશ્રેણીના સત્તાસ્થાન ન સંભવે તેથી શેષ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ આ પાંચ સત્તાસ્થાન ઘટે.
સામાન્યથી સંવેધ
=
=
૧
૧
૧
=
૧૫- ૫
૩૧૧- ૫
૧૪- ૪
૫૯૮-૪
= ૧૧૮૦-૪
= ૧૭૫૪-૪
૧૧૬૪-૪
=
બંધભાંગા :- ૧૩૯૨૬
=
=
=
=
૨૮૬
સત્તાસ્થાન
૨૩– ૫–
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૧૧– ૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦,૭૮
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
૯૨,૮૮,૮૬,૮૦
Page #292
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ
વિશેષથી સંવેધ અપર્યા.એકે પ્રાયો.૨૩ ના બંધના ૪, પર્યા.એકે પ્રાયો. ૨૫ના બંધના ૨૦, અપર્યા. વિકલે. પ્રાયો.૨૫ ના બંધના ૩ અને અપર્યા.પંચે.તિપ્રાયો.૨૫ ના બંધનો-૧, (એ પ્રમાણે ૨૫ના બંધના ૨૪) ૨૬ ના બંધના (બાદર પર્યા. એકે પ્રાયો.) ૧૬,૨૯ના બંધના વિકલે.પ્રાયો.૨૪ અને પંચે તિ. પ્રાયો. ૪૬૦૮, ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને પંચે.તિ.પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે તિર્યંચ પ્રાયો. કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ સરખો છે. તે આ પ્રમાણે.
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા - ૯૩૦૮ ઉદયસ્થાનઃ - ૯(૨૧,૨૪, ૨૫, ૨૬,૨૭, ૨૮, ૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૫૦૭૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
ઉદયભાંગા
સત્તાસ્થાને ૨૧ના ઉદય એકે ના. ૫ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલ.ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સા.તિર્યંચના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે એકે ના. ૧૦ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાયુ.ના ૧
૩ (૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદયે એકે ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉ.વાય.ના ૨
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાયુ.ના ૧
(૯૨,૮૮,૮૬) વૈ. તિ. ૮
(૯૨,૮૮) ૨૬ના ઉદયે એકે ના ૧૦ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
તેઉ,વાયુ.ના ૨ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાયુ.ના ૧ X ૩ (૯૨,૮૮,૮૬) વિકલ.ના ૯
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સા.તિર્યંચના ૨૮૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૭ના ઉદયે એકે.ના ૬ X - ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
XX XX XX XX XX XXX X
(૨૮૭).
-
-
Page #293
--------------------------------------------------------------------------
________________
real
estalduislenini diusaRochanocobolo
x
x
x
x
૦ ૦
x
x
x
જ
x
x
x
x
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૮ના ઉદયે વિકલ.ના. ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.વિ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.નિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) ર૯ના ઉદયે વિકલ.ના. ૧૨ x (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૧૫ર x
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે વિકલ.ના. ૧૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦). વૈ.નિ.ના ૮
૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયે વિકલ.ના. ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય - ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ બંધસ્થાનઃ-૨ (૨૫, ૨૯)
બંધભાંગા - ૪૬૦૯ ઉદયસ્થાન -૯(૨૧,૨૪, ૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા - ૫૦૬૭ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ ના બંધનો – ૧ અને ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાની સંવેધ સમાન છે.
તેલ, વાયુ, મનુષ્ય પ્રાયો. બંધ કરે નહિ તેથી વૈ. વાયુના ૩ ઉદયભાંગા વિના શેષ તિર્ય. ના ૫૦૬૭ ઉદયભાંગા સંભવે.
મનુષ્ય પ્રાયો. બંધ હોવાથી ૭૮ વિના શેષ ૯૨ વિગેરે ૪ સત્તાસ્થાન સંભવે. વૈ. તિ. ના ૫૬ ઉદયભાંગે ૨ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગ
સત્તાસ્થાન ૨૧ના ઉદયે એકે.ના. ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિકલે.ના ૯ – ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સા.તિર્યંચના ૯ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે એકે ના. ૧૦ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
x
૨૮૮
Page #294
--------------------------------------------------------------------------
________________
5 સપ્તતિકા કર્મગ્રંથો
.
x
x
२८८
x
x
sexxxxxxx
x
૫૭૬
x
૧૬
x
x
જ
છે
સત્તાસ્થાન ૨૫ના ઉદયે એક.ના ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.તિ ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે એકે.ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે.ના
(૯૨,૮૮,૮૬,૮૦) સા.તિર્યંચના
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે એકે ના
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના ૮ – ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે વિકલે.ના.
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
(૯૨,૮૮) ર૯ના ઉદયે વિકલે.ના. ૧૨
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.નિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે વિકલે.ના. ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયે વિકલે.ના. ૧૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
દેવગતિ પ્રાયો.૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૯૬૦ સત્તાસ્થાનઃ - ૩ (૯૨,૮૮,૮૬)
એકે વિકસે અને લબ્ધિ અપર્યા. પંચે. તિર્યંચો દેવ પ્રા. બંધ કરે નહિ તેથી લબ્ધિ અપર્યા. ના ૨ ઉદયભાંગા વિના સામા. લિ. ના ૪૯૦૪ અને વૈ.તિ.ના ૫૬ એ પ્રમાણે ૪૯૬૦ ઉદયભાંગા સંભવે.
સામા.તિ. ના ૩૦ અને ૩૧ના ઉદયભાંગે ૯૨ વિગેરે ત્રણ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૨ સત્તાસ્થાન સંભવે.
જ
(૨૮૯
Page #295
--------------------------------------------------------------------------
________________
ગ
ર્ભગતિમાર્ગણામાંનામકર્મીઠી
x
x
x
x
x
x
x
x
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે સામા.તિ.ના ૮
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ.તિ.ના ૮
(૯૨, ૮૮) ર૬ ના ઉદયે સામા. લિ. ના ૨૮૮
(૯૨, ૮૮) ૨૭ ના ઉદયે વૈ. લિ. ના ૮
(૯૨, ૮૮) ૨૮ ના ઉદયે સામા.તિ. ના ૫૭૬
(૯૨, ૮૮) વૈ. તિ. ના ૧૬
(૯૨, ૮૮) ૨૯ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫ર
(૯૨, ૮૮) વૈ. લિ. ના ૧૬
(૯૨, ૮૮) ૩૦ ના ઉદયે સામા. લિ. ના ૫૭૬
(૯૨, ૮૮) સામા. તિ. ના ૧૧૫ર
૨ (૯૨, ૮૮, ૮૬) વૈ.તિ. ના ૮
૨ (૯૨, ૮૮) ૩૧ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫ર x ૨ (૯૨, ૮૮, ૮૬). અહીં તિર્યંચ ગતિ માર્ગણાએ તિર્યંચને દેવ પ્રા. ૨૮ ના બંધ સા. તિર્યંચના ૪૯૦૪ અને વૈ. તિ. ના ૫૬ એમ ૪૯૬૦ ઉદયભાગા સપ્તતિકામાં તથા છઠ્ઠા કર્મગ્રંથ મહેસાણાની ચોપડીમાં બતાવ્યા છે. પરંતુ સપ્તતિકાભાષ્યમાં અપર્યા. અવસ્થામાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચને ચોથું ગુણ. હોય નહિં. ફક્ત યુગલિક તિર્યંચને અપર્યા અવસ્થામાં ચોથું ગુણ. હોય અને શુભવિહાયોગતિ-સુસ્વરનો જ ઉદય કમ્મપયડીના મતે હોય તેઓ દેવ પ્રા. ૨૮ બાંધે ત્યારે યુગ. તિર્યંચના ભાંગા આ પ્રમાણે ઘટે, વળી સપ્તતિકા ભાષ્યમાં યુગ. તિર્યંચોને અશુભવિહા. નો ઉદય પણ કહ્યો છે. તેથી તે બન્ને રીતે આ પ્રમાણે ઉદયભાંગા જાણવા. દે. પ્રા. ૨૮ નો બંધ ઉદય સ્થાન
ઉદયભાંગા સત્તાભાંગા કમ્મપયડી પ્રમાણે સપ્તતિકા ભાષ્ય પ્રમાણે
x
૨૧ ના
૨૬ ના ૨૮ ના ૨૯ ના
로로로로로
૩૦ ના
૮ (ઉદ્યોતવાળા) ૧૧૫ર (સ્વરવાળા) ૧૧૫૨ ૨૩પર
૩ર. ૧૬ ૧૧૫ર ૧૧૫ર ૨૩૮૪
૩૧ ના
૨૯૦
Page #296
--------------------------------------------------------------------------
________________
હીન્ને સપ્તતિકા કર્મગ્રંથ
ع
ع
ع
યુગલિક તિર્યંચના ૩૦ ના ઉદયના ૧૬ ભાંગા છે. તેમાંથી ઉદ્યોતવાળા ૮ ભાંગા ઘટે અને તે સિવાયના ૮ ભાંગા અને ૩૧ના ઉદયના ૮ ભાંગા. સા. લિ. ના ભાંગામાં અંતર્ગત થતા હોવાથી જુદા ગણ્યા નથી.
વળી, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાવાળા સામા. તિર્યંચને ચોથું ગુણ. હોઈ શકે છે. માટે ૩૦-૩૧ ના ઉદયના (સ્વરવાળા) બધા ભાંગા સંભવી શકે અને સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિ તિર્યંચ વૈક્રિય લબ્ધિ ફોરવે તો વૈ.તિ.ના ભાંગા પણ અહિં ઘટે, માટે વૈ. તિના ૫૬ ભાંગા ગણતાં કુલ ૨૪૦૮ ભાંગા અને યુગ.ને અશુભ વિહાયોગતિનો ઉદય માનીએ તો ૨૪૪૦ સંભવે. સત્તાસ્થાન પૂર્વની જેમ જાણવા. મિથ્યાદષ્ટિ તિર્યંચ અપર્યાઅવસ્થામાં દેવપ્રાયો. બંધ કરે નહિં. આ હકિકત ઓધ સંવેધમાં પણ જણાવી છે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે યુગ.
(૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) ૨૬ના ઉદયે યુ.તિના
(૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) ૨૮ના ઉદયે યુ.તિ. - ૮(૧૬).
(૯૨,૮૮) વૈ.નિ.ના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે યુ.તિ.
(૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬
(૯૨,૮૮) ૩૦ના ઉદયે યુ.તિ.ઉદ્યોતવાળા ૮(૧૬)
(૯૨,૮૮) વૈ.તિ.ના ૮
(૯૨,૮૮) સા.તિ.(સ્વરવાળા)૧૧૫ર
૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે યુ.+સા.તિ. ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬).
૨૪૦૮-૨૪૪૦ નરક પ્રાયોગ્ય :- ૨૮ના બંધના
૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૨૩૬૦ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૮,૮૬)
એકે. વિકલે. અને લબ્ધિ અને કરણ અપર્યા. તિર્યંચ પંચે.નરક પ્રાયોગ્ય બંધ કરે નહિ તેથી..
ع
ع
ع
૧૬(૩૨
X XX XX XX XX X_X X
ع
ع
ع
ع
(૨૯૧)
Page #297
--------------------------------------------------------------------------
________________
X
X
X
X
X
ગતિમાર્ગણામાંનામકર્મ * વૈ.નિ.ના ૫૬ અને સામા. લિ.ના ૩૦ અને ૩૧ ના ઉદયના ૨૩૦૪ એ પ્રમાણે ૨૩૬૦ ઉદયભાંગા સંભવે.
વૈ.નિ.ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન અને સામા. લિ.ના ઉદયભાંગે ૩ સત્તાસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.તિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયે વૈ.તિ.ના ૧૬ X ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
સામા.તિ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬)
મનુષ્યગતિ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦.૩૧,૧) બંધભાંગા - ૧૩૯૩૭ ઉદયસ્થાનઃ-૧૧(૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા - ૨૬૫ર સત્તાસ્થાનઃ - ૧૧ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
૨૩ના બંધના એકે પ્રાયો. ૪,૨૫ ના બંધના એકે. પ્રાયો. ૨૦, વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧ અને અપર્યા. મનુ. પ્રાયો ૧ એમ કુલ ૨૫ બંધભાંગા, ૨૬ ના બંધના એકે. પ્રાયો. ૧૬,૨૮ ના બંધના દેવ પ્રાયો. ૮ અને નરક પ્રાયો. ૧ એમ કુલ ૯ બંધભાંગા, ૨૯ ના બંધના વિકલે. પ્રા. ૨૪, પંચે.તિ પ્રાયો. ૪૬૦૮ અને મનુ પ્રાયો. ૪૬૦૮, દેવ પ્રાયો. ૮ એ પ્રમાણે કુલ ૯૨૪૮, ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮, દેવ પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૪૬૩૩, ૩૧ ના બંધનો દેવ પ્રાયો. ૧ અને ૧ ના બંધનો અપ્રાયોગ્ય ૧ એમ કુલ ૧૩૯૩૭ બંધભાંગા ઘટે.
X
* સપ્તતિકામાં નરક પ્રા.૨૮ ના બંધ ૩૦, ૩૧ એમ બે ઉદય સ્થાન કહ્યાં છે. પરંતુ તે સામા. તિર્યંચની અપેક્ષાએ લખ્યા છે. વૈ.તિ. અને વૈ. મનુ.પ.એકિ. પ્રા.૨૩નો બંધ કરે એમ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૬ માં કહ્યું છે. તો નરક પ્રાયોગ્ય બંધ પણ કરી શકે એમ માની અહીં બધે સંવેધ લખ્યો છે.
૨૯૨)
Page #298
--------------------------------------------------------------------------
________________
દર સપ્તતિકા કર્મગ્રંથ ૨
૩૦ ના બંધના મનુ.પ્રાયો. ૮ બંધભાંગા ન સંભવે. કારણ કે મનુષ્ય પ્રાયો. ૩૦ નો બંધ જિનનામ સહિત છે તેના બંધક દેવ-નારકી જ સંભવે પરંતુ મનુષ્યો ન હોય. તેથી તે ૮ બંધભાંગા વિના શેષ ૧૩૯૩૭ ભાંગા સંભવે.
સામા.મનુ.ના ૨૬૦૨, વૈ.મનુ.ના ૩૫, આહા.મનુ.ના ૭ અને કેવલી મનુ.ના ૮ એ પ્રમાણે કુલ ૨૬૫૨ ઉદયભાંગા થાય.
મનુ. ને ૭૮ નું સત્તાસ્થાન ન સંભવે તેથી શેષ ૧૧ સત્તાસ્થાનો હોય.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૦નું સામા.કેવલી ૧ ૨૧નું સામા.મનુ.૯,તીર્થંકર કેવલી ૧
૨૫નું વૈ.મનુ.૮, આહા. મનુ. ૧
૨૬નું સામા.મનુ.૨૮૯ ૨૭નું વૈ.મનુ.૮, આહા.મનુ.૧ કેવલી મનુ. ૧
૨૮નું સામા.મનુ.૫૭૬, વૈ.મનુ.૯,
આહા.મનુ.૨
૨૯નું સામા.મનુ.૫૭૬,વૈ.મનુ.૯,
આહા.મનુ.૨, તિ.કે.૧ ૩૦નું સામા.મનુ.૧૧૫૨,વૈ.મનુ.૧, આહા.મનુ. ૧, તિ.કે. ૧
૩૧નું કેવલી મનુ. (તીર્થ. કે.)? ૯નું તીર્થં. કેવલી ૧
૮નું સામા.કેવલી ૧
=
=
=
=
=
=
=
=
૧-૨ -
૧૦-૭ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૬
૯-૪ - ૨૮૯-૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯, ૭૫
૧૦-૬ -
૫૮૭-૮
સત્તાસ્થાન
૨૯૩
= ૫૮૮-૯- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫
= ૧૧૫૫-૯- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫
૧-૨
૧-૩
૧-૩
૩૯,૭૫
૯૩,૯૨,૮૯,૮૮
૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૬
૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૫
બંધસ્થાન:- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા :- ૧૩૯૧૭ ઉદયસ્થાનઃ- ૭(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૨૬૩૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિશેષથી સંવેધ
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગા અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગા એમ કુલ ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ :
૮૦,૭૬
૮૦,૭૬,૯
૭૩૮,૭૫,૮
Page #299
--------------------------------------------------------------------------
________________
Ra૦ગતિમાર્ગણામાંનામકર્મક્ષ0%
૨૩ના બંધના એકે પ્રાયો. ૪,૨૫ ના બંધના એકે. પ્રાયો. ૨૦, વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિર્યંચ પ્રા. ૧ અને અપર્યા. મનુ. પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૨૫, ૨૬ ના બંધના એકે. પ્રાયો. ૧૬, ૨૯ ના બંધના વિકલે.પ્રાયો. ૨૪, પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૪૦, ૩૦ ના બંધના વિકલે. પ્રાયો ૨૪ અને પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૪૬૩૨ આ પ્રમાણે સર્વે મળી કુલ ૧૩૯૧૭ બંધભાંગા થાય છે.
વૈ. મનુ. ના ઉધોતવાળા ૩, આહા. મનુ. ના ૭ અને કેવલી મનુ, ના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગાવાળા જીવો તિર્યંચ અને મનુષ્ય પ્રાયો. બંધ ન કરે તેથી શેષ મનુષ્યના ૨૬૩૪ ઉદયભાંગા સંભવે.
તિર્યંચ અને મનુ. પ્રાયો. ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ મનુષ્યગતિને વિશે ઘટાવીએ તો જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે. તેથી ૯૨ વિગેરે ૪ સત્તાસ્થાનો જ સંભવે. ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
- ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે વૈ.મ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.મન.ના ૨૮૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈ.મ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા.મનુ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). વૈ.મ.ના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા.મન.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
. વૈ.મ.ના ૮ x ૨ (૯૨,૮૮). ૩૦ના ઉદયે સામા.મ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્યઃ- ૨૮ના બંધના
૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૭(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૨૬૪૨ સત્તાસ્થાનઃ- ૩(૯૨,૮૮,૮૬).
સામા.મન.ના ૩૦ ના ઉદયના ઉદયભાંગે ૯૨ વિ. ત્રણ સત્તાસ્થાન અને એ સિવાયના શેષ સામા.મનુ.ના અને વૈ.મનુ.ના ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તા અને આહા. મનુ.ના ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે.
x
x
x
x
x
x
x
૨૯૪
Page #300
--------------------------------------------------------------------------
________________
Sabrochabloc la malası safzie Kollektion
ه
ه
x
ه ه
x
x
ه
x
ه ه
x
(૯૨).
x
ه
લબ્ધિ અપર્યા.મનુષ્ય,દેવ પ્રાયોગ્ય બંધ કરે નહીં તેથી સામા. મનુ. ના ર૬૦, વૈ.મનુ.ના ૩૫ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૨૬૪૨ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મન.ના ૮ x ૨
(૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.મન.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) આ.મનું.ના ૧ – ૧ ૨૬ના ઉદયે સામાં.મનુ.ના ૨૮૮ ૮ ૨
(૯૨,૮૮) ૨૭ના ઉદય વૈ.મનુ.ના
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨૮ના ઉદયે સામા.મનુ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨૯ના ઉદયે સામાં.મનુ.ના પ૭૬
(૯૨,૮૮) વૈ.મ.ના
(૯૨,૮૮) આહા.મન.ના ૨ x ૧ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૩
(૯૨,૮૮,૮૬) વૈ.મન.ના ૧ x ૨
(૯૨,૮૮) આહા.મનુ.ના ૧ ૪ ૧
(૯૨) નરક પ્રાયોગ્ય :- ૨૮ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૧૮૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૯,૮૮,૮૬)
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા સામા.મનુ. અને વૈ.મન. (ઉદ્યોતના ઉદય વિનાના) નરક પ્રાયોગ્ય બંધ કરે તેથી સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩૨ એ પ્રમાણે ૧૧૮૪ ઉદયભાગા સંભવે છે.
સામા. મનુ. ના ૩૦ ના ઉદયના બધા ઉદયભાંગે ચાર સત્તાસ્થાન અને વૈમનુ.ના ઉદયભાગે બે સત્તાસ્થાન સંભવે. પૂર્વે જિનનામ બાંધેલ છે તેને આયુષ્યના છેલ્લા અંતમાં મિથ્યાત્વ પામે ત્યારે ૮૯ સત્તા હોય.
x
ه
هی به
૨૯૫
Page #301
--------------------------------------------------------------------------
________________
X
X
X
X
X
sobre les ailenini diasa Rochelle સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.મનુના ૮ ૮ ૨
(૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.મનુના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે વૈ.મન.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૯)
જિનનામ બાંધનાર પ્રથમ સંઘયણવાળા જ માનીએ તો ૧૧૫રમાંના પ્રથમ સંઘયણના ૧૯૨ ભાંગે ૪ અને શેષ ૯૬૦ ભાંગે ૩ સત્તાસ્થાન (૮૯ વિના) જાણવાં.
દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮,૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧ અને અપ્રાયો ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૧ બંધભાંગાનો સંવેધ અને અબંધનો સંવેધ, સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. કારણ કે તેના બંધક ફક્ત મનુષ્યો જ છે. (જુઓ પા.૧૦૧ થી ૧૧૫)
દેવગતિ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન -૪ (૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:- ૧૩૮૫૬ ઉદયસ્થાનઃ- ૬(૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા:- ૬૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
દેવો બાદર પર્યા.એકે.પ્રાયો.પર્યાપ્તા પંચે. તિ,પ્રાયો.અને પર્યાપ્ત મન.પ્રા.બંધ કરે છે. તેથી ૨૫ વિ. ૪ બંધસ્થાન સંભવે છે. બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬, ર૯ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬, ૩૦ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૮ એ પ્રમાણે ૪૬૧૬, સર્વે મળી કુલ ૧૩૮૫૬ બંધભાંગા થાય છે.
એકે.પ્રા.૧૬, વિકલે પ્રા. ૫૧, અપ.તિ.પં.પ્રા.૧, અપ.મન.પ્રા.૧, નરક પ્રા.૧, દેવ પ્રા. ૧૮, અપ્રાયોગ્ય ૧ કુલ ૮૯ બંધભાંગ ન સંભવે.
દેવો મન. પ્રાયો. ૩૦ નો બંધ જિનનામ સહિત છે તે પણ કરે છે. તેથી ૯૩ વિગેરે (૯૩,૯૨,૮૯,૮૮) ચાર સત્તાસ્થાન સંભવે.
બાદર પર્યા.એકે પ્રાયો.ર૫ ના બંધના ૮,૨૬ ના બંધના ૧૬, ૨૯ ના બંધના પંચે. તિ.
૨૯૬
Page #302
--------------------------------------------------------------------------
________________
X
X_X
ભૈર્ભન્ન સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૨૦ પ્રાયો. ૪૬૦૮ મન. પ્રાયો. ૪૬૦૮ અને ૩૦ના બંધના પંચે. તિ, પ્રાયો. ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ સમાન છે. બંધસ્થાન - ૪ (૨૫,૨૬,૨૯,૩૦)
બંધમાંગા - ૧૩૮૪૮ ઉદયસ્થાનઃ-૬(૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦).
ઉદયભાંગા:- ૬૪ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮).
દરેક ઉદયભાંગે બે જ સત્તાસ્થાન હોય (૯૨,૮૮) ૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
(૯૨,૮૮) ૨૫ના ઉદયે
(૯૨,૮૮) ૨૭ના ઉદયે
(૯૨,૮૮) ૨૮ના ઉદયે ૧૬ – ૨
(૯૨,૮૮) ૨૯ના ઉદયે ૧૬ x ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદય
(૯૨,૮૮) મનુષ્ય પ્રાયોગ્યઃ- ૩૦ના બંધના
૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ-૬(૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૬૪ સત્તાસ્થાન - ૨(૯૩,૮૯)
મનુ પ્રાયો. ૩૦ નો બંધ જિનનામ સહિત છે માટે ૯૩,૮૯ બે જ સત્તાસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
(૯૩,૮૯) ૨૫ના ઉદયે
(૯૩,૮૯) ૨૭ના ઉદયે
(૯૩,૮૯) ૨૮ના ઉદયે
(૯૩,૮૯) ૨૯ના ઉદયે ૧૬ X ૨
(૯૩,૮૯)
(૯૩,૮૯) ગતિ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત.
- 5 s ® છે ,
Z
X
X
5 x છે ?
x
x
૩૦ના ઉદયે
x ;
૨૯૭
Page #303
--------------------------------------------------------------------------
________________
Sherles marsenai alasahero el
જાતિમાર્ગણાએ નામકર્મનો બંધોદયસત્તા સંવેધ इग विगलिंदिअ सगले, पण पंच य अट्ठ बंधठाणाणि;
पण छक्किकारुदया, पण पण बारस य संताणि ॥६५॥ ગાથાર્થ : એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિયને વિશે અનુક્રમે પાંચ, પાંચ અને
આઠ બંધસ્થાનો, પાંચ, છ અને અગિયાર ઉદયસ્થાનો અને પાંચ, પાંચ અને બાર સત્તાસ્થાનો જાણવા. II૬૫ા
(૫) એકેન્દ્રિય જાતિમાર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:- ૧૩૯૧૭ ઉદયસ્થાન -૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭)
ઉદયભાંગા - ૪૨ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
એકેન્દ્રિય જીવો મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ જિનનામ સહિત છે માટે કરે નહિ. તેથી તેના ૮ બંધભાંગા, દેવ અને નરક પ્રાયોગ્ય બંધ ન કરે તેથી તેના ૧૮ અને ૧ = ૧૯ બંધભાંગા અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધભાંગો એ પ્રમાણે કુલ ૨૮ બંધભાંગા ૧ બંધે. શેષ તિર્યંચ પ્રા. ૯૩૦૮ અને મનુષ્ય પ્રા. ૪૬૦૯ એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા સંભવે. એકે ને પોતાના ઉદયભાંગા ૪૨ ઘટે.
એકેન્દ્રિયને જિનનામની સત્તાવાળા અને શ્રેણીના સત્તાસ્થાનો ન સંભવે તેથી શેષ ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાનો સંભવે.
તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા:- ૪૨
ઉદયસ્થાનઃ - ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭) સત્તાસ્થાનઃ-૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫ x ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૦ ૪
વૈ.વાય.ના ૧ x
X
સત્તાસ્થાન ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩ (૯૨,૮૮,૮૬)
X
X
૨૯૮
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫ના ઉદયે
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
સંભવે.
ૐ સપ્તતિકા કર્મગ્રંથ 200
૨૧ના ઉદયે
૨૪ના ઉદયે
૨૫ના ઉદયે
એકેન્દ્રિયના
તેઉ.વાયુના
વૈ.વાયુના
એકેન્દ્રિયના
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
તેઉ.વાયુના
વૈ.વાયુના એકેન્દ્રિયના
સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા
૪
૨
૧
૧૦
૨
૧
૬
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ
બંધસ્થાનઃ- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) ઉદયસ્થાનઃ- ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
*
×
X
૨૯૯
X
×
X
ઉદયસ્થાનઃ-૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭) સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
તેઉ-વાયુ મનુષ્ય પ્રાયો. બંધ કરે નહિ તેથી વૈ. વાયુ. ના ૩ ઉદયભાંગા ન સંભવે. શેષ ૩૯ ઉદયભાંગા સંભવે.
મનુ.પ્રાયો. બંધ હોવાથી ૭૮ નું સત્તાસ્થાન ન સંભવે. શેષ ચાર સત્તાસ્થાન દરેક ઉદયભાંગે
×
X
સત્તાસ્થાન
*
૪
(૯૨,૮૮,૮૬,૮૦) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) (૯૨,૮૮,૮૬) (૯૨,૮૮,૮૬,૮૦)
૩
૪
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩
૪
ઉદયભાંગા
સત્તાસ્થાન
૫
X
૪
૧૦ ×
૪
૬
૪
૧૨
૪
૬
X*
૪
(૬,૭,૮) વિકલેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ
બંધભાંગા :ઉદયભાંગા:- ૬૬
(૯૨,૮૮,૮૬) (૯૨,૮૮,૮૬,૮૦)
ઉદયભાંગા :- ૩૯
-
(૯૩,૮૮,૮૬,૮૦) (૯૩,૮૮,૮૬,૮૦) (૯૩,૮૮,૮૬,૮૦) (૯૩,૮૮,૮૬,૮૦) (૯૩,૮૮,૮૬,૮૦)
:- ૧૩૯૧૭
Page #305
--------------------------------------------------------------------------
________________
જાતિમાર્ગણામાંનામકર્મટેડ
X
X_X
W બઈ, તેઈ., ચઉ, જાતિ માર્ગણામાં દરેકનો સંવેધ જુદો કરવો હોય તો ઉદયભાંગા ૬૬ના બદલે ૨૨ ભાંગે સંવેધ કરવો.
એકેન્દ્રિય જાતિ માર્ગણામાં જણાવ્યા મુજબ બંધસ્થાન, બંધમાંગા અને સત્તાસ્થાન જાણવા. ઉદયસ્થાન અને ઉદયભાંગા વિકસેન્દ્રિયના જાણવા. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૩,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે
૫ (૯૩,૮૮,૮૬,૮૦,૭૮) ૨૮ના ઉદયે
(૯૩,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે ૧૨ x ૪ (૯૩,૮૮,૮૬,૮૦). ૩૦ના ઉદયે
૧૮ x ૪ (૯૩,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે ૧૨ ૪
(૯૩,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
(૯૩,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
(૯૩,૮૮,૮૬,૮૦). ૨૮ના ઉદયે
(૯૩,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે ૧૨ x
(૯૩,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે
૧૮ x ૪ (૯૩,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે
૧૨ ૪ ૪ (૯૩,૮૮,૮૬,૮૦) (૯) પંચેન્દ્રિય જાતિ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૮ (૨૩,૨૫, ૨૬,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:- ૧૩૯૪૫ ઉદયસ્થાનઃ-૧૧(૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)
ઉદયભાંગા:- ૭૬૮૩ સત્તાસ્થાન - ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮).
પંચેન્દ્રિય જાતિને વિશે સર્વે પ્રાયોગ્ય બંધ સંભવે તેથી સર્વે બંધભાંગા ઘટે.
એકે.ના.૪૨, વિકલે, ના ૬૬, એ પ્રમાણે ૧૦૮ ઉદયભાંગા વિના સર્વે ઉદયભાંગા સંભવે તેથી ૭૬૮૩ ઉદયભાંગી ઘટે.
X XX XX X
૩૦૦
Page #306
--------------------------------------------------------------------------
________________
ર્ષ સપ્તતિકા કર્મગ્રંથ ઈNઈ પંચેન્દ્રિય જાતિને વિશે સત્તાસ્થાન સર્વે સંભવે.
એકે પ્રાયો. ૨૩ના બંધના ૪,૨૫ ના બંધના એકે પ્રાયો.૧૨ (બાદર પર્યાપ્ત પ્રા.વિના) વિકલે.પ્રાયો. ૩ અને અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧ એમ કુલ ૧૬ અને ૨૯ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. કારણ કે તેના બંધક પંચેન્દ્રિયમાં સામા. તિ. વૈ.તિ. સામા. મનુ. અને વૈ. મનુ. જ છે.
- ૬૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૬ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
ઉપર જણાવેલ ૬૮ બંધભાંગાના બંધક પંચેન્દ્રિય જાતિવાળા તિર્યંચ અને મનુષ્યો જ છે. તેથી સામા. લિ. ના ૪૯૦૬, વૈ. તિ.ના ૫૬ સામા. મનુ. ના ૨૬૦૨ અને વૈ. મનુ. ના ૩૨ (ઉદ્યોતના ૩ વિના) એ પ્રમાણે કુલ ૭૫૯૬ ઉદયભાગા સંભવે. ૬૮ બંધભાંગાનો વિસ્તૃત સંધ આ પ્રમાણે
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.તિ.ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે વૈ.નિ.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) વિ.મનુ.ના
(૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.તિ.ના. ૨૮૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા.મનુ.ના ૨૮૯
(૯૨,૮૮,૮૬,૮૦). ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મન.ના
(૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા.તિ.ના ૫૭૬ X
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના ૧૬ x
| (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ x
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર X
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના ૧૬ – ૨
(૯૨,૮૮) સામાં.મન.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૮ ૪
(૯૨,૮૮)
૦ ૦ ૦
x
૨
x
૦
x
૦
x
૦ ૦
૦ ૦ ૦
૦ ૧
૩૦૧
Page #307
--------------------------------------------------------------------------
________________
School homlaniserai diasaskochercheolo
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ના ઉદયે
સામા.તિ.ના ૧૭૨૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮)
સામા.મન.ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
બાદર પર્યાપ્ત એકે.પ્રા.૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. કારણ કે તેના બંધક સામા. તિ. – સા.મન.-વૈ. તિ. – વૈ. મન. (ઉદ્યોત વિનાના) અને દેવો છે.
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૬૬૦ સત્તાસ્થાન -૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
સામા.તિ ના ૪૯૦૪, વૈ.તિ.ના ૫૬, સામા.મનુ.ના ર૬૦૨, વૈ.મનુ.ના ૩૨, દેવના ૬૪ એ પ્રમાણે કુલ ૭૬૬૦ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.તિના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). સામા.મનુ.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.તિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
વૈ.મનુ.ના ૮ ૪ ૨ (૦૨,૮૮) દેવના
૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.વિ.ના. ૨૮૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા.મન.ના ૨૮૯
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈ.તિ ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
વૈ.મન.ના ૮ ૮ ૨ (૯ર,૮૮) દેવના
(૯૨,૮૮).
દેવના
| X' X X_X XX XX XX X
REN NN N
૩૦૨
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
દર સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
સામા.તિ.ના વૈ.તિ.ના
સામા.મનુ.ના
વૈ.મનુ.ના
દેવના
૨૧ના ઉદયે
સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના વૈ.મનુ.ના
દેવના
૫૭૬ X
૧૬
X
૫૭૬ *
X
X
८
૧૬
૧૧૫૨૪
૧૬
*
૫૭૬ X
८
X
૧૬ X
૧૭૨૮ ૪
८
X
૧૧૫૨ x
८
X
૧૧૫૨ x
સામા.તિ.ના
વૈ.તિ.ના સામા.મનુ.ના
દેવના સામા.તિ.ના
૩૧ના ઉદયે
પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ
દેવના
નારકીના
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૬૫ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પંચે. તિર્યંચ પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધક સામા. તિ.-સા. મનુ. -વૈ.તિ. - વૈ. મનુ. (ઉદ્યોત વિનાના) દેવ અને નારકી છે. તેથી સા. તિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ. ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૫ ઉદયભાંગા સંભવે છે.
સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા
સામા.તિ.ના
સામા.મનુ.ના ૯
८
૧
2
૩૦૩
X
સત્તાસ્થાન
૪
૨
૪
૨
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪
૨
ર
૨
(૯૨,૮૮) (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨
૨
×
*
X
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨
(૯૨,૮૮) (૯૨,૮૮)
Page #309
--------------------------------------------------------------------------
________________
X
૨૫ના ઉદયે
X
છે ,
X
૨૬ના ઉદયે
દ
૦
x
૨૭ના ઉદયે
૦
૦
x
૦
૦
x
૨૮ના ઉદયે
૫૭૬
=
x
૦
x
જાતિમાર્ગણામાંનામકર્મક
ઉદયભાંગા સત્તાસ્થાન વૈ.નિ.ના ૮ ૨ (૯૨,૮૮) વૈ.મનુ ના ૮
૨ (૯૨,૮૮) દિવના ૮ x ૨
(૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) સામા.તિ.ના ૨૮૯ x ૫ (૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા.મન.ના ૨૮૯ X (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ ના ૮ X ૨ (૯૨,૮૮). વૈ.મન.ના ૮ – ૨ (૯૨,૮૮) દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) નારકીના ૧
(૯૨,૮૮) સામા.તિ.ના
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૧૬ ૪ ૨
(૯૨,૮૮) સામા.મનુ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના
૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮). સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના ૧ – ૨ (૯૨,૮૮). સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ ના ૮ ૮ ૨ | (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૮ ૪ ૨ (૯૨,૮૮) સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૦૨,૮૮,૮૬,૮૦)
x
૦ ૦ ૦ ૦ ૦ ૦
ર૯ના ઉદયે
જ ૦ ૦ ૦
૩૦ના ઉદયે
x
દેવના
૩૧ ના ઉદયે
(૩૦૪)
Page #310
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ 600
અપર્યા.મનુ.પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૯૬ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યા.મનુ.પ્રાયો. ૨૫ ના બંધના બંધક ૬૮ બંધભાંગામાં જણાવ્યા મુજબ છે. તેથી ૭૫૯૬ ઉદયભાંગા ત્યાં જણાવ્યા મુજબ જાણવા. વિશેષતા અહીં એટલી છે કે વૈ. તિ. વૈ. મનુ. ના ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન જાણવા.
(પં.તિ.ના ૪૯૦૬, વૈ.તિ.ના ૫૬, સા.મનુ.ના ૨૬૦૨, વૈ.મનુ.ના ૩૨ કુલ ૭૫૯૬) સંવેધ આ પ્રમાણે
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
૩૧ના ઉદયે
સામા.તિ.ના ૯
૯
८
८
સામા.મનુ.ના વૈ.તિ.ના
વૈ.મનુ.ના સામા.તિ.ના
સામા.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના વૈ.મનુ.ના સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના વૈ.મનુ.ના સામા.તિ.ના વૈ.તિ.ના
ઉદયભાંગા
સામા.મનુ.ના સામા.તિ.ના
X
X
X
X
૨૮૯ X
૨૮૯ X
X
X
X
X
८
८
૫૭૬
ક
૧૬
૫૭૬
=
८
×
×
૧૧૫૨૪
૧૬
X
૫૭૬ X
८
X
૧૭૨૮ ૪
८
X
૩૦૫
૧૧૫૨૪
૧૧૫૨ ૪
સત્તાસ્થાન
૪
૪
ર
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮)
૪
૪
ર
૨
૪
ર
૪
૨
૪
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦)
૨
૪
૨
૪
૨
૪
Page #311
--------------------------------------------------------------------------
________________
જાતિમાર્ગણામાંનામકર્મોઈએ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૫ સત્તાસ્થાન – ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦).
મન.પ્રા.૨૯ ના બંધના બંધક તિર્યંચ પ્રાયો.૨૮-૩૦ બંધમાં જણાવ્યા તે છે. તેથી ૭૬૬૫ ઉદયભાંગા આ પ્રમાણે સા.તિના ૪૯૦૬, વૈ.નિ.ના પ૬, સા.મનુ.૨૬૦૨, વૈ.મનુ.ના ૩૨, દેવના ૬૪, નારકી ૫ જાણવા. અહીં વૈ. તિ, વૈ. મનુ. અને દેવના ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન, નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન અને શેષ સર્વ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬,૮૦ એ ચાર સત્તાસ્થાન સંભવે છે. જિન નામ બાંધી મિથ્યાત્વ લઈ નરકમાં જાય ત્યારે ૮૯ સત્તા ઘટે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદય સામા.તિ.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.મનુ.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
. (૯૨,૮૮). નારકીના
(૯૨,૮૯,૮૮) ૨પના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮).
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૬ના ઉદયે સામા.તિ.ના
(૯૨,૮૮,૮૬,૮૦) સામાં.મન.ના ૨૮૯
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુના ૮
(૯૨,૮૮)
(૯૨,૮૮) નારકીના ૧ x ૩. (૯૨,૮૯,૮૮) ૨૮ના ઉદયે સામા.તિ.ના પ૭૬
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના
(૯૨,૮૮) સામાં.મનુ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મન.ના
(૯૨,૮૮). દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮)
x
x
و ع ع ع ع ع
x
વૈ.મનુ.ના
x
x
x
૨૮૭
x
x
x
ه ه ه ه ه ه ه
x
દેવના
x
x
૧૬
x
ه ه ه ع ع
x
x
x
)
૩૦૬
--
-
Page #312
--------------------------------------------------------------------------
________________
world doeld alsı səfzie boedelbe
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.નિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) સામા.મન.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મન.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના ૧
૩ (૯૨,૮૯,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૭૨૮
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના ૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
દેવના ૮ x ૨ (૯૨,૮૮) ૩૧ ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) નરક પ્રા.૨૮ દેવ પ્રા.૨૮ થી ૩૧ મનુષ્યગતિ પ્રા.૩૦ નો સંવેધ અપ્રા.૧
સામાન્ય (ઘ) સંવેધની જેમ જાણવો (જુઓ પા.૮૧ થી ૯૦) દેવ પ્રાયો. ૨૯ ના બંધક ફક્ત સમ્યગદષ્ટિ મનુષ્યો જ છે. મનુ પ્રાયો.૩૦ ના બંધક સમ્યગદષ્ટિ દેવ અને નારક છે. દેવ પ્રાયો. ૩૦-૩૧ ના બંધક યતિ છે. અપ્રાયો. ૧ નો બંધ મનુષ્ય શ્રેણીમાં કરે છે. તેથી દેવ પ્રાયો. ર૯ ના બંધના ૮,૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧, મન. પ્રાયો.૩૦ ના બંધના ૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ આ પ્રમાણે ૧૯ બંધભાંગાનો સંવેધ અને અબંધનો સંવેધ, સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા.૧૦૧ થી ૧૧૦) આ પ્રમાણે જાતિ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત
इअ कम्मपगइठाणाणि, सुट्ट बंधुदयसंतकम्माणं ।
गइआइएहिं अट्टसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ ગાથાર્થ : એ પ્રમાણે બંધ, ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિના સ્થાનોને ગતિ આદિ માર્ગણા
સ્થાનો વડે આઠ અનુયોગ દ્વારોને વિશે ચાર (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ) પ્રકારે જાણવા / ૬૬
૩૦૭
Page #313
--------------------------------------------------------------------------
________________
જાતિમાર્ગણામાં નામકર્મ
કાય માર્ગણાએ નામકર્મનો સંવેધ (૧૦) પૃથ્વીકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ
=
બંધસ્થાનઃ- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા :- ૧૩૯૧૭ ઉદયસ્થાનઃ- ૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા :- ૨૪ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ અને મનુ.પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને ૨૯ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગા સંભવે.
દેવ પ્રા. ૧૮, મનુ. પ્રા.૩૦ ના બંધના ૮, અ.પ્રા.૧, નરક પ્રા.૧, કુલ ૨૮ બંધભાંગા ન સંભવે. એકેન્દ્રિયો આ બંધભાંગા ન બાંધે.
(એ પ્રમાણે આગળ અપકાય અને વનસ્પતિકાય માર્ગણામાં પણ સમજવું)
૨૪ ઉદયભાંગા આ પ્રમાણે છે
‘પૃથ્વીકાયને સાધારણનો ઉદય ન હોય’’ તથા ‘‘વૈક્રિય પણ ન હોય’’ ૨૧ના ઉદયના ૫ ભાંગા ૨૪ના ઉદયના ૫ ભાંગા ૧)સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ
૨) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા.પ્રત્યેક અપયશ
૫) બાદર પર્યા.પ્રત્યેક યશ
૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ સૂક્ષ્મ પર્યા. અપયશ ૩) બાદર અપર્યા.અપયશ ૪) બાદર પર્યા. અપયશ ૫) બાદર પર્યા.યશ
૨૫ના ઉદયના (પરાઘાત સહિતના) ૩ ભાંગા
૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ
૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ
૨૬ના ઉદયના ૭ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ
શ્વાસોચ્છવાસ સહિતના
૩૦૮
Page #314
--------------------------------------------------------------------------
________________
S
elle ler aralası sazie
allerede
૪) બાદર પર્યા. પ્રત્યેક અપયશ). ૫) બાદર પર્યા. પ્રત્યેક યશ છે ઉધોગ સહિતના ૬) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ) ૭) બાદર પર્યા. પ્રત્યેક યશ | આતપ સહિતના
૨૭ના ઉદયના ૭ ઉદયભાંગા ૧) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ] ૨) બાદર પર્યા. પ્રત્યેક યશ ઈ ઉધોગ સહિતના ૩) બાદર પર્યા. પ્રત્યેક અપયશ,
} આતપ સહિતના ૪) બાદર પર્યા. પ્રત્યેક યશ )
ઉદયસ્થાન ઉદયભાંગા
૨૧
W
6
R
કુલ ૨૪ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણે
તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાગ - ૨૪ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૫ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦)
| X XX X X
...
જ
છે
જ
જ
જ
૩૦૯).
Page #315
--------------------------------------------------------------------------
________________
X
X
X
X
X
ઈચ્છકાય માર્ગણામાંનામકર્મઈદ
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭)
ઉદયભાંગા - ૨૪ સત્તાસ્થાનઃ-૪ (૯૨,૮૮,૮૬,૮૦).
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદય ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે
૩ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે ૭ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે
૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) (૧૧) અપકાય માગાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા:- ૧૩૯૧૭ ઉદયસ્થાનઃ - ૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા:- ૨૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ અને મનુ. પ્રાયો. ૪૬૦૯ એ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગા સંભવે.
“અપકાયને સાધારણ અને આતપનો ઉદય તેમજ વૈક્રિય બાકી વાઉના ભાંગા પણ ન ઘટે.” ૨૦ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે૨૧ના ઉદયના ૫ ભાંગા
૨૪ના ઉદયના ૫ ભાંગા ૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ
૧)સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ ૨) સૂક્ષ્મ પર્યા. અપયશ
૨) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર અપર્યા.અપયશ
૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા. અપયશ
૪) બાદર પર્યા.પ્રત્યેક અપયશ ૫) બાદર પર્યા.યશ
૫) બાદર પર્યા.પ્રત્યેક યશ
યશ
૩૧૦
Page #316
--------------------------------------------------------------------------
________________
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ
૨૫ના ઉદયના (પરાઘાત સહિતના) ૩ ભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ ૨૬ના ઉદયના કુલ ૫ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ છે શ્વાસોચ્છવાસ સહિતના ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ છે. ૪) બાદર પર્યા. પ્રત્યેક અપયશ, ૫) બાદર પર્યા. પ્રત્યેક યશ
} ઉદ્યોત સહિતના
ધાત ૨૭ના ઉદયના ૨ ઉદયભાંગા ૧) બાદર પર્યા. પ્રત્યેક અપયશ, ૨) બાદર પર્યા. પ્રત્યેક યશ 5 ઉધોત સહિતના
ઉદયસ્થાન ઉદયભાંગા
૨૧
૨૪
૨૫
કુલ ૨૦ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણેતિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩૧૧
Page #317
--------------------------------------------------------------------------
________________
Shelles Sia Hisenai alasafoethodno
x
x
x
x
x
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે
૩- ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે
૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે ૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
(૧૨) તેઉકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન -૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:-૯૩૦૮ ઉદયસ્થાનઃ-૪(૨૧,૨૪,૨૫,૨૬)
ઉદયભાંગા:- ૧૨ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તેઉકાય ક્ત તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૯૩૦૮ બંધભાંગા જ સંભવે. શેષ ૪૬૩૭ ભાંગ ન સંભવે.
“તેઉકાયને યશનો, સાધારણનો, આપનો, ઉદ્યોતનો ઉદય ન હોય તેમજ વૈક્રિય શરીર પણ ન હોય.”
તેઉકાયના ૧૨ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે૨૧ના ઉદયના ૪ ભાંગા
૨૪ના ઉદયના ૪ ભાંગા ૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ
૧)સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ ૨) સૂક્ષ્મ પર્યા. અપયશ
૨) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર અપર્યા.અપયશ
૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા. અપયશ
૪) બાદર પર્યા.પ્રત્યેક અપયશ
૩૧૨
Page #318
--------------------------------------------------------------------------
________________
social
andlası səfzie Bocholerable
૨૫ના ઉદયના ૨ ભાંગા (પરાઘાત સહિત). ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ
ઉદયસ્થાન
૨૧
૨૬ ના ઉદયના ૨ ભાંગા (શ્વાસોચ્છવાસ સહિત) ૧) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ
૨) બાદર પર્યા.પ્રત્યેક અપયશ ઉદયભાંગા
જ
૨૪
જ
હ
૨૫ ૨૬
|
X
X
X
X
કુલ ૧૨ ઉદયભાંગા થાય છે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૪ ૪ ૫ (૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે
૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે ૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
(૧૩) વાયુકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન -૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા -૯૩૦૮ ઉદયસ્થાન -૪(૨૧,૨૪,૨૫,૨૬)
ઉદયભાંગા - ૧૫ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વાયુકાય ફક્ત તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૯૩૦૮ બંધભાંગા સંભવે. “વાયુકાય ને યશનો, સાધારણનો આતપનો, ઉદ્યોતનો ઉદય ન હોય.” વૈક્રિય શ.નો ઉદય હોય. (તેઉકાયના ૧૨ ભાંગામાં વૈક્રિયના ૩ ભાંગા ઉમેરતાં) ૧૫ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
૩૧૩=
Page #319
--------------------------------------------------------------------------
________________
8000ઈકાચમાર્ગણામાંનામકર્મ ૨૭૭૫
૨૧ના ઉદયના ૪ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ ૨) સૂક્ષ્મ પર્યા. અપયશ (૩) બાદર અપર્યા.અપયશ ૪) બાદર પર્યા. અપયશ
૨૪ના ઉદયના ૫ ઉદયભાંગા (૧)સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૨) સૂક્ષ્મ અપર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર અપર્યા.પ્રત્યેક અપયશ ૫) વૈક્રિય વાયુ.નો બાદ પય.પ્રત્યેક
અપયશ
૨૫ના ઉદયના ૩ ભાંગા (પરાઘાત સહિત) ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા.પ્રત્યેક અપયશ (વૈક્રિય વાઉકાયનો)
ઉદયસ્થાન
૨૧
૨૬ના ઉદયના ૩ ભાંગા (શ્વાસોચ્છવાસ સહિત) ૧) સૂક્ષ્મ પર્યા.પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા.પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક અપયશ
(વૈક્રિય વાઉકાયનો) ઉદયભાંગા
૨૪
_
|_
કુલ ૧૫ ઉદયભાંગા થાય છે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૪ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૪ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાય.ના
(૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદય
૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાયુ.ના
(૯૨,૮૮,૮૬) ૨૬ના ઉદય ૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ.વાયુ.ના ૧
(૯૨,૮૮,૮૬)
x
x
x
we w Ew
x
x
૩૧૪
Page #320
--------------------------------------------------------------------------
________________
Solo lolo kolo malası safaia Barcelona
(૧૪) વનસ્પતિકાય માણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:-૧૩૯૧૭ ઉદયસ્થાન-૫(૨૧,૨૪,૨૫,૨૬,૨૭)
ઉદયભાંગા - ૩૧ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
તિર્યંચના ૯૩૦૮ અને મનુષ્યના ૪૬૦૯ એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા થાય છે.
“વનસ્પતિકાયને આતપનો ઉદય ન હોય, અને પ્રત્યેક વનસ્પતિ સૂક્ષ્મ ન હોય.” તેથી ૩૧ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે
૨૧ના ઉદયના ૫ ઉદયભાંગા ૨૪ના ઉદયના ૮ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ અપર્યા. અપયશ
૧)સૂક્ષ્મ અપર્યા.સાધા.અપયશ ૨) સૂક્ષ્મ પર્યા. અપયશ
૨) સૂક્ષ્મ પર્યા. સાધા. અપયશ ૩) બાદર અપર્યા.અપયશ
૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ ૪) બાદર પર્યા. અપયશ
૪) બાદર અપ. સાધા. અપયશ ૫) બાદર પર્યા.યશ
૫) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૬) બાદર પર્યા. પ્રત્યેક યશ ૭) બાદર પર્યા. સાધારણ અપયશ
૮) બાદર પર્યા. સાધારણ યશ ૨૫ના ઉદયના ૫ ઉદયભાંગા
૨૬ના ઉદયના ૯ ઉદયભાંગા (પરાઘાત સહિત)
(શ્વાસોચ્છવાસ સહિત) ૧) સૂક્ષ્મ પર્યા. સાધારણ અપયશ ૧) સૂક્ષ્મ પર્યા.સાધા. અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ
૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા.પ્રત્યેક યશ
૩) બાદર પર્યા. પ્રત્યેક યશ ૪) બાદર પર્યા. સાધારણ અપયશ ૪) બાદર પર્યા. સાધારણ અપયશ ૫) બાદર પર્યા. સાધારણ યશ
૫) બાદર પર્યા. સાધારણ યશ
(ઉદ્યોત સહિત) ૬) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૭) બાદર પર્યા. પ્રત્યેક યશ ૮) બાદર પર્યા. સાધારણ અપયશ ૯) બાદર પર્યા. સાધારણ યશ
૩૧૫
Page #321
--------------------------------------------------------------------------
________________
WWકાચમાર્ગણામાંનામકર્મી
૨૭ના ઉદયના ૪ ઉદયભાંગા (ઉદ્યોત સહિતના) ૧) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા.સાધારણ અપયશ ૨) બાદર પર્યા.પ્રત્યેક યશ
૪) બાદર પર્યા. સાધારણ અપયશ
ઉદયસ્થાન
ઉદયભાંગા
એમ, કુલ ૩૧ ઉદયભાંગા થાય છે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે ૮ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે
x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૫ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
1 x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે
(૯૨,૮૮,૮૬,૮૦)
[X XX XX
xxxx
૩૧૬
Page #322
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ 0 % (૧૫) ત્રસકાય માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫, ૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૧૧(૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉ.ભાંગા:- ૭૭૪૯ સત્તાસ્થાનઃ - ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮)
એકેન્દ્રિયના ૪૨ વિના ૭૭૪૯ ઉદયભાંગા સંભવે.
૨૩ ના બંધના ૪,૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. પંચે. તિ. પ્રા. ૧, ૨૯ ના બંધના વિકલે. પ્રા. ૨૪ અન્ય ૩૦ ના બંધના વિકલે. પ્રા. ૨૪ એમ કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે તે આ પ્રમાણે
૬૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉ.ભાંગા:- ૭૬૬૨ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલ. ના ૬૬, સામા. વિ. ના ૪૯૦૬, વૈ. નિ.ના ૫૬, સામા. મનુ. ર૬૦૨ અને વૈ. મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૬૬૨ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે વિકલેન્દ્રિયના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા.તિ.ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદય વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) ૨૬ના ઉદય વિકલેન્દ્રિયના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા.તિ.ના
૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા.મન.ના ૨૮૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદય વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ ૨
(૯૨,૮૮)
x
y yuvy a
x
x
x
૩૧૭.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૨કાય માર્ગણામાં નામકર્મ 08:00
*
*
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ના ઉદયે | વિકસેન્દ્રિયના ( ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના
૧૬ x ૨ (૯૨,૮૮) સામાં.મનું.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિના ૧૧૫ર
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિના ૧૬ x ૨ (૯૨,૮૮) સામાં.મન.ના પ૭૬
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના ૮ ૪ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે
વિકલેન્દ્રિયના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ બંધભાંગા એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૨૪ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉ.ભાંગા - ૭૭૨૬ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૬૨-૬૪ દેવના એટલે કે કુલ ૭૭૨૬ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
અહીં ૬૮ બંધભાંગામાં જણાવ્યા મુજબ જ સંવેધ સંભવે. ફક્ત વિશેષ એટલે કે દેવના ૬૪ ઉદયભાંગે ૯૨,૮૮ બે સત્તાસ્થાન ઘટે તેથી અહીં વિશેષતા જ બતાવાય છે.
૩૧૮
Page #324
--------------------------------------------------------------------------
________________
club bola boca analdsı safzia bola bolesti
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના
૮ – ૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયે દેવના ૮ – ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે, દેવના
૮ ૪ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) ર૯ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮)
૩૦ના ઉદયે દેવના ૮ x ૨ (૯૨,૮૮) - શેષ સંવેધ ૬૮ બંધભાંગામાં ઉપર જણાવ્યા મુજબ જાણવા.
અપ. મનુ. પ્રા. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૨ સત્તાસ્થાન -૪ (૯૨,૮૮,૮૬,૮૦).
વિલે.ના ૬૬, સામા. તિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ૨૬૦ અને વૈ. મનુ.ના ૩ર એ પ્રમાણે કુલ ૭૬૬૨ ઉદયભાગા સંભવે.
મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોવાથી ૭૮ ની સત્તા અહીં ન હોય. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે | વિકલેન્દ્રિયના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૫ના ઉદયે વૈ.તિ.ના
૮ X ૨ - . (૯૨,૮૮) વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે વિકસેન્દ્રિયના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૨૮૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.મનુ.ના ૨૮૯ 1 x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મન.ના ૮ X ૨. (૯૨,૮૮)
x
x
x
x
૩૧૯
Page #325
--------------------------------------------------------------------------
________________
Samuele
B12 ailəseniai alasa Rosado con los
છે જ
x
૦
૦ ૦
x
૦
૧૮
x
૦ ૦
જ
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). વૈ.તિ.ના
૧૬ ૪ ૨ (૯૨,૮૮). સામાં.મનુ.ના પ૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
૧૬ ૪ ૨ (૯૨,૮૮). સામા.મનુ.ના ૫૭૬ x (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનું.ના
(૯૨,૮૮). ૩૦ના ઉદયે વિકલેન્દ્રિયના
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ ના
૮ ૮ ૨ (૯૨,૮૮) સામા.મન.ના ૧૧૫૨ ૪
(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ અને નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. જુઓ. ૫. ૮૫ થી ૯૦. પંચે. તિ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૭૩૧ સત્તાસ્થાન:- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૭૨૬૫ નારકીના એ પ્રમાણે ૭૭૩૧ ઉદયભાંગા કુલ થાય છે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. પરંતુ વિશેષ એટલે કે નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાનો સંભવે.
( ૩૨૦
Page #326
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ 5
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮). ર૭ના ઉદયે નારકીના ૧ X ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે નારકીના
× ૨ (૯૨,૮૮) ર૯ના ઉદયે નારકીના
x ૨ (૯૨,૮૮) બાકીનો સંવેધ ૨૪ બંધભાંગા પ્રમાણે- (જુઓ પે. ૩૧૭)
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૩૧ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૭૩૧ ભાંગા ઘટે છે. સંવેધ આ પ્રમાણે
અહીં નારકીને પ્રથમ અંતર્મુહૂર્તમાં મનુષ્યમાંથી જિનનામ બાંધી ફ્રાયો. સ. વમી મિથ્યાત્વ લઈને આવનારને ૮૯ ની સત્તા ઘટે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે વિકલેન્દ્રિયના ૯
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.મન.ના ૯
(૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૫ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) દેવના ૮ ૮ ૨
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૬ના ઉદયે
વિકલેન્દ્રિયના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૨૮૯ -૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાં.મનું.ના ૨૮૯
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
x
x
x
દેવના
x
x
x
જ જ જ w w w w w w = =
x
x
x
૩૨૧
Page #327
--------------------------------------------------------------------------
________________
Sa
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
60 કાચ માર્ગણામાં નામકર્મ
ઉદયભાંગા
८
८
८
૧
૬
૩૦ના ઉદયે
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
દેવના
નારકીના
વિકલેન્દ્રિયના
સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના
વૈ.મનુ.ના
દેવના
નારકીના
વિકલેન્દ્રિયના
સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના
વૈ.મનુ.ના
દેવના
નારકીના
વિકલેન્દ્રિયના
સામા.તિ.ના
વૈ.તિ.ના
સામા.મનુ.ના
દેવના
X
८
८
૧
X
૩
૧૨ X
૪
૧૧૫૨ ૪
૪
૧૬ X
ર
૫૭૬ X ૪
ર
(૯૨,૮૮)
૨
૩
૪
૪
ર
(૯૨,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦)
૪
X ર
વિકલેન્દ્રિયના
૩૧ના ઉદયે
X
૪
સામા.તિ.ના
૧૧૫૨૪ ૪
મનુ.પ્રાયો. ૩૦ નો બંધ, દેવ પ્રા. ૨૮,૨૯,૩૦,૩૧ નો બંધ નરક પ્રાયો. ૨૮ નો બંધ અને અપ્રાયો. ૧ ના બંધનો સંવેધ, સામાન્ય સંવેધ પ્રમાણે છે. જાઓ પા. ૮૫ થી
કાયમાર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત.
ર
ર
X ૩
૪
૪
ર
૪
X ર
८
X
૫૭૬ X
૧૬ X
૫૭૬ X
૧૨
X
૩૨૨
X
८
८
૧
૧૮ ×
૧૭૨૮ ૪
८
X
X
X
૧૧૫૨૪
×
×
સત્તાસ્થાન
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮)
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮)
(૯૨,૮૯,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
Page #328
--------------------------------------------------------------------------
________________
લ્પચ્છ
હaછત્ર સપ્તતિકા કર્મગ્રંથ
(૧૬) મનોયોગ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉ.ભાંગા:- ૩પ૭ર સત્તાસ્થાન -૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
મનોયોગીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાના ઉદયસ્થાન અને ઉદયભાંગા સંભવે તેથી સામા. તિ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદય ૧૧૫ર, વૈ. તિ. ના ૫૬, સામાં. મન. ના ૩૦ ના ઉદયના ૧૧૫ર, વૈ. મનુ. ના ૩૫, આહા. મનુ. ના ૭, તીર્થકર કેવલીનો ૩૧ ના ઉદયનો ૧, દેવના ૨૯ ના (સ્વરવાળા) ઉદયના ૮, ૩૦ ના ઉદયના ૮ અને નારકીનો ૨૯ ના ઉદયનો ૧ એ પ્રમાણે કુલ ૩૫૭૨ ઉદયભાંગા સંભવે.
એકે ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, અપ.તિ.૨૬૦૨, અપ. મનુ. ૧૧૫૦, દેવ.ના અપર્યાવસ્થાના ૪૮, નારકીના ૪, તીર્થ.-૭, કુલ – ૪૨૧૯ ઉદયભાંગા ન હોય.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ના ૮ ભાંગા વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. પ્રાયો. ૧, અપર્યા. મનુ. પ્રાયો. ૧૭,૨૯ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ એમ કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૭૮ની સત્તા શરીરથી અપ. તિર્યંચને હોય ત્યારે મનયોગ હોય નહીં અને ૮, ૯ની સત્તા અયોગીમાં હોય માટે ન હોય.
૬૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉ.ભાંગા:- ૩૫૪૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૯,૮૬,૮૦)
સામા.તિ.ના ૩૦-૩૧ ના ઉદયના ૧૧૫૨+૧૧૫૨, વૈ.તિ.ના પ૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩ર એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮). વૈ.મનુ.ના
(૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮).
(૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) ર૯ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮)
x
x
વૈ.મન.ના
x
ع ع ع ع ع ع ع
x
x
x
x
ع
૩૨૩
Page #329
--------------------------------------------------------------------------
________________
રહી
યોગમાર્ગણામાંનામકર્મી
X
X
X
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ના ઉદય સામા.વિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬*,0*) વૈ.તિ.ના
૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ ના ૧૧૫ર ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
એકે. માંથી ૮૦ અથવા ૮૬ ની સત્તા લઈને ૫. તિર્યંચ અથવા મનુષ્યમાં આવેલાને પર્યાપ્ત થયા પછી મનોયોગમાં આ બંધ ભાંગા બાંધતી વખતે અંતર્મુહૂર્ત સુધી ઘટી શકે.
બાદર પર્યા.એક.ના ૨૫ ના બંધના ૮ અને ૨૬ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૦ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૯,૮૬,૮૦).
૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૪૪+૧૬ દેવના (દેવના ર૯ ના ઉદયના સ્વરવાળા ૮ અને ૩૦ ના ઉદયના ૮ એ પ્રમાણે ૧૬) એમ ૩૫૬૦ ઉદયભાંગા હોય છે.
સંવેધ આ પ્રમાણે
૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય, ફક્ત દેવના ૧૬ ઉદયભાગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયના દેવના
(૯૨,૮૮) ૩૦ના ઉદયના દેવના ૮ x ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં ઉપર જણાવ્યા મુજબ જાણવો. (જુઓ ૩૨૨)
પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૧ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૦+૧ (૨૯ના ઉદયનો) નારકીનો
૩૨૪
Page #330
--------------------------------------------------------------------------
________________
દર સપ્તતિકા કર્મગ્રંથ ૐ
એ પ્રમાણે કુલ ૩૫૬૧ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ફક્ત વિશેષ એટલું કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. શેષ સંવેધ ઉપર ૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા :- ૩૫૬૧
ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૧ ઉદયભાંગા જાણવા. સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. ફક્ત નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. એટલે ૮૯ ની સત્તા અધિક સમજવી.
(જુઓ પા. ૯૪-૯૫) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૫૪ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૬)
૨૫ના ઉદયના
સામા.તિ.ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વૈ. મનુ.ના ૩૫ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૩૫૫૪ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૨૭ના ઉદયના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
આહા.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
આહા.મનુ.ના
ઉદયભાંગા
८
८
૧
८
८
૧
૩૨૫
x
X
జఠరుులివిడ
X
X
સત્તાસ્થાન
૨
ર
ર
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨)
Page #331
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ %
X
م
x
x
م هی ه
x
ه
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ના ઉદયના વૈ.નિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮)
વૈ.મન.ના ૯ × ૨ (૯૨,૮૮) આહા.મન.ના ૨ x ૧
(૯૨). ૨૯ના ઉદયના વૈ.તિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮) વૈ.મનુ.ના ૯
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨
(૯૨) ૩૦ના ઉદયના સામા.તિ.ના ૧૧૫૨
(૯૨,૮૮,૮૬*) વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮) સામા.મન.ના ૧૧૫૨ ૪
(૯૨,૮૮,૮૬*) વૈ.મન.ના ૧ – ૨ (૯૨,૮૮) આહા.મનુ.ના ૧ – ૧
(૯૨) ૩૧ના ઉદયના સામા.તિ.ના ૧૧૫૨ x ૩ (૯૨,૮૮,૮૬*) (*જુઓ પા.૮૫ થી ૯૦)
દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૧૯૪ સત્તાસ્થાનઃ - ૨ (૯૩,૮૯)
સામા.મનના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વૈ.મન.ના ૩૫ અને આહા. મનુ,ના ૭ એ પ્રમાણે કુલ ૧૧૯૪ ઉદયભાંગા સંભવે. જો જિનનામ બાંધનાર મનુષ્યને ઉત્તમ સંઘયણનો ઉદય માનીએ તો ૩૦ ઉદયના સા. મનુષ્યના ૧૯૨+વૈ.મ.ના ૩૫+આહા. મનુષ્યના ૭ કુલ ૨૩૪ ભાંગા ઘટે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૮ x ૨ (૯૩,૮૯)
આહા.મનુ.ના ૧ ૪ ૧ (૯૩) ૨૭ના ઉદયે વૈ.મન.ના ૮ ૨ (૯૩,૮૯) આહા.મનુ.ના ૧૪
(૯૩)
૩૨૬
Page #332
--------------------------------------------------------------------------
________________
block loc Na Milenai diasal Roedd lloc la
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ના ઉદયે વૈ.મન.ના ૯ × ૨ (૯૩,૮૯)
આહા.મનુ.ના ૨ x ૧ ૨૯ના ઉદયે વૈ.મન.ના ૯ ૪
(૯૩,૮૯) આહા.મનુ.ના ૨ x ૧ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨
(૯૩,૮૯) ' (૧૯૨) વૈ.મનુના ૧
૨ (૯૩,૮૯) આહા.મનુ.ના ૧ ૪ ૧
(૯૩) મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૭ સત્તાસ્થાનઃ - ૨ (૯૩,૮૯)
દેવના ૨૯ ના ઉદયના ૮,૩૦ના ઉદયના ૮, કુલ ૧૬ અને નારકીનો ર૯ના ઉદયનો ૧ એ પ્રમાણે ૧૭ ઉદયભાંગા સંભવે.
દેવના ઉદયભાંગે ૯૩,૮૯ એ બે સત્તાસ્થાન અને નારકીના ઉદયભાંગે ૮૯નું સત્તાસ્થાન
ઘટે.
X
X
X
સંવેધ આ પ્રમાણે
- ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯)
નારકીના ૧ x ૧ (૮૯) ૩૦ના ઉદયે દેવના ૮ ૨ (૯૩,૮૯) નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧, દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
(જુઓ પા. ૮૧ તથા ૧૦૫ થી ૧૧૦) અબંધનો સંવેધઃ
અબંધમાં ૨૦-૨૧-૨૬-૨૭ના ઉદયસ્થાનો કેવલી મુઘાતના છે અને ત્યારે ઔદારિક મિશ્ર અને કાશ્મણકાયયોગનો જ વ્યાપાર હોય છે. પણ મનોયોગ કે વચનયોગ હોય નહિ તથા
૩૨૭.
Page #333
--------------------------------------------------------------------------
________________
Rીર્થ સપ્તતિકા કર્મગ્રંથ
છે
.
X
X
X
X
યોગનિરોધ વખતના ૨૮-૨૯-૩૦ ના ઉદયસ્થાનોમાં સ્વર-ઉચ્છવાસનો નિરોધ હોવાથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તો હોવા છતાં પણ મનોયોગ ન હોય અને ૮-૯ ના ઉદયસ્થાનો અયોગીના છે, તેથી ત્યાં પણ મનોયોગ ન હોય માટે અબંધના કુલ ૧૧૦ ઉદયભાંગામાંથી ૩૦ ના ઉદયના ૭૨ અને ૩૧ના ઉદયનો ૧ એમ કુલ ૭૩ ઉદયભાંગા જ ઘટશે. ઉદયસ્થાનઃ - ૨ (૩૦,૩૧)
ઉદયભાંગા:- ૭૩ સત્તાસ્થાનઃ- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૪ (૨)(૯૨,૮૮,૯૩,૮૯)
૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) (તીર્થ કેવલીને) ૩૧ ના ઉદયે ૧ભાંગે x ૨ (૮૦,૭૬)
જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૩૦ ના ઉદયના બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય.
(૧૭) વચનયોગ માર્ગગાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૯૬ સત્તાસ્થાનઃ - ૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
વચનયોગ વિકસેન્દ્રિયને પણ હોય તેથી મનોયોગ માર્ગણામાં જણાવેલ ૩૫૭૨+૨૪ (વિકલેન્દ્રિયના ૩૦ ના ઉદયના ૧૨ અને ૩૧ના ઉદયના ૧૨) કુલ ૩૫૯૬ ઉદયભાંગા થાય.
૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે.પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ના ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને અપ. મનુ.ના પ્રાયો. ૧-૧, વિકલેન્દ્રિય પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એમ કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૩૨૮
Page #334
--------------------------------------------------------------------------
________________
યોગ માર્ગણામાં નામકર્મ
૬૯ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૩૫૬૮ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનોયોગ માર્ગાણામાં ૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૪૪+૨૪ (વિકલે. ના ૩૦ અને ૩૧ના ઉદયના ૧૨+૧૨) એ પ્રમાણે કુલ ૩૫૬૮ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
૨૫ના ઉદયે
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
વિકલે.ના
સામા.તિ.ના
વૈ.તિ.ના
ઉદયભાંગા
८
८
८
८
૧૬
સામા.મનુ.ના વિકલે.ના
સામા.તિ.ના
८
૧૬
X
X
૩૨૯
X
સત્તાસ્થાન
ર
×
૨
.
८
૧૨ X
૪
૧૧૫૨ ૪ ૪
८
X
૨
૧૧૫૨ ૪
૪
૩૧ના ઉદયે
૧૨ X
૪
૧૧૫૨ x
૪
બાદર પર્યા. એકે. પ્રા.ના ૨૫ બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે. તે આ પ્રમાણે –
૨૪ બંધભાંગાનો સંવેધ
(૯૨,૮૮) (૯૨,૮૮)
ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૩૫૮૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦)
Page #335
--------------------------------------------------------------------------
________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ .
૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૬૮+૧૬ દેવના કુલ ૩૫૮૪ ઉદયભાંગા થાય. સંવેધ આ પ્રમાણે
૬૯ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ સંવેધ જાણવો. પરંતુ વિશેષ એટલે કે દેવના ૧૬ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે દેવના ૮ X ૨ (૯૨,૮૮)
૩૦ના ઉદયે દેવના ૮ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જાણવો.
પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૯૨૧૬ ભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૮૫ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૮૪+૧ નારકીનો એમ કુલ ૩૫૮૫ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ જાણવો. ફક્ત વિશેષ એટલે કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન સંભવે.
ર૯ ના ઉદયે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન. શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૮૫ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
ઉપર ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ ૩૫૮૫ ઉદયભાંગા હોય છે.
૩૩૦
Page #336
--------------------------------------------------------------------------
________________
Sake
. યોગમાર્ગણામાં નામકર્મ 900
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. ફક્ત નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. એટલે ૮૯ની સત્તા અધિક સમજવી.
૨૯ના ઉદયે નારકીના ૧ ઉદયભાંગે × ૩ (૯૨,૮૯,૮૮) ની સત્તા.
દેવ પ્રા.૨૮ ના બંધના ૮, ૨૯ના બંધના ૮, મનુ. પ્રાયો.૩૦ ના બંધના ૮, એમ કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ મનોયોગ માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. કારણ કે વિકલે. તે ૨૪ બંધભાંગા બાંધે નહીં. (જુઓ પા. ૩૧૭, ૩૧૮)
નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧, દેવ પ્રાયો. ૩૦-૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો.
૧
(જુઓ પા. ૮૧ તથા ૧૦૫ થી ૧૧૦)
અબંધનો સંવેધ મનોયોગ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૨૦) (૧૮) કાયયોગ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૧૦(૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૯ સત્તાસ્થાનઃ- ૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
૯ અને ૮નું ઉદયસ્થાન અયોગિ ગુણઠાણે છે ત્યારે કાયયોગ હોય નહીં તેથી તેના ર ઉદયભાંગા વિના શેષ ૭૭૮૯ ઉદયભાંગા સંભવે.
૯ અને ૮ ની સત્તા ૧૪માં ગુણઠાણે હોય માટે અહીં ન સંભવે.
અહીં અબંધકના સંવેધમાં ૮ અને ૯ નું ઉદયસ્થાન ન હોય, તે સિવાયના સર્વ બંધસ્થાનકો અને અબંધનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫) (૫) વેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ (૧૯) પુરુષવેદ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ
બંધસ્થાન:- ૮ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૭૦ સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
એકે. વિકલે. અને નારકી ફક્ત નપુંસકવેદી છે અને કેવલી ભગવંત અવેદી છે તેથી એકે. ના
૩૩૧
Page #337
--------------------------------------------------------------------------
________________
0 08 સપ્તતિકા કર્મગ્રંથ છે
. ૪૨, વિક્લે ૬૬, નારકીના ૫ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે કુલ ૧૨૧ ઉદયભાંગ ન સંભવે.
સામા. વિ. ના ૪૯૦૬, વૈ. વિ. ના ૫૬, સામા. મનુ. ના ર૬૦૨, વૈ. મનુ. ના ૩૫, આહા.મનુ. ના ૭ અને દેવના ૬૪ એ પ્રમાણે કુલ ૭૬૭૦ ઉદયભાંગા સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧, વિકલે. પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૬૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૫૯૬ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પંચે. જાતિને વિશે ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૬ ઉદયભાંગા જાણવા. (જુઓ પા. ૨૯૩)
અહીં સંવેધ પંચેન્દ્રિય જાતિને વિશે જણાવેલ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો, કારણ પુરુષ વેદી પંચેન્દ્રિય જ હોય. (જુઓ પા. ૨૯૮-ર૯૯).
બાદર પર્યા. એકે. ના ૨૫ ના બંધના ૮, ૨૬ ના બંધના ૧૬, પંચે. તિ.ના ૨૯ ના બંધના ૪૬૦૮, ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૪૦ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૯૨૪૦ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૦ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
પંચે. જાતિને વિશે ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૬૬૦ ઉદયભાંગા જાણવા. (જુઓ પા. ૨૯૪)
અહીં સંવેધ પંચેન્દ્રિય જાતિને વિશે ૨૪ બંધભાંગાના જણાવેલ સંવેધ મુજબ જાણવો. કારણ પુરુષવેદી પંચેન્દ્રિય જ હોય. એટલે ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ ૨૪ બંધભાંગાનો સંવેધ તો એ પ્રમાણે જ સંભવે પણ, પંચે. તિ. પ્રાયો. ર૯ અને ૩૦ નો બંધ નારકી પણ કરે છે, પરંતુ નારકીને પુરુષવેદ ન હોવાથી તેના ઉદયભાંગા અહીં ન સંભવે. માટે
૩૩૨
Page #338
--------------------------------------------------------------------------
________________
So hold hoc de Hisenai alasaf lococo ૨૯ અને ૩૦ના બંધના ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ પણ ૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે થાય. અપર્યા.મન.પ્રાયો.૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ (પા.૨૯૫-૨૯૬) ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૬ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
પંચે. જાતિને વિશે ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૬ ઉદયભાંગા જાણવા.
અહીં પણ સંવેધ પંચેન્દ્રિય જાતિને વિશે અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. 300)
મન.પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૬૬૦ સત્તાસ્થાન:- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
પંચે. જાતિને વિશે ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૬ ૬૦ ઉદયભાંગા જાણવા. પરંતુ નારકીને નપુ. વેદ હોય માટે તેના ઉદયભાંગા અહીં ન ઘટે. (જુઓ પા. ૩૦૧-૩૦૨) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.તિ.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.મન.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.તિ.ના ૨૮૯ – ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.મન.ના ૨૮૯ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદય વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મન.ના - ૮ - ૪ ૨ (૯૨,૮૮) દેવના
૮
૨ (૯૨,૮૮)
દવના
જ
જ
જ
X X XX X_X XX XX X
જ,
૩૩૩
Page #339
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ દઈ
x
x
૦
x
x
૦
x
x
x
x
૦
x
x
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૮ના ઉદયે સામા.તિ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.તિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મનુ.ના
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિના
૧૬ X ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મ.ના
(૦૨,૮૮) દેવના
૧૬ – ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૮ ૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
મનુષ્ય પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૪ સત્તાસ્થાનઃ- ૨ (૯૩,૮૯)
પુરુષવેદ માર્ગણાએ મન. પ્રાયો, ૩૦ નો બંધ દેવને જ સંભવે તેથી દેવના ૬૪ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯) ૨૫ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯) ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨
(૯૩,૮૯) ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૩,૮૯)
દેવના
x
X
X
૩૩૪
Page #340
--------------------------------------------------------------------------
________________
9. વેદમાર્ગણામાં નામકર્મ
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨૯ના ઉદયે
દેવના
૧૬
૨
(૯૩,૮૯) (૯૩,૮૯)
૩૦ના ઉદયે
દેવના
८
X
ર
દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦ અને ૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧ અને ૧ એ પ્રમાણે કુલ ૧૮, નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૨૦ બંધ ભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો.
×
(વેદોદય ૯ ગુણઠાણા સુધી જ હોવાથી વેદ માર્ગણાએ અબંધનો સંવેધ સંભવે નહીં.) સામાન્ય સંવેધ માટે (જુઓ પા. ૭૮ થી)
(૨૦) સ્રીવેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાન:- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૬૩ સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
પુરુષવેદ માર્ગણામાં જણાવેલ ૭૬૭૦ ઉદયભાંગામાંથી, આહા. મનુ.ના ૭ ઉદયભાંગા વિના શેષ ૭૬૬૩ ઉદયભાંગા સંભવે. કારણ કે સ્ત્રીવેદીને આહા. શરીર ન હોય.
ચૌદપૂર્વીને જ આહારક લબ્ધિ હાય. સ્ત્રીઓને ચૌદપૂર્વનો અભ્યાસ ન હોય, તેથી આહારક લબ્ધિ ન હોય.
પુરુષવેદ માર્ગણામાં જણાવેલ ૬૮ બંધભાંગા, ૯૨૪૦ બંધભાંગા, અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ના બંધનો ૧ અને મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, ૩૦ ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૩૯૨૫ બંધભાંગાનો સંવેધ પુરુષવેદમાં જણાવેલ સંવેધ પ્રમાણે જ છે. (જુઓ પા. ૮૫ થી ૯૦-૩૩૧થી)
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૯૫ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૮,૮૬) (૫૦૪૩) (૫૦૭૫)
સામા.તિ.ના ૪૯૦૪ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ.તિ.ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) અને વૈ.મનુ.ના ૩૫ એ પ્રમાણે કુલ ૭૫૯૫ ઉદયભાંગા સંભવે છે. (આહા.મનુ.ના ૭ ઉદયભાંગા ન સંભવે) સંખ્યાત વર્ષના આયુ. વાળા તિર્યંચોને
૩૩૫
Page #341
--------------------------------------------------------------------------
________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઋચ્છી
સત્તાસ્થાન
ع
ع
ع
ع
અપ. અવસ્થામાં સમ્યકત્વના માનીએ તો તિર્યંચના ૪૯૦૪ ના બદલે ૨૩૫ર ગણવાથી ૫૦૪૩ ઉદયભાંગા ઘટે. (જે ભાંગા કાઉસમાં લખ્યા છે.) જે યુગ. ને અશુભ વિહા-દુઃસ્વર માનીએ તો ૫૦૭૫ ઉદયભાગા સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા ૨૧ના ઉદયે સામા.તિ.ના ૮
૨ (૯૨,૮૮) સામા.મ.ના ૮
(૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.નિ.ના ૮
(૯૨,૮૮). વૈ.મનુના ૮
(૯૨,૮૮) ૨૬ના ઉદય સામા.વિ.ના ૨૮૮ (૮) x (૮) ૨ (૯૨,૮૮) સામા.મનુના ૨૮૮
૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.તિ. ૮
૨ (૯૨,૮૮) વૈ.મન.ના ૮
(૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા.તિ.ના ૫૭૬
(૧૬)૨(૯૨,૮૮) વૈ.તિ.ના ૧૬
(૯૨,૮૮) . સામા.મન.ના ૫૭૬ ૪ ૨ (૯૨,૮૮). વિ.મનુ.ના ૯
(૯૨,૮૮) ર૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨(૧
(૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬
(૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬
(૯૨,૮૮) વૈ.મનુ.ના ૯
(૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૫૭૬ (૮)
(૯૨,૮૮) (સ્વરવાળા) ૧૧૫૨
(૯૨,૮૮,૮૬) વૈ.તિના ૮
(૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫૨
૩ (૯૨,૮૮,૮૬) વૈ.મન.ના ૧
૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર
૩ (૯૨,૮૮,૮૬)
ع
X_X XX X_X X_X X X XX X_X XXX X_X XX X
ع
ه
ه
ه
ه
ه
ه
૩૩૬
Page #342
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
x
ه
x
ه
x
ه
x
ه
x
ه
held hoe de risenai alasaf os hotele
દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાના સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૨૬૩૫ સત્તાસ્થાનઃ - ૨ (૯૩,૮૯)
(૧૧૯૧) (૨૩૧) સામા.મન.ના ૨૬૦૦, વૈ.મનુ.ના ૩૫, એ પ્રમાણે ૨૬૩૫ ઉદયભાગા સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮ (૧)
(૯૩,૮૯) ૨૫ના ઉદયે વૈ.મનુ.ના ૮
(૯૩,૮૯) ૨૬ના ઉદયે સામા.મનના ૨૮૮ (૧) x ૨ (૯૩,૮૯) ૨૭ના ઉદયે વૈ.મન.ના ૮
(૯૩,૮૯) ૨૮ના ઉદયે સામા.મન.ના ૫૭૬ (૧) x ૨ (૯૩,૮૯) વૈ.મન.ના ૯
(૯૩,૮૯) ૨૯ના ઉદયે સામા.મનુ.ના ૫૭૬ (૧).
(૯૩,૮૯) વૈ.મનુ.ના ૯
(૯૩,૮૯) ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨
(૯૩,૮૯) ' (૧૯૮૨) .મનુ.ના ૧
૮ ૨ (૯૩,૮૯) અહીં સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે જિનનામ બાંધનારને શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય તે પ્રમાણે માનીએ તો સા. મનુ. ના ૧૯૬, વૈ. મનુ.ના ૩૫ એમ કુલ ૨૩૧ ભાંગા ઘટે. આહા. મનુ. ના ભાંગા ન ઘટે. કારણ કે સ્ત્રી વેદીને આહા. ન હોય.
દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. પરંતુ સ્ત્રીવેદીને આહારક લબ્ધિ હોય નહિં માટે ૧૪૮ ભાંગામાંથી આહા. મનુ. ના ૨ ભાંગા વિના શેષ ૧૪૬ ભાંગાનો સંવેધ જાણવો. નરક પ્રા. ૨૮ ના બંધનો ૧ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જૂઓ પા. ૯૦).
x
ه
x
ه
x
ه
x
ه
૩િ૩૭)
Page #343
--------------------------------------------------------------------------
________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ઈ000
(૨૧) નપુંસકવેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫, ૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાન - ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૧૯ સત્તાસ્થાનઃ - ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
દેવને નપુંસકવેદનો ઉદય ન હોય અને કેવલી ભગવંત અવેદી હોય છે. તેથી દેવના ૬૪+૮ કેવલી ભગવંતના એ પ્રમાણે ૭૨ ઉદયભાંગા વિના શેષ ૭૭૧૯ ઉદયભાંગા સંભવે. તે આ પ્રમાણે.
એકે. ના ૪૨, વિકલ. ના ૬૬, સામા. વિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ.ના ૩૫, આહા. મનુ.ના ૭ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૧૯ ઉદયભાંગા સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના ૨૪ (અપર્યા. મનુ. પ્રાયો. ૧ વિના) ૨૬ ના બંધના ૧૬, ૨૯ ના બંધના વિકલે પ્રાયો. ૨૪ અને ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ એ પ્રમાણે કુલ ૯૨ બંધભાંગાનો સંવેધ, ઓઘ સંવેધમાં ૨૩ ના બંધના સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૨)
અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઓઘ) સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૮ થી ૮૦)
પંચે.તિ.પ્રાયો. ર૯ ના બંધના૪૬૦૮ અને ૩૦ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૯ સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પૂર્વોક્ત ૭૭૧૯ ઉદયભાંગામાંથી આહા. મનુ. ના ૭ અને વૈક્રિય મનુ. ના ઉદ્યોતના ઉદયવાળા ૩ એ પ્રમાણે ૧૦ ઉદયભાંગા વિના શેષ ૭૭૦૯ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૩૩૮
Page #344
--------------------------------------------------------------------------
________________
S
૨૧ના ઉદયે
૨૪ના ઉદયે
૨૫ના ઉદયે
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
4 વેદમાર્ગણામાં નામકર્મ
એકે.ના
વિકલે.ના
સામા.તિ.ના
૫
૯
-
સામા.મનુ.ના ૯
નારકીના
૧
એકે.ના
૧૦
૧
૪
૨
તેઉ.વાયુ.ના વૈ.વાયુ.ના ૧
વૈ.તિ.ના
८
८
૧
૧૦
વૈ.વાયુ.ના
એકે.ના.
વૈ.મનુ.ના
નારકીના
એકે.ના.
એકે.ના.
વૈ.તિ.ના
ઉદયભાંગા
તેઉ.વાયુ.ના ર વૈ.વાયુ.ના ૧
વિકલે.ના
૯
સામા.તિ.ના
વૈ.મનુ.ના
નારકીના
વિકલે.ના
સામા.તિ.ના
સામા.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના નારકીના
૬
८
८
૧
૬
૫૭૬
૫૭૬
૧૬
-
८
૧
X
૩૩૯
X
X
X
X
×
X
X
X
X
X
X
×
૪
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
(૯૨,૮૮,૮૬) (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૮૯ X ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪
(૯૨,૮૮,૮૬,૮૦)
૨
(૯૨,૮૮) (૯૨,૮૮)
X
X
X
X
X
X
X
X
×
X
*
X
સત્તાસ્થાન
*
૫
૫
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) (૯૨,૮૮,૮૬)
૪
ર
૫
૩
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩
(૯૨,૮૮,૮૬) (૯૨,૮૮)
ર
(૯૨,૮૮)
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
ર
” મ
૫
× v
ર
-
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮)
(૯૨,૮૮)
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૭સપ્તતિકા કર્મગ્રંથ
X
૦ ૦
જ
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે
વિકલ.ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિ.ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.મન.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.તિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮). વૈ.મનુ.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે વિકલે.ના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૭૨૮ X ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.મનુ.ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના
(૯૨,૮૮) ૩૧ના ઉદયે વિકલે.ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૭૦૬ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૯ ઉદયભાંગામાંથી વૈ. વાઉ. ના ૩ વિના શેષ ૭૭૨૬ ઉદયભાંગા સંભવે. અને સત્તાસ્થાન ૭૮નું ન ઘટે. અને નારકીને ૮૯નું ઘટશે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે એકે ના ૫
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા.તિના ૯
(૯૨,૮૮,૮૬,૮૦) સામા.મનુ.ના ૯
(૯૨,૮૮,૮૬,૮૦) નારકીના
(૯૨,૮૯,૮૮)
X
X
X
જ
X
©
X
૩૪૦
Page #346
--------------------------------------------------------------------------
________________
કચ્છી વેદમાર્ગણામાંનામકર્મ
૨૪ના ઉદયે ૨૫ના ઉદયે
ઉદયભાંગે ૧૦ x ૬ ૪ ૮ ૮ ૮ ૮
x
o
o
x
o
૨૬ના ઉદયે
x
૦
x
૦
x
૦
૨૭ના ઉદયે
૨૮૯ × ૨૮૯ ૬ ૪ ૮ x ૮ ૮
૦
૦
x
૦
એકે.ના એકે ના. વૈ.નિ.ના વૈ.મનુ.ના નારકીના એકે.ના. વિકલે.ના સામા.તિ.ના સામા.મનુ.ના એકે ના. વૈ.તિ.ના વૈ.મનુ.ના નારકીના વિકલે.ના સામા.તિ.ના વૈ.નિ.ના સામા. મનુ.ના વૈ.મનુ.ના
નારકીના | વિકલે.ના
સામા.તિ.ના સામા.મનુ.ના વૈ.નિ.ના વૈ.મનુ.ના નારકીના
સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮)
(૯૨,૮૯,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮)
(૯૨,૮૯,૮૮).
(૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૩ (૯૨,૮૯,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૮) ૨ (૯૨,૮૯,૮૮)
x
%
૨૮ના ઉદયે
x
૦
૦
+
૨૯ના ઉદયે
૫૭૬ ૪ ૧૬ x ૫૭૬ ૪ ૮ x ૧ X ૧૨ x ૧૧૫૨ ૫૭૬ ૪ ૧૬ ૮ ૮ ૧ x
x
જ
x
૩૪૧
Page #347
--------------------------------------------------------------------------
________________
X
X
X
X
laboral holde uddsı safzie Boca del
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ના ઉદય વિકલે.ના ૧૮ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા.તિ.ના ૧૭૨૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના ૮ x
(૯૨,૮૮) સામાં.મનુ.ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે સામા.તિ.ના. ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિકલે.ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૫ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯)
ઉદયભાંગા - ૫ સત્તાસ્થાનઃ - ૧ (૮૯)
નપુ. વેદે, મન.પ્રાયો. ૩૦ નો બંધ નારકીને જ સંભવે. એટલે નારકીના ૫ ઉદયભાંગા સંભવે. દેવોને નપુ. વેદ હોય નહિ. તેથી તેના ભાગા ન સંભવે.
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ના ઉદય
૧ x ૧ (૮૯) ૨૫ના ઉદયે
૧
૧ (૮૯) ૨૭ના ઉદયે
૧ (૮૯) ૨૮ના ઉદયે
x ૧ (૮૯) ૨૯ના ઉદયે
૧ (૮૯) દેવ પ્રાયો. ૨૮, ૨૯*, ૩૦ અને ૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧ એટલે ૧૮, નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧, અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧, અને અપર્યાપ્ત મન. પ્રાયો. ૨૫ ના બંધનો ૧ આટલા બંધભાંગાનો સંવધ સામાન્ય (ઘ) સંવેધ પ્રમાણે જ જાણવો. (જૂઓ પા. ૮૫ થી)
વેદ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત.
નપું.વેદ. માર્ગણામાં દેવ પ્રા.૨૯ ના બંધે અપ. મનુષ્યના ઉદયભાંગ ન સંભવે. કારણ કે તીર્થંકરના ભવમાં જ અપ. અવસ્થામાં દેવ પ્રા. ર૯નો બંધ હોય. તે વખતે તીર્થકરને નપુ.વેદ ન હોય. તેથી ત્રણ ભવ પૂર્વે વૈ.મ.ના ૩૫, આ.મ.૭ સા.મ. ના ૩૦ ના ઉદયના ૧૧૫ર અથવા પ્રથમ સંઘયણના ૧૯૨ ઉદય ભાંગા ઘટે.
તેથી કુલ ૧૧૯૪ અથવા ૨૩૪ ઉદયભાંગા ઘટે.
સત્તાસ્થાન
X
X
X
X
X
૩૪૨
Page #348
--------------------------------------------------------------------------
________________
SUA HIPÍNAİ alusa c
hochote
called
(૬) કષાય માર્ગગાને નામકર્મનો સંવેધ (૨૨,૨૩, ૨૪, ૨૫૪ કષાય (કોધ, માન,માયા, લોભ)માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા:- ૭૭૮૩ સત્તાસ્થાનઃ - ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
કેવલીભગવંતના ૮ ઉદયભાંગાના વિના ૭૭૮૩ ઉદયભાંગી જાણવા.
અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. ૮-૯ ની સત્તા કેવલીને હોવાથી અહીં હોય નહીં (જૂઓ ૭૦ થી ૧૧૨) (કષાયોદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી અબંધનો સંવેધ સંભવે નહીં.)
(૭) જ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ (૨૬,૨૭,૨૮) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનમાર્ગણાએનામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા:-૩૫ ઉદયસ્થાન - ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૧ સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. ત્યાં રહેલા તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયો. જ બંધ કરે અને દેવ-નારકી પર્યા. મનુ. પ્રાયો. જ બંધ કરે. અહીં અસ્થિર, અશુભ અને અપયશ વિના સર્વે શુભ પ્રવૃતિઓ જ બંધાય છે. બંધસ્થાન
બંધભાંગા દેવ પ્રાયો.
૨૮ના બંધના ૮ મન.પ્રાયો.
૨૯ના બંધના ૮ દેવ.પ્રાયો.
૨૯ના બંધના ૮ મન.પ્રાયો
૩૦ના બંધના ૮ દેવ.પ્રાયો.
૩૦ના બંધના ૧ દેવ.પ્રાયો.
૩૧ના બંધના ૧ અપ્રાયોગ્ય
બંધનો ૧ કુલ ૩૫ બંધભાંગા સંભવે
૩૪૩
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૦% સપ્તતિકા કર્મગ્રંથ
સામા.તિ.ના ૪૯૦૪ (અપર્યા. ના ૨ વિના) વૈ.નિ.ના ૫૬, સામા.મન.ના ૨૬૦૦. (અપર્યા. ના ૨ વિના) વૈ.મનુ.ના ૩૫, આહા.મનુ.ના ૭, દેવના ૬૪ અને નારકોના ૫ એ પ્રમાણે કુલ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. પરંતુ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપર્યા. અવસ્થામાં સમ્યકત્વ ન હોય એ વિવક્ષાએ ૪૯૦૪ ના બદલે ૨૩૫ર* ઉદયભાંગા ઘટે. એટલે કુલ ૫૧૧૯ ભાંગા ઘટે. (જુઓ પા. ૮૮ તથા ૧૯૯)
એકે ના ૪૨, વિકલે. ના ૬૬, અપર્યા. લિ.ના ૨, અપર્યા. મનુ.ના ૨, કેવલીના ૮, એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગ ન સંભવે કારણ કે તેઓને સમ્યકત્વ ન હોય માટે જ્ઞાન ન હોય. અજ્ઞાન જ હોય.
૪થા વિગેરે ગુણઠાણે ૮૬, ૮૦, ૭૮ (અધુવ સત્તાત્રિક) ન સંભવે. ૯,૮ નું સત્તાસ્થાન ૧૪માં ગુણઠાણે છે. તે સિવાયના શેષ સત્તાસ્થાન સંભવે.
દેવ પ્રા. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮+૮+૧+૧=૧૮ મન.પ્રાયો. ૩૦ના બંધના ૮ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૨૭ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. ૯૦)
મનુષ્ય પ્રાયો. ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮)
૪થા ગુણઠાણે મન. પ્રાયો. બંધ દેવ અને નારકો જ કરે. તેથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા સંભવે.. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના ૮
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૮) ૨૫ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૮) ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) નારકીના ૧
૨ (૯૨,૮૮)
x
x
x
x
x
x
*અપ.તિર્યચ. એટલે અપાયુગ તિર્યંચને સમ્યત્વહોયતેથી અપ. અવસ્થાના૪૮ ભાંગાઅને પ.તિ.ના ૩૦-૩૧ના. ૨૩૦૪ કુલ ૨૩૫ર ભાંગા જાણવા.
૩૪૪
Page #350
--------------------------------------------------------------------------
________________
હર
જ્ઞાન માર્ગણામાંનામકર્મ
_X XX XX
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૮ના ઉદયે દેવના
૧૬ X ૨ (૯૨,૮૮) નારકીના ૧ – ૨
(૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮)
અબંધનો સંવેધ ઉદયસ્થાનઃ - ૧ (૩૦) ઉદયભાંગા:- ૭૨ સત્તાસ્થાનઃ - ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
આ ત્રણજ્ઞાન ૪ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧૧-૧૨ માં ગુણઠાણે અબંધક છે અને ત્યાં માત્ર ૩૦નું જ ઉદયસ્થાન સંભવે.
સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૨ (૪) (૯૨,૮૮)
૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા-ત્રીજા સંઘ.વાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૨૯) મન:પર્યવજ્ઞાન માર્ગણાને નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા :-૧૯ ઉદયસ્થાન - ૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાન:-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. તેથી ત્યાં દેવ પ્રાયો. જ બંધ સંભવે. તેથી દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧ અને ૧ એમ ૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે.
(૩૪૫
Page #351
--------------------------------------------------------------------------
________________
% સપ્તતિકા કર્મગ્રંથ
.
0 ૬ઠ્ઠા વિ. ગુણઠાણે સુભગ, આદેય, યશ એ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી સંઘ સંસ્થા. વિહા. સ્વર. ૬ x ૬ x ૨ x ૨ = ૧૪૪ ભાંગા થાય.
એટલે સામા.મન.ના ૧૪૪ (૩૦ ના ઉદયના) વૈ.મન.ના ૭ (સુભગ, આદેય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં ન હોવાથી આહા.મનુ.ની જેમ ૭ ઉદયભાંગા) જાણવા અને આહા.મન.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે. સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા.
દેવ પ્રાયો. ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૧ x ૨ (*૯૨,૮૮)
આહા.મન.ના ૧ ૪ ૧ (૯૨). ૨૭ના ઉદય વૈ.મન.ના ૧
(૯૨,૮૮) આહા.મનુ.ના ૧ x ૨ (૯૨) ૨૮ના ઉદયે વૈ.મનુ.ના ૨
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨
(૯૨) ૨૯ના ઉદય વૈ.મનુ.ના ૨
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨
(૯૨) ૩૦ના ઉદયે વૈ.મનુ.ના ૧ – ૨ (૯૨,૮૮)
આહા.મનુ.ના ૧ ૪ ૧
સામા.મન.ના ૧૪૪ x ૨ (૯૨,૮૮) * અહીંની સત્તા પ્રમત્તગુણ.ની અપેક્ષાએ ઘટે અપ્રમ-૨ની સત્તાવાળાને ૩૦નો બંધ હોય. તેથી ૨૮ના બંધનઘટે.
x
x
x
x
x
૩૪૬
Page #352
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
X
x
x
x
career toe sild mileliai diasa bela kocha
દેવગતિ પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગ - ૧૫૮ * સત્તાસ્થાનઃ - ૨ (૯૩,૮૯)
૧૫૮ ઉદયભાંગા ૨૮ ના બંધમાં જણાવ્યા મુજબ જાણવા. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા ૨૫ના ઉદયે વૈ.મન.ના ૧
૨ (૯૩,૮૯) આહા.મનુ.ના ૧
૧ (૯૩) ૨૭ના ઉદયે વૈ.મનુ.ના ૧
૨ (૯૩,૮૯) આહા.મનુ.ના ૧
૧ (૯૩) ૨૮ના ઉદયે વૈ.મનુના ૨
૨ (૯૩,૮૯) આહા.મનુ.ના ૨
૧ (૯૩) ર૯ના ઉદયે વૈ.મનુ.ના ૨
(૯૩,૮૯) આહા.મનુ.ના ૨
૧ (૯૩) ૩૦ના ઉદયે વૈ.મન.ના ૧
૨ (૯૩,૮૯) આહા.મન.ના ૧
x ૧ (૯૩) . સામા.મન.ના ૧૪૪ (૨૪) x ૨ (૯૩,૮૯)
( ૧૫૮ ૩૮ દેવ પ્રાયો. ૩૦, ૩૧ અને અપ્રાયો. ૧ બંધના અનુક્રમે ૧,૧ અને ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જાણવો.
અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪)
x
x
x
x
x
x
x
*)
* જો પ્રથમસંઘયાણવાળાને જજિનનામબંધ હોય તેમ માનીએતોસા.મ.ના ૩૦ના ઉદયના ૨૪+ વૈમ.૭ +આમ૭ કુલ ૩૮ ઉદયભાંગાસાંભળે
(૩૪)
Page #353
--------------------------------------------------------------------------
________________
50.00 સપ્તતિકા કર્મગ્રંથ ૪00
(૩૦) કેવલજ્ઞાન માર્ગીણાએ નામકર્મનો સંવેધ અબંધ
ઉદયસ્થાનઃ- ૧૦ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા ઃ- ૬૨ સત્તાસ્થાન:- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
૬૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
સામા. કેવલી
તીર્થ. કેવલી
સામા. કેવલી
તીર્થ. કેવલી
સામા. કેવલી
સામા.કેવલી
તીર્થં કેવલી
સામા. કેવલી
તીર્થ. કેવલી
તીર્થં. કેવલી
૧
૧
૬
૧
૧૨
૧૨
૧
૨૪
૧
૧
૧
૧
કુલ ૬૨
કેવલજ્ઞાન ૧૩ મા અને ૧૪ મા ગુણઠાણે હોવાથી ક્ષપક શ્રેણીના ૮૦ વગેરે ૬ સત્તાસ્થાન
સંભવે.
સામા.કેવલી
તીર્થં. કેવલી
સંવેધ આ પ્રમાણે
૨૦ના ઉદયે
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
૨૦
૨૧
૨૬
૨૭
૨૮
૨૯
૨૯
૩૦
૩૦
૩૧
८
૯
સામા.કે.ના
તીર્થં.કે.ના
સામા.કે.ના
ઉદયભાંગા
૧
૧
૧
૩૪૮
X
X
X
ઉદયભાંગા
કાર્યણકાય યોગે કાર્યણકાય યોગે
ઔદા મિશ્રકાયયોગે
ઔદા મિશ્રકાયયોગે
શ્વાસો. નિરોધે
સ્વર નિરોધે
શ્વાસો.નિરોધે
શરીરસ્થને
ર
૨
૨
સ્વર નિરોધે
શરીરસ્થને
અયોગિ ગુણઠાણે અયોગિ ગુણઠાણે
ઉદયભાંગા થાય છે.
સત્તાસ્થાન
(૭૯,૭૫)
(૮૦,૭૬)
(૭૯,૭૫)
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના
ઉદયે
૩૦ના ઉદયે
૩૧ના ઉદયે
૮ના ઉદયે
૯ના ઉદયે
ર્વં
જ્ઞાન માર્ગણામાં નામકર્મ 20
તીર્થં.કે.ના
સામા.કે.ના
સામા.કે.ના
તીર્થં.કે.ના
સામા.કે.ના
તીર્થ. કે.ના
તીર્થં.કે.ના
સામા.કે.ના
તીર્થં.કે.ના
ઉદયભાંગા
૧ ×
૧૨ ×
૧૨
X
૧ X
૨૪ X
૧
૧
૧
૧
બંધસ્થાન:- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦)
ઉદયસ્થાનઃ
(૮૦,૭૬)
(૭૯,૭૫)
(૭૯,૭૫)
(૮૦,૭૬)
(૭૯,૭૫)
(૮૦,૭૬)
(૮૦,૭૬)
(૭૯,૭૫,૮)
X ૩ (૮૦,૭૯,૯)
×
×
સત્તાસ્થાન
૨
૨
૨
૨
X
(૩૧,૩૨) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, માર્ગણાએ નામકર્મનો સંવેધ
ર
ર
૨
૩
૩૪૯
બંધભાંગા :-૧૩૯૨૬
૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા :
:- ૭૭૭૩
સત્તાસ્થાનઃ-૬(૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની મનુ. પ્રાયો. ૩૦, દેવ પ્રાયો. ૨૯,૩૦,૩૧ અને અપ્રાયો. ૧ નો બંધ કરે નહીં. તેથી મનુ. પ્રાયો.૩૦ ના બંધના ૮, દેવ પ્રા. ૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૧ અને ૧ એમ કુલ ૧૦ અને અપ્રાયો. ૧ નો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા ન સંભવે શેષ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે.
વૈ.મનુ.ના ઉદ્યોતવાળા ૩, આહા.મનુ.ના ૭ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા ઘટે.
નારકીને મનુ. પ્રાયો. ૨૯ ના બંધે ૮૯ ની સત્તા સંભવે અને ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાન તો યથાસંભવ સંભવે તેથી કુલ ૬ સત્તાસ્થાન સંભવે છે.
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ અને અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ = ૪૬૦૯ અને નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૧૮ બંધભાંગાનો સંવેધ ઓઘ સંવેધ મુજબ જ જાણવો.
(જુઓ પા. ૭૦ થી)
Page #355
--------------------------------------------------------------------------
________________
A%ીર્થ સપ્તતિકા કર્મગ્રંથ ૭ ૫ %
દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાગ - ૩૫૪૪ સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬)
મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ કરે નહિ તેથી પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાન અને ઉદયભાંગા સંભવે. માટે સામા. તિ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨, વૈ. લિ. ના ૫૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨ અને વૈ. મનુ. ના ૩ર એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
સત્તાસ્થાન
વૈ.તિ.ના
x
ع
x
x
ع
x
ع
૧૬
x
ع
x
x
)
૨૫ના ઉદયે વૈ.નિ.ના ૮ x ૨
(૯૨,૮૮) વૈ.મન.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) ૨૭ના ઉદયે
(૯૨,૮૮). વૈ.મનુ.ના ૮ X ૨. (૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના ૮ X ૨. (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ X
(૯૨,૮૮,૮૬) વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮).
સામા.મન.ના ૧૧૫૨ x ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ x ૩ (૯૨,૮૮,૮૬)
| (૩૩) વિર્ભાગજ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાંગા -૧૩૯૨૬ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૬૬૧ સત્તાસ્થાનઃ - ૩૯૨,૮૯,૮૮)
મતિઅજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૧૩૯૨૬ બંધભાંગા જાણવા. *વિર્ભાગજ્ઞાન હે મનુ. તિ. અને નારકીએમ ચારે ગતિમાં હોય. તે વખતે મિથ્યાત્વગુણ હોય,
૩પ૦
Page #356
--------------------------------------------------------------------------
________________
{ જ્ઞાન માર્ગણામાં નામકર્મ 20
સામા.તિ.ના ૪૯૦૪ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ.તિ.ના ૫૬, સામા.મનુ. ના ૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના), વૈ.મનુ.ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
એકે.ના ૪૨, વિકલે.ના ૬૬, અપર્યા.તિ.મનુ.ના ૨-૨=૪, વૈ.મનુ.ના ઉદ્યોતવાળા ૩, આહા. મનુ.ના ૭ અને કેવલીના ૮ એમ કુલ ૧૩૦ ઉદયભાંગા ન સંભવે.
કારણ કે આ જીવોને વિભંગજ્ઞાન ન હોય.
એકે.માંથી ઉદ્વલના કરીને આવેલાને અપ.અવસ્થામાં વિભંગજ્ઞાન હોય નહીં અને પર્યાપ્ત થયા પછી મનુ. લિંક, અને વૈ. ષટ્ક બાંધે તેથી ૯૨, ૮૮ ની તથા નારકીને ૮૯ની સત્તા હોય.
૨૩ના બંધના ૪,૨૫ ના બંધના (એકે.પ્રા.) ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રા.૩ અપર્યા. તિ. પ્રા. ૧ કુલ ૧૬, વિકલે પ્રાયો.૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૬૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૯૨ સત્તાસ્થાનઃ- ૨ (૯૨,૮૮)
સામા.તિ.ના ૪૯૦૪, વૈ.તિ.ના ૫૬, સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા થાય.
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
૨૬ના ઉદયે
૨૭ના ઉદયે
સામા.તિ.ના ८
સામા.મનુ.ના ८
વૈ.તિ.ના
८
વૈ.મનુ.ના
८
સામા.મનુ.ના સામા.તિ.ના
ઉદયભાંગા
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
८
८
X
૩૫૧
X
૨૮૮ X
૨૮૮
X
X
×
×
સત્તાસ્થાન
ર
ર
૨
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
Page #357
--------------------------------------------------------------------------
________________
She allora andlası safziei loc
li
به به به به
LX
به
به به به
x
૨૮ના ઉદયે સામા.તિ.ના ૫૭૬ x ૨ (૯૨,૮૮)
વૈ.તિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ – ૨ (૯૨,૮૮)
વૈ.મનુ.ના ૮ x ૨ (૯૨,૮૮) ર૯ના ઉદય સામા.તિ.ના ૧૧૫૨
(૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ x ૨ (૯૨,૮૮)
વૈ.મનુ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૭૨૮ ૪
(૯૨,૮૮) વૈ.તિ.ના ૮
૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫૨ x ૨ (૯૨,૮૮) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ x ૨ (૯૨,૮૮)
એકે.પ્રાયો ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૫૬ સત્તાસ્થાન - ૨ (૯૨,૮૮)
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા તે ૭૫૯૨૧૬૪ દેવના ૭૬૫૬ ઉદયભાંગા કુલ થાય છે. સંવેધ આ પ્રમાણે
અહીં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ જાણવો. પરંતુ દેવના ૬૪ ઉદયભાંગે પણ ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન સંભવે. •
સત્તાસ્થાન
X
૨૧ના ઉદયે ૨૫ના ઉદયે ૨૭ના ઉદયે
દેવના દેવના દેવના
૮ ૮ ૮
X
x x
૨ ૨ ૨
(૯૨,૮૮). (૯૨,૮૮) (૯૨,૮૮)
X
૩૫ર
Page #358
--------------------------------------------------------------------------
________________
કઈ જ્ઞાન માર્ગણામાં નામકર્મ
હી
X
X
X
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના
૧૬ ૪ ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જાણવો.
અપર્યાપ્ત મનુ. પ્રાયો. ૨૫ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૨ સત્તાસ્થાનઃ- ૨ (૯૨,૮૮). - ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૫૯૨ ઉદયભાંગા જાણવા અને સંવેધ પણ તેની જેમ જ જાણવો.
પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૯૨૧૬.
બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૧ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮)
ઉપર ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૫૬+૫ નારકીના એ પ્રમાણે ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જ સંવેધ થાય છે. ફક્ત વિશેષ એ છે કે નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૮ સત્તાસ્થાન ઘટે.
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૫ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૭ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૮ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે નારકીના
(૯૨,૮૮)
X
X
X
X
X
૩૫૩
Page #359
--------------------------------------------------------------------------
________________
કર્મ સપ્તતિકા કર્મગ્રંથ
મનુષ્ય પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૫૬૧ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૮)
ઉપર ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૬૬૧ ઉદયભાંગા જાણવા. સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે સંવેધ થાય છે. ફક્ત વિશેષ એ કે નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે.
૨૧ના ઉદયે
૨૫ના ઉદયે
૨૭ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
નારકીના
નારકીના
નારકીના
નારકીના
નારકીના
ઉદયભાંગા
૧
૧
૧
૧
૧
જ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત.
X ર
X ર
૨
૨
ર
X
x
સત્તાસ્થાન
×
૩૫૪
દેવ પ્રા.૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ મતિઅજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. પરંતુ ૮૬ ની સત્તા ઘટે નહીં. (જુઓ પા.૩૪૮)
નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઓઘ સંવેધ પ્રમાણે જાણવો. પરંતુ ૯૨,૮૯,૮૮,૮૬ એમ ચાર સત્તાસ્થાનના બદલે ૯૨,૮૯,૮૮ એમ ત્રણ સત્તાસ્થાન સમજવાં. તેમાં મનુષ્યને ૩૦ ના ઉદયે ૧૧૫૨ ભાંગે ૩ સત્તાસ્થાન અને શેષ ભાંગે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન છે.
(૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮)
(૯૨,૮૯,૮૮) (૯૨,૮૯,૮૮)
(૮) ચારિત્ર માર્ગણાએ નામકર્મનો સંવેધ
(૩૪,૩૫) સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાનઃ- ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) ઉદયસ્થાન:- ૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦) સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
બંધભાંગા :-૧૯ ઉદયભાંગા :-૧૫૮
Page #360
--------------------------------------------------------------------------
________________
Sak
ચારિત્રમાર્ગણામાં નામકર્મ
સામા. અને છેદો. સંયમ ૬ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. ૧૮ બંધભાંગા અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે.
મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૧૪૪, વૈ.મનુ.ના ૭ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે.
સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા. દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને ૨૯ ના બંધના ૮ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ મનઃપર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા.૩૪૫-૩૪૬)
દેવ પ્રાયો. ૩૦,૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૩ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૧૧૧ થી ૧૧૩)
(૩૬) પરિહાર વિશુદ્ધ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયસ્થાનઃ- ૧(૩૦નું)
સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮)
પરિહાર વિશુદ્ધ ચારિત્ર ૬ઠ્ઠા અને ૭માં ગુણઠાણે હોય છે, તેથી દેવ. પ્રાયો. ૧૮ બંધભાંગા
સંભવે.
પરિહાર વિશુદ્ધ ચારિત્ર પ્રથમ સંઘયણવાળા જ સ્વીકારે તેથી ૩૦ ના ઉદયના
સંસ્થા
વિહા.
૨
૬ ×
સ્વર.
ર
×
૨૪ ઉદયભાંગા સામા.મનુ.ના સંભવે
પરિહાર વિશુદ્ધ ચારિત્રી અત્યંત વિશુદ્ધિવંત હોવાથી તેઓ વૈક્રિય કે આહારક શરીર બનાવે નહીં તેથી તેઓના ઉદયભાંગા ન સંભવે. માટે સામા.મનુ.ના ૩૦ ના ઉદયના ૨૪ ઉદયભાંગા જ
સંભવે.
બંધભાંગા :-૧૮
ઉદયભાંગા:- ૨૪
=
શ્રેણીમાં આ ચારિત્ર ન હોવાથી ૯૩ વિ. ચાર સત્તાસ્થાન જ સંભવે. શ્રેણીના સત્તાસ્થાન ન
ન
સંભવે.
૩૫૫
Page #361
--------------------------------------------------------------------------
________________
Samochod znalası səfziel och brochable
દેવ.પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૨,૮૮)
દેવ.પ્રાયો. ર૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૩,૮૯)
દેવ.પ્રાયો. ૩૦ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૨)
દેવ.પ્રાયો. ૩૧ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મન.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૩) અહીં પ્રમત્ત ગુણ.ની અપેક્ષાએ ૨૮ના બંધ ૯૨ અને ૨૯ ના બંધ ૯૩ની સત્તા હોય.
(૩૭) સૂક્ષ્મ સંપરાય સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૧(૧નું)
બંધભાંગા -૧ ઉદયસ્થાનઃ- ૧(૩૦નું)
ઉદયભાંગા:- ૭ર સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
સૂક્ષ્મ સંપરાય સંયમ ૧૦માં ગુણઠાણે જ છે. તેથી ૧૦માં ગુણઠાણાના સંધ પ્રમાણે સંવેધ જાણવો. તે આ પ્રમાણે
૧નું બંધસ્થાન બંધભાંગો ૧ ઉદયસ્થાનઃ ૩૦નું ૪૮ ઉદયભાંગે x ૨ (૯૨,૮૮)
૨૩ ઉદયભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ઉદયભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા અને ત્રીજા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૩૮) યથાખ્યાત સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૦ ઉદયસ્થાનઃ- ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)ઉદયભાંગા - ૧૧૦ સત્તાસ્થાનઃ - ૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
યથાખ્યાત સંયમ ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી સામાન્ય સંવેધમાં જણાવેલ અબંધના સંવેધ મુજબ જ સંવેધ જાણવો. (જુઓ પા. ૧૧૪, ૧૧૫)
૩૫૬
Page #362
--------------------------------------------------------------------------
________________
ગીચારિત્ર માર્ગણામાંનામકર્મ
(૩૯) દેશવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૨(૨૮,૨૯)
બંધભાંગા :-૧૬ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા:- ૪૪૩ સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮)
દેશવિરતિ સંયમ પાંચમા ગુણઠાણે જ હોય છે. તેથી સંવેધ ૫ માં ગુણઠાણાના સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા.૨૦૫ થી ૨૦૮)
(૪૦) અવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦).
બંધભાંગા -૧૩૯૪૨ ઉદયસ્થાનઃ- ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૭(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
અવિરતિ સંયમ ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. આહારક દ્ધિક સહિતનો = ૩૦-૩૧ બંધનો ન કરે એટલે ૩૦ ના બંધનો -૧, ૩૧ ના બંધનો ૧ અને ૦ અપ્રાયો. ૧ ના બંધનો ૧, એમ કુલ ૩ બંધભાંગા ન ઘટે, શેષ ૧૩૯૪૨ બંધભાંગા સંભવે.
આહા.મન.ના ૭, વૈ. મનુ.ના ઉદ્યોતવાળા ૩ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
શ્રેણીના સત્તાસ્થાન અહીં ન સંભવે તેથી ૯૩ વિગેરે ૭ સત્તાસ્થાન સંભવે.
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો, મનુષ્ય પ્રાયો. ૪૬૧૭ બંધભાંગાનો અને નરક પ્રાયો. ૧ બંધભાંગાનો એમ કુલ ૧૩૯૨૬ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધ મુજબ જ જાણવો.
દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૨ સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬). . (૫૦૦) (૫૦૭૨)
સામા.તિ.ના ૪૯૦૪, વૈ.નિ.ના ૫૬, સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા સંભવે.
અહીં પણ સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ સંખ્યાત વર્ષવાળા તિર્યંચને અપ. અવસ્થામાં સમ્યકત્વ ન માનીએ તો સા.તિ.ના ૪૯૦૪ ના બદલે ૨૩૫ર ઉદયભાંગા ઘટે જે કાઉસમાં લખ્યા છે.
૩૫૭
Page #363
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
x
x
x
x
ક્ષેત્રે સપ્તતિકા કર્મગ્રંથ સંવેધ આ પ્રમાણેઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.તિ.ના ૮
૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૮
૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈ.તિ.ના ૮
૨ (૯૨,૮૮) વૈ.મનુ.ના
૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા.મનુ.ના ૨૮૮
૨ (૯૨,૮૮) સામા.તિ.ના ૨૮૮(૮) X (૮) ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ,ના ૮
(૯૨,૮૮) ૨૮ના ઉદયે સામા.તિ.ના ૫૭૬(૮) – (૧૬) ૨ (૯૨,૮૮). વૈ.તિ.ના ૧૬
૪ ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬ x ૨ (૯૨,૮૮). વૈ.મનુ.ના ૮
(૯૨,૮૮) ૨૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨(૧)
૨ (૯૨,૮૮) વૈ.નિ.ના ૧૬
૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૫૭૬
૨ (૯૨,૮૮) વૈ.મન.ના
* ૨ (૯૨,૮૮). ૩૦ના ઉદયે સામા.તિ.ના ૫૭૬(૮) ૪ (૧૬) ૨ (૯૨,૮૮).
૧૧૫૨
૩ (૯૨,૮૮,૮૬) વૈ.નિ.ના
૨ (૯૨,૮૮) સામા.મન.ના ૧૧૫૨ ૧૧૫૨ ૪ ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫૨ ૧૧૫૨ ૪ ૩ (૯૨,૮૮,૮૬)
૭૫૯૨ ૫૦૪૦ ૫૦૭૨ દેવ પ્રાયો. ૨૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૨૬૩૨ સત્તાસ્થાન - ૨(૯૩,૮૯)
સામા.મન.ના ૨૬00 અને વૈ.મન.ના ૩ર એ પ્રમાણે કુલ ૨૬૩૨ ઉદયભાંગા સંભવે.
x
x
x
x
x
૩૫૮
Page #364
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
સપ્તતિકા કર્મગ્રંથ ઈશ્વી અહીં જિનનામ બાંધનાર અપર્યાપ્ત સમ્યમ્ દષ્ટિ મનુષ્ય તીર્થંકરનો આત્મા હોય. તેથી ૨૬૦૦ના બદલે ૧૯૬ અને ૩રવૈ. મનુ એમ કુલ ૨૨૮ ઉદયભાંગા ઘટે. કારણ કે તીર્થકરના આત્માને સર્વ શુભ પ્રવૃતિઓ જ ઉદયમાં હોય. (જે ભાંગા કાઉસમાં લખ્યા છે.)
ઉદયભાંગે સત્તાસ્થાન ઉદયભાંગા ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮ (૧) x ૨ (૯૩,૮૯) ૧ ૨૫ના ઉદયે વૈ.મનુ. ના ૮
૮ ૨ (૯૩,૮૯) ૮ ૨૬ના ઉદયે સામા.મનુ. ના ૨૮૮ (૧) x ૨ (૯૩,૮૯) ૧ ૨૭ના ઉદયે વૈ.મનુ. ના ૮
(૯૩,૮૯) ૨૮ના ઉદયે સામા.મન.ના ૫૭૬ (૧)
(૯૩,૮૯) વૈ.મનુ. ના ૮
(૯૩,૮૯) ૮ ૨૯ના ઉદયે સામા.મનુ. ના ૫૭૬ (૧)
(૯૩,૮૯) વૈ. મનુ. ના ૮
* ૨ (૯૩, ૮૯) ૮ ૩૦ના ઉદયે સામા.મનુ. ના ૧૧૫૨ (૧૯૨) x ૨ (૯૩,૮૯)૧૧૫ર ૨૬૩૨ ૧૯૬
૧૧૮૮ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત
(૯) દર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ (૪૧) ચક્ષુદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા - ૧૩૯૪૫ ઉદયસ્થાન - ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા -૭૦૭૭ સત્તાસ્થાનઃ-૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
ચક્ષુદર્શન પ્રથમની બે પર્યામિ સુધી ન હોય તેથી પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગા ન સંભવે, તેમજ એકેડ, બેઈ, તેઈ, અને કેવલી ભગવંતને ચક્ષુદર્શન ન હોય માટે તેઓના પણ ઉદયભાંગ ન સંભવે.
૩પ૯
Page #365
--------------------------------------------------------------------------
________________
દર્શન માર્ગણાનેવિશેનામકર્મ
N.
૫૬
દેવના
૭૦૭૭ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. ચઉરિન્દ્રિયના - ૧૬ (૨૧ના ઉદયના ૩ અને ૨૬ ના ઉદયના ૩ વિના) સા.તિના
૪૬૦૮ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ.તિ.ના - સામા. મનુ. ના. - ૨૩૦૪ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ. મનુ. ના. - ૩૫ આહા. મનુ. ના -
૪૮ (૨૧ ના ઉદયના ૮ અને ૨૫ ના ઉદયના – ૮ વિના) નારકીના
૩ (૨૧ ના ઉદયના ૧ અને ૨૫ ના ઉદયના – ૧ વિના)
કુલ ૭૦૭૭ ઉદયભાંગા ચક્ષુદર્શન બે ઉદયસ્થાન પછી જ સંભવે અને ત્યારે તેઉ-વાઉમાંથી ઉદૃવલના કરીને આવેલાને ચઉરિન્દ્રિય વિગેરેને મનુ દ્રિકનો બંધ થઈ જાય તેથી અવશ્ય સત્તમાં હોય તેથી ૭૮ ની સત્તાન સંભવે અને ૯ અને ૮ ની સત્તા ૧૪ માં ગુણઠાણે હોવાથી ન સંભવે. તેથી શેષ ૯ સત્તાસ્થાન સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને મનુ પ્રાયો. ૧-૧, વિકલે. પ્રાયો. ર૯-૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન છે.
૬૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગ - ૭૦૧૬ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
વૈ.મનુ. ના ઉદ્યોતવાળા ૩, આહા. મનુ. ના ૭, દેવના ૪૮ અને નારકીના ૩ એમ કુલ ૬૧ ઉદયભાંગા વિના ઉપર જણાવેલ ૭૦૧૬ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે –
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ ના ૮
૨ (૯૨,૮૮). વૈ.મન.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.તિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮)
x
X
૩૬ો .
Page #366
--------------------------------------------------------------------------
________________
દર સપ્તતિકા કર્મગ્રંથ ૦૦ *K*K
૨૮ના ઉદયે ચરિન્દ્રિયના
ઉદયભાંગા
ર
X
સામા.તિ.ના ૫૭૬ X
વૈ.તિ.ના
૧૬ X
સામા.મનુ.ના વૈ.મનુ.ના.
૨૯ના ઉદયે ચઉરિન્દ્રિયના
૫૭૬
८
૩૧ના ઉદયે
સામા.મનુ.ના ૫૭૬ વૈ.મનુ.ના.
८
૩૦ના ઉદયે ચઉરિન્દ્રિયના ૬
X
X
૪
X
સામા.તિ.ના ૧૧૫૨ X
વૈ.તિ.ના
૧૬ X
X
X
સત્તાસ્થાન
૪
૪
X
સામા.તિ.ના ૧૭૨૮ ×
८
X
૨
૪
ર
૪
૩૬૧
૪
૨
૪
૨
૪
૪
ર
૪
વૈ.તિ.ના સામા.મનુ.ના ૧૧૫૨ X ચઉરિન્દ્રિયના ૪ સામા.તિ.ના ૧૧૫૨ X
X
૪
૪
બાદર પર્યા. એકે.પ્રાયો. ૨૫ના બંધના ૮ અને ૨૬ના બંધના ૧૬ બંધભાંગા એ ૨૪
બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૨૪ બંધભાંગાનો સંવેધ
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮)
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮)
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૮,૮૬,૮૦)
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮,૮૬,૮૦)
ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
સત્તાસ્થાન :- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૦૧૬+૪૮ દેવના, કુલ ૭૦૬૪ ઉદયભાંગા
થાય છે.
ઉદયભાંગા :-૭૦૬૪
સંવેધ આ પ્રમાણે –
૬૯ બંધભાંગાના સંવેધ મુજબ જ સંવેધ થાય છે. પરતું દેવના ૪૮ ઉદયભાંગે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે.
Page #367
--------------------------------------------------------------------------
________________
દર્શનમાર્ગણાનેવિશેનામકર્મ
| X
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે દેવના
(૯૨,૮૮) ૨૮ના ઉદયે દેવના ૧૬ – ૨
(૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના ૧૬ – ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮)
શેષ સંવેધ ઉપર ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
પંચે તિ. પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ અને ૩૦ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :-૭૦૬૭ સત્તાસ્થાન :-૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૦૬૪+૩નારકીના એ પ્રમાણે કુલ ૭૦૬૭ ઉદયભાંગા સંભવે છે.
સંવેધ આ પ્રમાણે –
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ થાય છે. ફક્ત નારકીના ૩ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૦૬૭ સત્તાસ્થાન - ૫ (૨,૮૮,૮૬,૮૦) ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૦૬૭ ઉદયભાંગા જાણવા.
૩૬૨
Page #368
--------------------------------------------------------------------------
________________
a
સપ્તતિકા કર્મગ્રંથ ઋઈ સંવેધ આ પ્રમાણે –
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ થાય છે. ફક્ત નારકીના ૩ ઉદયભાંગે ૩ સત્તાસ્થાન (૯૨,૮૯,૮૮) સંભવે.
સત્તાસ્થાન ૨૭ના ઉદયે નારકીના ૧ x ૩ (૯૨,૮૯,૮૮) ૨૮ના ઉદયે નારકીના ૧ x ૩ (૯૨,૮૯,૮૮) ૨૯ના ઉદયે નારકીના ૧ X ૩ (૯૨,૮૯,૮૮) શેષ સંવેધ ઉપર જણાવેલ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૪ (૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા :- ૫૧ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
મન. પ્રાયો ૩૦નો બંધ દેવ અને નારકી જ કરે તેથી દેવના ૪૮ અને નારકીના ૩ એ પ્રમાણે કુલ ૫૧ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨
(૯૩,૮૯) નારકીના
(૮૯) ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨
(૯૩,૮૯) નારકીના ૧ – ૧
(૮૯) ર૯ના ઉદયે દેવના ૧૬ – ૨
(૯૩,૮૯) નારકીના ૧ x
(૮૯) ૨૯ના ઉદયે દેવના ૮ x
(૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૦૧૦ સત્તાસ્થાન :- ૩ (૯૨,૮૮,૮૬)
ચઉરિન્દ્રિયના ૧૬, દેવના ૪૮ અને નારકીના ૩ એ પ્રમાણે ૬૭ ઉદયભાંગા વિના શેષ ૭૦૧૦ ઉદયભાંગા સંભવે, તે આ પ્રમાણે, સા. લિ. ના ૪૬૦૮, વૈ. તિ. ના પ૬, સા. મનુ. ના
X
X
X
X
X
૩૬૩
Page #369
--------------------------------------------------------------------------
________________
%ીદર્શન માર્ગણાનેવિશેનામકર્મ કર્મ
ઉદયભાગ
X
x
م به به
૨૩૦૪, વૈ. મનુ. ૩૫, આહા. મનુ. ના ૭, એમ કુલ ૭૦૧૦ ભાંગા જાણવા. જો કે અહીં સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે સંખ્યાત વર્ષવાળા તિર્યંચને અર્પયાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન હોય તેમ માનીએ તો યુગ. તિર્યંચના જ અપ. અવસ્થાના ભાંગા ગણીએ તો ૪૬૦૦ના બદલે ૨૩૩૬ ભાંગા ઘટે તેથી કુલ ૪૭૩૮ ભાંગા જાણવા. તેની વિગત માટે એ ભાંગાનો સંવેધ અહીં કૌસમાં ભાંગા લખવા દ્વારા બતાવ્યો છે.
સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. લિ. ના ૮ x ૨ (૯૨,૮૮)
વૈ. મનુ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
આહા. મનુ. ના ૧ ૪ ૧ (૯૨) ૨૭ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૧ x ૨ (૯૨,૮૮)
આહા. મનુ. ના ૧ x ૧ (૯૨). ૨૮ ના ઉદયે સામા. તિ. ના ૫૭૬(યુગ.૮) ^ ૨ (૯૨,૮૮)
વૈ. તિ. ના ૧૬ X ૨ (૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬
(૯૨,૮૮) વિ. મનુ. ના ૯
(૯૨,૮૮) આહા. મનુ ના ૨ ૨૯ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫ર(યુગ.૧૬) ૨ (૯૨,૮૮) વિ. તિ. ના ૧૬
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૫૭૬
(૯૨,૮૮) વૈ. મનુ. ના
૯ × ૨ (૯૨,૮૮) આહા. મનુ. ના રે
(૯૨) ૩૦ ના ઉદયે સામા. તિ. ના ૫૭૬ (યુગ.૮)
(૯૨,૮૮) સ્વરવાળા ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬) વૈ. તિ. ના
૮
૨ (૯૨,૮૮) સામા. મનુ. ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬) વૈ. મન ના ૧ – ૨ (૯૨,૮૮)
આહા. મનુ. ના ૧ x ૧ (૯૨). ૩૧ ના ઉદયે સામા. તિ. ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬)
x
x
x
x
x
x
x
x
x
x
૩૬૪
Page #370
--------------------------------------------------------------------------
________________
% સપ્તતિકા કર્મગ્રંથ દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા :- ૨૩૪૬ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
દેવ પ્રાયો. ૨૯ ના બંધક ફક્ત મનુષ્યો જ છે. તેથી સામા. મનુ. ના ૨૩૦૪, વૈ. મનુ. ના ૩૫ અને આહા. મનુ. ના ૭ એ પ્રમાણે કુલ ૨૩૪૬ ઉદયભાંગા સંભવે.
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તે ભવમાં તીર્થકર થનારને દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ હોય. તેઓને શુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય. તેથી સા. મનુ. ના ૨૩૦૪ ના બદલે ૧૯૪ ઉદયભાંગા ઘટે તે પ્રમાણે ગણતાં કુલ ૨૩૬ ભાંગા ઘટે જે કસમાં બતાવ્યા છે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૧ X ૧ (૯૩) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૧ x ૧ (૯૩) ૨૮ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯)
આહા. મનુ ના ૨ x ૧ (૩) ર૯ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૨ x ૧ (૯૩) ૩૦ ના ઉદયે સામા. મનુ. ના ૧૧૫૨(૧૯૨) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૧ ૪ ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૧
૧ (૯૩)
૨૩૪૬ (૨૩૬) દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ના બંધનો ૧-૧ નરક પ્રાયો. ૨૮ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
x
x
x
x
x
x
૩૬૫
Page #371
--------------------------------------------------------------------------
________________
6. દિર્શન માર્ગણાને વિશે નામકર્મ
અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪) ચક્ષુદર્શનમાં મતાંતર :- કેટલાક આચાર્યો સર્વ પર્યામિએ અવસ્થામાં જ (ઉપયોગની અપેક્ષાએ) ચક્ષુદર્શન માને છે. તેથી તેઓના મતે
ચઉરિન્દ્રિયના ૩૦-૩૧ ના ઉદયના
સામા. તિ. ના ૩૦-૩૧ ના ઉદયના
વૈ. તિ. ના
સામા. મનુ. ના ૩૦ના ઉદયના
વૈ. મનુ. ના
આહા. મનુ. ના
દેવના ૨૯-૩૦ ના ઉદયના
નારકીનો ૨૯ ના ઉદયનો
૪+૪=૮
ભાંગા
૨૩૦૪
ભાંગા
૫૬
ભાંગા
૧૧૫૨
ભાંગા
૩૫
ભાંગા
૭
ભાંગા
૮+૮ = ૧૬
ભાંગા
૧
ભાંગો
એમ, કુલ ૩૫૭૯ ઉદયભાંગા જ ઘટે છે.
આ ભાંગાના સંવેધ તે તે બંધસ્થાનકમાં ઉપર બતાવેલ ૭૦૭૭ ઉદયભાંગામાંથી ૩૫૭૯માંના
ઘટતા ભાંગા પ્રમાણેનો યથા સંભવ જાણવો.
(૪૨) અચક્ષુદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા :- ૭૭૮૩ સત્તાસ્થાન :- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા સંભવે.
અચક્ષુદર્શન કેવલી ભગવંત વિના સર્વેને હોવાથી ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ, સામાન્ય (ઓઘ) સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫)
કેવલીને અચક્ષુદર્શન ન હોય તેથી ૮-૯નું સત્તાસ્થાન પણ અહીં ન ઘટે.
અબંધનો સંવેધ મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૪)
૩૬૬
Page #372
--------------------------------------------------------------------------
________________
ર્ત સપ્તતિકા કર્મગ્રંથ ઋઈચ્છી
(૪૩) અવધિદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાગ - ૩૫ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૧ સત્તાસ્થાન:- ૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
અવધિદર્શન માર્ગણાએ સંપૂર્ણ સંવેધ મતિ-શ્રુત-અવધિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૩ થી ૩૪૪)
(૪૪) કેવલદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- બંધભાંગા ન હોય ઉદયસ્થાન :- ૧૦ (૨૦,૨૧,૨૫,૨૬,૨૭, ૨૮, ૨૯,૩૦,૩૧,૮,૯) ઉદયભાંગા - ૬૨ સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
કેવલ દર્શન માર્ગણાએ સંપૂર્ણ સંવેધ કેવલજ્ઞાનમાર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા. ૩૪૭) – (દર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત)
(૧૦) લેગ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ (૪૫,૪૬,૪૭) કૃષણ, નીલ, કાપો માર્ગણાએ નામ કર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાગ - ૧૩૯૪૨ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪, ૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા - ૭૭૮૩ (૭૭૭૩) સત્તાસ્થાન :- ૭ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
દેવ પ્રાયો. ૩૦,૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ના બંધનો ૧ એમ ૩ બંધભાંગા વિના શેષ ૧૩૯૪૨ બંધભાંગા ઘટે.
કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા સંભવે (પુર્વ પ્રતિપન્નેને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૬ ગુણસ્થાનની અપેક્ષાએ)
આહા. મનુ. ના ૭, વૈ. મનુ. ના ઉદ્યોતવાળા ૩ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. (પ્રતિપદ્યમાનને કૃષ્ણાદિ ત્રણ વેશ્યાને ૪ ગુણસ્થાનની અપેક્ષાએ)
૩૬૭
Page #373
--------------------------------------------------------------------------
________________
Wઋલિશ્યામાર્ગણામાંનામકર્મ Nી
.
શ્રેણીના સત્તાસ્થાન અહીં સંભવે નહીં તેથી ૯૩ વિગેરે સાત સત્તાસ્થાન ઘટે. ૭૭૮૩ ઉદયભાંગાની વિવક્ષા કરીએ તો સર્વે બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. ૭૦ થી ૧૧૫)
૭૭૭૩ ઉદયભાંગાની વિવક્ષા કરીએ તો દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ અને ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ આહા. મનુ. ના ૭ અને વૈ. મનુ. ના ઉધોતવાળા ૩ એ પ્રમાણે ૧૦ ઉદયભાંગા વિના જાણવો. શેષ સર્વસંવેધ સામાન્ય (ઓઘ) સંવેધ મુજબ જ જાણવો.
અહીં સંવેધ ભાવલેશ્યાની અપેક્ષાએ જણાવેલ છે. પ્રશ્ન :- કૃષ્ણલેશ્યાએ જિનનામનો બંધ કઈ રીતે ઘટે? ઉત્તર :- અહીં જિનનામ સહિતના બંધસ્થાનક બે છે. દેવ પ્રા. ર૯ નો અને મને. પ્રા. ૩૦નો તેમાં મનુ. પ્રા. ૩૦નો બંધ દેવ નારકી કરે છે. દેવ અને નારકીને દ્રવ્યલેશ્યા ભવપર્યત અવસ્થિત હોય છે. પરંતુ ભાવની અપેક્ષાએ ૬ એ લેક્ષા હોય છે. બૃહત્ સંગ્રહણીમાં કહ્યું છે કે ‘માવપુરાવણી પુખ રિત દુતિ છે તેના માટે નારકને ભાવથી કૃષ્ણલેશ્યાવાળાને જિનનામ સહિતનો મનુ. પ્રા. ૩૦ નો બંધ ઘટી શકે છે.
*દેવ પ્રા. ર૯નો બંધ મનુષ્યો કરે છે અને મનુષ્યને છ એ વેશ્યાઓ હોય છે. વળી, જિનનામનો બંધ ચોથા ગુણઠાણાથી માનેલો છે અને કૃષ્ણલેશ્યા પણ ૪ થા ગુણઠાણે માનેલી છે. વળી, કંગલેશ્યાએ જિનનામનો બંધ ન હોય એવો નિષેધ ક્યાંય કહ્યો નથી માટે કૃષગલેશ્યાએ દેવ પ્રા. ર૯ નો બંધ પણ ઘટી શકે છે. નરકમાં જતી વખતે અને નરકમાંથી નીકળતી વખતે શ્રેણીકાદિની જેમ કૃષ્ણાદિ અશુભલેશ્યાનો સંભવ છે. તેથી જિનના બાંધેલાને અશુભલેશ્યાએ પણ જિનનામનો બંધ સંભવે.
વૈ. ૩૫ + આ. ૭ = ૪૨, ૪૨ + ૧૧૫૨ = ૧૧૯૪ અથવા ૪૨ + ૧૯૨ = ૨૩૪ ઉદયભાંગા (જૂઓ – પાનુ નં. ૧૦૩)
પંડિતજી અમૃતલાલ પુરૂષોત્તમદાસજીનો ૧ થી ૬ કર્મગ્રંથ સાર્થની પુસ્તિકામાં તથા સપ્તતિકામાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સંવેધ જણાવેલ છે. તેથી ત્યાં નીચે પ્રમાણે ફેરફાર જણાવેલ છે.
અહીં ૫-૬ અને ૭મી નારકીને વિષે કૃષ્ણલેશ્યા ૩-૪-૫મી નારકીને વિષે નીલલેશ્યા અને ૧-૨-૩ નારકીને વિષે કાપો લેક્ષા હોય છે. એ અપેક્ષાએ જણાવાય છે કે કૃષ્ણલેશ્યાવાળા મન. પ્રા. ૩૦નો બંધ ન કરે કારણ કે જિનનામ સહિત મન. પ્રાયો. ૩૦ નો બંધ વૈમાનિક દેવ અને ૧ થી ૩ નારકીના નાકો કરે અને તેઓને કૃષ્ણલેશ્યાનો સંભવ નથી. તેથી કૃષગલેશ્યાએ મનુષ્ય
* દે.પ્રા. ર૯ના બંધ - ૨૧-૦૬-૨૮-૨૯ નો ઉદયન ઘટે કારણ કે તે ઉદયસ્થાન ર૯ના બંધ તીર્થકરને છેલ્લા ભવમાં હોય અને તે વખતે કૃષ્ણાદિ લેક્ષા ન હોય.
૩૬૮
Page #374
--------------------------------------------------------------------------
________________
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગા પણ ન સંભવે તેથી ૧૩૯૩૪ બંધભાંગા કૃષ્ણલેશ્યા માર્ગણાએ સંભવે.
દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ઉદયભાંગા ચાર ગુણ.ની વિવક્ષાએ ૭૭૭૩ અને છ ગુણ.ની અપેક્ષાએ ૭૭૮૩ સંભવે, સત્તાસ્થાન તો ભાવલેશ્યાની અપેક્ષાએ જેમ ૯૩ વિ. ૭ ઘટે.
સંવેધ આ પ્રમાણે –
કૃષ્ણલેશ્યા માર્ગણાએ મન. પ્રાયો. ર૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫, ઉદયભાંગે ૯૨, ૮૮ બે સત્તાસ્થાન જાણવા. ૮૯ ની સત્તા ન સંભવે. કારણ કે જિનનામની સત્તાવાળો ૧ થી ૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં કૃષ્ણલેશ્યાનો સંભવ નથી.
કૃષ્ણલેશ્યા માર્ગણાએ નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાના સંવેધમાં પણ મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. ૮૯ નું સત્તાસ્થાન ન સંભવે કારણ કે જિનનામની સત્તાવાળા મનુષ્યને નરક પ્રાયો. ૨૮ નો બંધ છેલ્લા અંતર્મુહૂર્તમાં સંભવે અને “જે લેગ્યાએ મરે તે લેગ્યાએ ઉત્પન્ન થાય” એ નિયમથી પ્રથમની ત્રણ નારકીમાં કૃષ્ણ લેશ્યાનો અભાવ હોવાથી છેલ્લા અંતમુહૂતમાં જિનનામની સત્તાવાળાને કૃષ્ણ લેશ્યા સંભવે નહીં. તેથી ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે. (ભાવ લેશ્યાની અપેક્ષાએ ૮૯નું સત્તા. ઘટે)
નીલ અને કાપોત લેશ્યા માર્ગણાએ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ મન. પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫ ઉદયભાંગા જ સંભવે. દેવના ૬૪ ઉદયભાંગ ન સંભવે, કારણ કે મનુષ્ય પ્રા. ૩૦ નો જિનનામ સહિત બંધ વૈમાનિક દેવો જ કરે અને તેઓને નીલકાપોત વેશ્યાનો અભાવ છે. માટે દેવના ઉદયભાંગા સંભવે નહીં, નારકીને તો ૩ જી નરકમાં નીલ-કાપોત બંને વેશ્યાનો સંભવ છે અને ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. માટે સંભવે.
તેથી મનુ. પ્રા. ૩૦ના બંધમાં નારકીના જ પાંચ ઉદયભાંગાનો સંવેધ જાણવો અને સત્તા ૮૯ ની જ ઘટે. બાકીના સર્વ બંધસ્થાનકનો સંવેધ ભાવલેશ્યાની અપેક્ષાએ કહેલા સંવેધ પ્રમાણે જાણવો.
મહેસાણાવાળા ૫-૬ કર્મગ્રંથ સાર્થના પુસ્તકમાં કૃષ્ણ-નીલ-કાપોત લેગ્યા માર્ગણાએ ૧૩૯૪૨ બંધભાંગા કહ્યા છે. તેથી દેવ પ્રા. ૨૯ નો બંધ અને મનુ. પ્રા. ૩૦નો બંધ જે જિનનામ સહિત છે તે ગણ્યો છે. તેથી ૯૩નું સત્તાસ્થાન મનુષ્ય અને દેવના ઉદયભાંગે ઘટે છે. તે કહ્યું નથી તેનું શું કારણ તે ખ્યાલ આવતો નથી.
૩૬૯
Page #375
--------------------------------------------------------------------------
________________
Sobre medeell hiperai olasal best choice
(૪૮) તેજોલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૫, ૨૬,૨૮,૨૯,૩૦,૩૧)બંધભાગ - ૧૩૮૭૪ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા:- ૭૬૭૦ સત્તાસ્થાન:- ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ગુણ. ૧ થી ૭
૭૬૭૫ એકે. પ્રા. ૨૩ ના બંધના ૪, ૨૫ના બંધના ૧૨ વિક. પ્રાયો. ૫૧, નરક પ્રાયો ૧, અપર્યા. તિર્યંચ અને અપ. મનુષ્ય પ્રાયો. ૨૫ ના બંધનો ૧-૧=૨, અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૭૧ બંધભાંગા ન સંભવે. કારણ કે તેઓલેશ્યાવાળા ઉપરોક્ત બંધ ન કરે તેથી શેષ ૧૩૮૭૪ બંધભાગા સંભવે.
ઉદયભાંગા નારકીના વિકલે. ના અર્પયા, તિ. અને મનુ. ના ૨-૨= ૪ એકેન્દ્રિયના
૩૮ (બાદર પર્યા. એકે. ના ૨૧ અને
૨૪ ના ઉદયના ૨-૨=૪ વિના) કેવલી ભગવંતના
કુલ ૧૨૧ ઉદયભાંગ ન સંભવે કારણ કે ઉપરોક્ત જીવભેદોને તેજલેશ્યાનો સંભવ નથી તેથી ૧૨૧ વિના શેષ ૭૬૭૦ ઉદયભાંગા સંભવે. નારકીને ભાવથી તેજોલેશ્યા માનીએ તો નરકના ૫ ભાંગા બાદ ન કરવા. એટલે ૧૧૬ બાદ કરતા ૭૬૭૫ ઉદયભાંગા હોય.
૭૮ નું સત્તાસ્થાન મનુ. દિકની ઉવલના કરેલાને હોય છે. ત્યાં તેજોલેશ્યાને સંભવ નથી અને ૮૦,૭૯,૭૬,૭૫,૯ અને ૮ આ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીમાં જ સંભવતા હોવાથી અને ત્યાં તેજોલેશ્યાનો અભાવ હોવાથી સંભવે નહી. તેથી શેષ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ એ છે સત્તાસ્થાનો સંભવે.
એકે. પ્રાયો. ૨૫, ૨૬ તિર્યંચ પ્રા. ર૯,૩૦ અને મનુ. પ્રા. ૨૯ નું બંધસ્થાન બાંધતી વખતે પર્યા. મનુ. ને ૩૦ ના ઉદય અને પર્યા. તિર્યંચ ને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦ નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૬,૮૦ની સત્તા લઈને આવેલાને
૩૭૦
Page #376
--------------------------------------------------------------------------
________________
૧૦૦ સપ્તતિકા કર્મગ્રંથ છWW.
પર્યાપા થતાંની સાથે તેજલેશ્યા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તેજલેશ્યા હોય, તેથી ૮૬,૮૦ની સત્તા પણ હોય. (પછી અંતર્મુહૂર્ત ગયા પછી પણ તેજલેશ્યા રહે તો દેવ પ્રાયો. બંધ કરે એટલે પછી ૮૦,૮૬ ની સત્તા ન ઘટે.
સંવેધ આ પ્રમાણે –
બાદર પ્રર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮, ૨૬ ના બંધના ૧૬, પંચે. તિ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, પંચે. તિ. પ્રાયો. ૩૦ ના બંધના ૪૬૦૮, મન. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન:-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૦ સત્તાસ્થાન -૪ (૯૨,૮૮,૮૬,૮૦)
પૂર્વોક્ત ૭૬૭૦ માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા ૩ અને આહા. મનુ. ના ૭, કુલ ૧૦ વિના શેષ ૭૬૬૦ ઉદયભાંગા સંભવે અને ૮૬, ૮૦ની સત્તા માત્ર ૩૦-૩૧ ના ઉદયે જ સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે બા. પર્યા. એકે. ના ૨
(૯૨,૮૮) સામા. લિ. ના ૮
(૯૨,૮૮) સામા. મનુ. ના ૮
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૪ ના ઉદયે બા. પર્યા. એકે. ના ૨
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૬ ના ઉદયે સામા. મનુ. ના
(૯૨,૮૮) સામા. લિ. ના ૨૮૮ ૪ ૨ (૯૨,૮૮) ૨૭ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના
૮
૨
(૯૨,૮૮)
ه
ه
ه
ه
ه
ه
X XXX X_X XX XX XX X
ه
ه
ه
ه
ه
ه
-૩૭૧ =
૩૭૧
Page #377
--------------------------------------------------------------------------
________________
લેશ્યા માર્ગણામાંનામકર્મ
કઈ
x
ع
૧૬
x
ع
x
ع
૧૬
x
ع
x
ع
x
x
x
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૮ ના ઉદયે સામા. તિ. ના ૫૭૬ ૪ ૨ (૯૨,૮૮)
વૈ. તિ. ના ૧૬ – ૨ (૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬
૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૮ ૨
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે સામા. તિ. ના ૧૧૫ર X ૨ (૯૨,૮૮) વૈ. તિ. ના
(૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬ x ૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ x ૨ (૯૨,૮૮) દેવના
૧૬ x ૨ (૯૨,૮૮) ૩૦ ના ઉદયે સામા. તિ. ના ૧૭૨૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ. તિ. ના ૮ x ૨ (૯૨,૮૮). સામા. મનુ. ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૧૬ x ૨ (૯૨,૮૮). ૩૧ ના ઉદયે સામા. તિ. ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુ. પ્રા. ર૯ ના બંધે નારકીના ૫ ભાંગા ભાવલેશ્યાની અપેક્ષાએ ઘટે.
મનુ. પ્રાયો ૩૦ ના બંધનો ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૪ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૫ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૭ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૮ ના ઉદયે દેવના
- ૧૬ X ૨ (૯૩,૮૯) ૨૯ ના ઉદયે દેવના
૧૬ X ૨ (૯૩,૮૯) ૩૦ ના ઉદયે દેવના
(૯૩,૮૯)
x
x
ه
ه
ه
ه
ه
૩૭૨
Page #378
--------------------------------------------------------------------------
________________
ઈર્ષે સપ્તતિકા કર્મગ્રંથ છીએ. દેવ પ્રાયો. ૨૮-૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧ એમ કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૬ થી ૧૧૫)
નારકીને ભાવલેશ્યાને વિવક્ષા કરીએ તો સમકિત પામતા મિથ્યાત્વી નારકીને, સમ્યગદષ્ટિ નારકને તથા તીર્થકરના (નારકમાં) આત્માને નરકમાં ભાવથી તેજોવેશ્યા આવી શકે એ અપેક્ષાએ તેજોલેશ્યા માર્ગણાએ નરકના ૫ ઉદયભાંગા પણ ઘટે. એટલે ૭૬૭૦ નૈ બદલે ૭૬૭૫ સમજવા અને મનુ. પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધે નરકના ૫ ઉદયભાંગાનો સંવેધ પણ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધ નારકીના ૫ ઉદયભાંગે ૯૨,૮૮ ની સત્તા અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધે નારકીના ૫ ઉદયભાંગે ૮૯ ની સત્તા સંભવે.
(૪૯) પાલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાગા - ૧૩૮૫૦ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૬ સત્તાસ્થાન:- ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૭૬૭૧ અકે. પ્રાયો. ૪૦, વિકલે. પ્રાયો. ૫૧, અપર્યા. તિર્યંચ અને અપ. મનુ. પ્રાયો. ૧૧=૨, નરક પ્રાયો. ૧, અપ્રાયોગ્ય ૧ એમ કુલ ૯૫ બંધભાંગા ન સંભવે, કારણ કે પદ્મવેશ્યાવંત જીવો ઉપરોક્ત બંધ ન કરે તેથી ૯૫ બંધભાંગા વિના શેષ ૧૩૮૫૦ બંધભાંગા સંભવે.
એકેન્દ્રિયના ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, અપર્યા. તિ. મનુ. ના ૨-૨=૪, નારકીના ૫, કેવલી ભગવંતના ૮ એમ કુલ ૧૨૫ ઉદયભાંગ ન સંભવે. કારણ કે ઉપરોક્ત જીવભેદોને પદ્મવેશ્યાનો સંભવ નથી. માટે ૧૨૫ ઉદયભાંગા વિના શેષ ૭૬૬૬ ઉદયભાંગા સંભવે. નારકીને ભાવથી પદમલેશ્યા માનીએ તો નારકીના ૫ ભાંગા સહિત ૭૬૭૧ હોય.
સત્તાસ્થાન તેજોલેસ્થામાં જણાવ્યા મુજબ ૯૩ વિગેરે છ જાણવા.
તિર્યંચ પ્રાયો. ૨૯,૩૦ અને મનુ. પ્રા. ૨૯ નું બંધસ્થાન બાંધતી વખતે ૫૦ મનુ. ને ૩૦ના ઉદય અને પર્યા. તિર્યંચને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦ નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૬,૮૦ ની સત્તા લઈને આવેલ કોઈ જીવને પર્યાપ્તા થતાંની સાથે ભાગ્યયોગે પદમલેશ્યા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તો પદ્મવેશ્યા પણ હોય તેથી ૮૬,૮૦ ની સત્તા હોય. માટે કોઈક જીવની અપેક્ષાએ આ સત્તાસ્થાન ઘટાવ્યા છે.
૩૭૩
Page #379
--------------------------------------------------------------------------
________________
Sherbroedral Hi-ferai diasal belachelor
X
x
પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, પંચે. તિ. પ્રાયો. ૩૦ ના બંધના ૪૬૦૮, મનુ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ આ પ્રમાણે ૧૩૮૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૧૩૮૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૫૬ સત્તાસ્થાન :- ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
પૂર્વોક્ત ૭૬ ૬૬ માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા ૩ અને આહા. મનુ. ના ૭ એમ કુલ ૧૦ વિના શેષ ૭૬૫૬ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે સામા. લિ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
સામાં. મનુ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના
૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૬ ના ઉદયે સામા. લિ. ના ૨૮૮
(૯૨,૮૮) સામા. મનુ. ના ૨૮૮
(૯૨,૮૮) ૨૭ ના ઉદયે વૈ. વિ. ના ૮
(૯૨,૮૮) . મનુ. ના ૮ x ૨ (૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૮ ના ઉદયે સામા. લિ. ના ૫૭૬ X ૨
(૯૨,૮૮) વૈ. લિ. ના ૧૬
(૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬ ૪ ૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના
(૯૨,૮૮) દેવના ૧૬
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫ર x
(૯૨,૮૮) વૈ. વિ. ના ૧૬ – ૨ (૯૨,૮૮)
x
x
x
x
x
x
x
x
x
૩૭૪
Page #380
--------------------------------------------------------------------------
________________
ઈર્થ સપ્તતિકા કર્મગ્રંથ
x
ઇ છે
x
જ
- ઉદયભાંગે સત્તાસ્થાન સામા. મનુ. ના પ૭૬
૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના
૮ – ૨ (૯૨,૮૮) દેવના ૧૬ ૪
(૯૨,૮૮) ૩૦ ના ઉદયે સામા. લિ. ના ૧૭૨૮ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ. તિ. ના ૮ ૪ ૨ (૯૨,૮૮). સામાં. મનુ. ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૮
૨ (૯૨,૮૮) ૩૧ ના ઉદયે સામા. લિ. ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ તેજોલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો.
દેવ પ્રાયો. ૨૮-૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮-૮-૧-૧ બંધભાંગા એ પ્રમાણે કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. | તેજલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ ભાવલેશ્યાની અપેક્ષાએ ૭૬૬૬ ને બદલે નારકના ૫ સહિત ૭૬૭૧ ઉદયભાંગા સમજવા અને મનુ. પ્રા. ૨૯ ના બંધે નરકના ૫ ઉદયભાંગે ૯૨, ૮૮ ની સત્તા અને મનુ. પ્રા. ૩૦ ના બંધે ૮૯ ની સત્તા સંભવે.
(૫૦) શુક્લલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગ - ૪૬૩૫ (૧૩૮૫૧) ઉદયસ્થાન -૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭ર (૭૬૭૭) સત્તાસ્થાન :- ૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
એકે. પ્રાયો. ૪૦, વિકલે. પ્રાયો. ૫૧, પંચે તિર્યંચ પ્રાયો. ૨૧૭, અપર્યા. મનુ. પ્રાયો. ૧, નરક પ્રાયો. ૧ એમ કુલ ૯૩૧૦ બંધભાગા ન સંભવે. કારણ કે શુક્લલેશ્યાવંત જીવોને ઉપરોક્ત બંધ ન સંભવે તેથી ૯૩૧૦ વિના શેષ ૪૬૩૫ બંધભાંગા સંભવે. તે આ પ્રમાણે –
મન. પ્રાયો. ૪૬૧૬ બંધભાંગા (અપર્યા. મનુ. પ્રા. ર૫ ના બંધ ૧ બંધભાંગા વિના) દેવ પ્રાયો. ૧૮ બંધભાંગા અપ્રાયોગ્ય ૧ બંધભાંગા
કુલ ૪૬૩૫ બંધભાંગા
૩૭૫
Page #381
--------------------------------------------------------------------------
________________
કચ્છી લશ્યામાર્ગણામાંનામકર્મ
કચ્છી
વૈમાનિકમાં છઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા કહી છે અને મંદ શુક્લ લેશ્યાવાળા દેવો તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી તે અપેક્ષાએ તિર્યંચના બંધભાંગા ગણીએ તો ૪૬૩૫+૯૨૧૬ (અપર્યા. તિ. પ્રા. ૧ વિના) એમ કુલ ૧૩૮૫૧ બંધભાંગા ઘટે.
એકે, ના ૪૨, વિકલ. ના ૬૬, અપર્યા. તિ. અને મનુ. ના ર-૨, નારકીના ૫, કેવલી મનુષ્યના ૨ (૯ અને ૮ ના ઉદયનો) ૧-૧ એમ કુલ ૧૧૯ ઉદયભાંગ ન સંભવે. કારણ કે ઉપરોક્ત જીવોને શુક્લલશ્યાનો સંભવ નથી તેથી ૧૧૯ વિના શેષ ૭૬૭૨ (૭૬૭૭) ઉદયભાંગા સંભવે. જો નારકીને ભાવથી શુક્લલેશ્યા માનીએ તો નારકીના ૫ ભાંગા સહિત જાણવા.
પૂર્વે જણાવ્યા મુજબ ૯૩ વિગેરે પાંચ સત્તાસ્થાન અને શ્રેણીમાં સંભવતા ૮૦ વિગેરે ચાર એ પ્રમાણે કુલ ૯ સત્તાસ્થાન સંભવે.
અહીં શુક્લલેશ્યા માર્ગણામાં પણ ૮૬ અને ૮૦ નું સત્તાસ્થાન બતાવ્યું છે તેનું કારણ પપ્રલેશ્યા માર્ગણામાં બતાવ્યા પ્રમાણે જાણવું.
(તેજો આદિ ત્રણે શુભલેશ્યામાં ૮૬,૮૦આ બંને સત્તાસ્થાનકવચિત કોઈક જીવની અપેક્ષાએ જ ઘટી શકે).
મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, બંધભાંગાનો સંવેધ પદ્મવેશ્યા માર્ગણામાં ૧૩૮૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. તિર્યંચ પ્રા. ર૯-૩૦ ના ૯૨૧૬ ભાંગાના સંવેધમાં દેવતાના ૬૪ ભાંગે ૯૨-૮૮ ની સત્તા જાણવી.
મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ તેજલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. (જુઓ પા. ૩૬૯-૩૭૦)
દેવ પ્રા. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮-૮-૧-૧ એમ કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધ ભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
અબંધનો સંવેધ પણ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો, પરંતુ વિશેષ એટલે કે ચૌદમા ગુણઠાણે જ ઘટતું ૯ અને ૮નું ઉદયસ્થાન તથા ૮-૮ ની સત્તા અહીંન સંભવે એટલે કુલ ૧૧૦ભાંગામાંથી ૧૦૮ ઉદયભાંગા અને ૯૩ આદિ ૮ સત્તાસ્થાન જાણવા. છઠ્ઠાથી આઠમા દેવલોકના દેવો ને શુક્લલેશ્યા છે અને તેઓ તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી મંદ શુક્લ લેગ્યાએ તિર્યંચ પ્રાયોગ્ય બંધની વિવક્ષા કરીએ તો. પં. તિર્યંચ પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
૩૭૬
Page #382
--------------------------------------------------------------------------
________________
Sa
ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
20 સપ્તતિકા કર્મગ્રંથ 5000
ઉદયભાંગા :- ૬૪
૨૧ ના ઉદયે. દેવના
૨૫ ના ઉદયે. દેવના
૨૭ ના ઉદયે. દેવના
૨૮ ના ઉદયે. દેવના
૨૯ ના ઉદયે. દેવના
૩૦ ના ઉદયે. દેવના
ઉદયભાંગા
८
८
८
૧૬
૧૬
८
×
X
×
X
૩૭૭
X
X
સત્તાસ્થાન
ર
૨
ર
ર
ર
ર
ભાવલેશ્યાની એપક્ષાએ તેજોલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ ૭૬૭૨ ને બદલે ૭૬૭૭ ઉદયભાંગા સંભવે અને મ.પ્રા. ૨૯ના બંધે નારકીના પાંચે ઉદયભાંગે ૯૨,૮૮ અને મનુ.પ્રા. ૩૦ ના બંધે ૮૯ ની સત્તા યથાસંભવ સંભવે.
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
૧૧ (૫૧) ભવ્ય માર્ગણાએ નામકર્મનો સંવેધ
બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) ઉદયસ્થાન :- ૧૨ (૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)
બંધભાગા :
બંધભાગા :
:- ૧૩૯૪૫
ઉદયભાંગા :
સત્તાસ્થાન :- ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮) અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો અને અબંધનો સંવેધ સર્વ પણ સામાન્ય સંવેધ મુજબ જાણવો. (૫૨) અભવ્ય માર્ગણાને નામકર્મનો સંવેધ
:- ૭૭૯૧
બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૩ સત્તાસ્થાન :- ૪ (૮૮,૮૬,૮૦,૭૮)
અભવ્યને પહેલું જ ગુણઠાણું હોવાથી મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮, દેવ પ્રાયો. ૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮-૧-૧ કુલ ૧૦ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા ન સંભવે, શેષ ૧૩૯૨૬ બંધભાંગા સંભવે.
:- ૧૩૯૨૬
Page #383
--------------------------------------------------------------------------
________________
છઋભિવ્ય અભવ્યમાંનામકમી મચ્છીક
વૈ. મનુ. ના ઉધોતવાળા ૩, આહા. મનુ. ના ૭ અને કેવલી મન. ના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
અભવ્યો પહેલા ગુણઠાણાથી આગળ વધતા ન હોવાથી આહા. દિક, જિનનામ વગેરે સત્તામાં જ ન આવે તેથી ૮૮ વિગેરે ૪ સત્તાસ્થાન જ સંભવે.
૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બા. પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧=૧૬, વિકલે, પ્રાયો. ર૯ ના બંધના ૨૪ અને ૩૦ ના બંધના ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૬૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૪ (૮૮,૮૬,૮૦,૭૮)
૭૭૭૩ ઉદયભાંગામાંથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા વિના શેષ ૭૭૦૪ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે-આ સંવેધ ૯૨ ની સત્તા વિના ઓઘ સંવેધની જેમ જાણવો. તે આ પ્રમાણે –
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના
૪ ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વિકલે. ના ૯ × ૪ (૮૮,૮૬,૮૦,૭૮) સામાં. તિ. ના ૯ × ૪ (૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના
(૮૮,૮૬,૮૦) ૨૪ ના ઉદયે એકે. ના
૧૦ x ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના ૧ ૪ ૨ (૮૮,૮૬) ૨૫ ના ઉદયે એકે. ના
(૮૮,૮૬,૮૦) તેઉ વાયુના ના ૨ x ૪ (૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુના
(૮૮,૮૬) વૈ. તિ. ના
(૮૮). વૈ. મનુ. ના
૮ x ૧ (૮૮). ૨૬ ના ઉદયે એકે. ના ૧૦ x ૩ (૮૮,૮૬,૮૦)
૧ ૧ ૧
=
U
x
x
૭
6
x
૦
x
૦
x
૧
૩૭૮
Page #384
--------------------------------------------------------------------------
________________
ઈ
શ્વ સપ્તતિકા કર્મગ્રંથ
છી
X
X
ઉદયભાંગા
૨ ૧ ૯ ૨૮૯ ૨૮૯
x
x
x
x
તેલ વાયુના ના વૈ. વાયુના વિકલે. ના સામા. તિ. ના
સામાં. મનુ. ના ૨૭ ના ઉદયે એકે. ના
વૈ. તિ. ના
વૈિ. મનુ. ના ૨૮ ના ઉદયે વિકલે. ના
સામા. તિ. ના વૈ. તિ. ના સામા. મનુ. ના
વૈ. મનુ. ના ૨૯ ના ઉદયે વિકલે. ના
સામા. તિ. ના વૈ. તિ. ના સામા. મનુ. ના
સત્તાસ્થાન x ૪ (૮૮,૮૬,૮૦,૭૮) x ૨ (૮૮,૮૬)
૪ (૮૮,૮૬,૮૦,૭૮) × ૪ (૮૮,૮૬,૮૦,૭૮) X ૩ (૮૮,૮૬,૮૦) ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮).
(૮૮) (૮૮,૮૬,૮૦)
(૮૮,૮૬,૮૦) x ૧ (૮૮)
(૮૮,૮૬,૮૦)
(૮૮). x ૩ (૮૮,૮૬,૮૦) x ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮) X ૩ (૮૮,૮૬,૮૦)
x
x
૫૭૬ ૧૬ ૫૭૬
x
x
T
x
૧૨ ૧૧૫૨ ૧૬ ૫૭૬
x
x
વૈ. મનુ. ના
x
x
x
x
x
૩૦ ના ઉદયે વિકલે. ના ૧૮ x ૩ (૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૭૨૮ X ૩ (૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના
(૮૮) સામાં. મનુ. ના ૧૧૫૨ x ૩ (૮૮,૮૬,૮૦) ૩૧ ના ઉદયે વિકલે. ના. ૧૨ x ૩ (૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૧૫ર x ૩ (૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. ના ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એમ કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
x
૩૭૯
Page #385
--------------------------------------------------------------------------
________________
ઈ
ભવ્ય અભવ્ય માર્ગણામાંનામકર્મ
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તસ્થાન -૪ (૮૮,૮૬,૮૦,૭૮).
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪+૬૪ દેવના એટલે કુલ ૭૭૬૮ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે –
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ક્ત વિશેષ એટલે કે દેવના ૬૪ ઉદયભાંગે ૮૮ નું એક સત્તાસ્થાન જ સંભવે.
સત્તાસ્થાન
x
x
x
x
૨૧ ના ઉદયે દેવના ૨૫ ના ઉદયે દેવના
૮
૧ (૮૮) ૨૭ ના ઉદયે દેવના
૮
૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના
૧૬ * ૧ (૮૮) ૨૯ ના ઉદયે દેવના
૧૬ x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના
૮ ૧ (૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો.
અપર્યા. મન. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૧ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦)
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪ ઉદયભાંગામાંથી વૈ. વાયુના ૩ ઉદયભાંગા વિના શેષ સર્વ ભાંગા સંભવે છે.
અને સત્તાસ્થાન પણ ૭૮ વિના સંભવે છે. સંવેધ આ પ્રમાણે –
(૩૮૦),
૩૮૦
Page #386
--------------------------------------------------------------------------
________________
ઈ
ર્ણ
સપ્તતિકા કર્મગ્રંથ
છN
ઉદયભાંગે
૫ ૯
x ×
સત્તાસ્થાન
૩ (૮૮,૮૬,૮૦) ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮,૮૬,૮૦) (૮૮,૮૬,૮૦) (૮૮,૮૬,૮૦)
(૮૮,૮૬,૮૦) ૧ (૮૮)
x
w w w w w
x
x
x
૮
x
(૮૮)
x
o o 2 2
૧૨
x
x
x
x
૨૧ ના ઉદયે એકે. ના
વિકલે. ના સામા. લિ. ના
સામા. મનુ. ના ૨૪ ના ઉદયે એકે. ના ૨૫ ના ઉદયે એકે. ના
વૈ. લિ. ના
વૈ. મનુ. ના ૨૬ ના ઉદયે એકે. ના :
સામા. લિ. ના સામા. મનુ. ના
વિકલે. ના ૨૭ ના ઉદયે એકે. ના
વૈ. તિ. ના
વૈ. મનુ. ના ૨૮ ના ઉદયે વિકલે. ના
સામા. લિ. ના વૈ. તિ. ના સામા. મનુ. ના
વૈ. મનુ. ના ૨૯ ના ઉદયે વિકલે. ના
સામાં. તિ. ના વૈ. વિ. ના સામા. મનુ. ના
વૈ. મનુ. ના ૩૦ ના ઉદયે વિકલે. ના
સામા. લિ. ના વૈ. લિ. ના સામા. મનુ. ના
x
w ૦ ૦ % o o
* * *
x
x
x
x
૫૭૬ ૧૬ ૫૭૬
2
x
૩. (૮૮,૮૬,૮૦)
(૮૮,૮૬,૮૦) (૮૮,૮૬,૮૦) (૮૮,૮૬,૮૦) (૮૮,૮૬,૮૦)
(૮૮)
(૮૮).
(૮૮,૮૬,૮૦) ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮) ૩ (૮૮,૮૬,૮૦) ૧ O (૮૮)
ન (૮૮,૮૬,૮૦) ૩. (૮૮,૮૬,૮૦) ૧ (૮૮) ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮)
(૮૮,૮૬,૮૦) ૩ (૮૮,૮૬,૮૦)
(૮૮) ૩ (૮૮,૮૬,૮૦)
x
x
x
x
૧૧૫૨ ૧૬ ૫૭૬
x
x x x
» 2
x
૮
x
બ ×
x
x
૧૮ ૧૭૨૮
૮ ૧૧૫ર
-
x
x
૩૮૧
Page #387
--------------------------------------------------------------------------
________________
8ઈ ભવ્યા અભવ્ય માર્ગણામાંનામકર્મ છે
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૧ ના ઉદયે વિકલે. ના ૧૨ x ૩ (૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૧૫ર x ૩ (૮૮,૮૬,૮૦) પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે તે આ પ્રમાણે
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા – ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૪ (૮૮,૮૬,૮૦,૭૮)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૬૮+૫ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે –
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ જાણવો. વિશેષ એટલે કે નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે નારકીના
૧ x ૧ (૮૮) ૨૫ ના ઉદયે નારકીના ૨૭ ના ઉદયે નારકીના
૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે નારકીના
૧
૧ (૮૮) ર૯ ના ઉદયે નારકીના
૧ ૪ ૧ (૮૯) શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ-૯ (૨૧,૨૪,૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૭૭૦ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦)
એકે. ના ૩૯ (વૈ. વાયુ. ના ૩ વિના) વિકલ. ના ૬૬, સામા. લિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ. ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૭૦ ઉદયભાગા સંભવે.
*
*
૩૮૨
Page #388
--------------------------------------------------------------------------
________________
x
(૮૮)
x
x
x
x
એઋર્ષ સપ્તતિકા કર્મગ્રંથ ૭૯૮૫ સંવેધ આ પ્રમાણે –
અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધમાં જણાવેલ ૭૭૦૧ ઉદયભાંગાના સંવેધ મુજબ અહીં ૭૭૭૨ ઉદયભાંગાનો સંવેધ થાય છે. વિશેષ એટલે કે દેવના ૬૪ અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના નારકીના
(૮૮) ૨૫ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
(૮૮) ૨૭ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના
૧૬ x ૧ (૮૮) નારકીના ૧ ૪ ૧ (૮૮)
(૮૮) ૨૯ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
1 x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના
૮ x ૧ (૮૮) દેવ પ્રાયો. ૨૮ના બંધના બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગાઃ- ૩૫૪૪ સત્તાસ્થાન:- ૨ (૮૮,૮૬)
અભવ્યને પહેલું ગુણઠાણું જ હોવાથી દેવ પ્રાયોગ્ય બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી સામા. લિ. ના ૩૦, ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને વૈ. તિર્યંચના ૫૬ તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા થાય. વૈ. તિ. અને વૈ. મનુ. ના દરેક ઉદયભાંગે ૮૮ ની સત્તા જ સંભવે. તથા સામાં. મનુ. અને સા. વિ. ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન ૮૮,૮૬ સંભવે.
સંવેધ આ પ્રમાણે –
x
૩૮૩
Page #389
--------------------------------------------------------------------------
________________
ભવ્યા અભવ્યમાર્ગણામાં નામકર્મ
x
(૮૮)
x
(૮૮)
x
x
vvvvvvvvv
(૮૮)
x
(૮૮)
x
x
x
૧૧૫૨
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. તિ. ના ૮ – ૧ (૮૮)
વૈ. મનુ. ના ૨૭ ના ઉદયે વૈ. તિ. ના વૈ. મનુ. ના
(૮૮). ૨૮ ના ઉદયે વૈ. લિ. ના
વૈ. મનુ. ના ૨૯ ના ઉદયે વૈ. તિ. ના
(૮૮) વૈ. મનુ. ના
(૮૮) ૩૦ ના ઉદયે વૈ. તિ. ના
સામા. તિ. ના ૧૧૫૨ ૪ ૨ (૮૮,૮૬) સામા. મનુ. ના
(૮૮,૮૬) ૩૧ ના ઉદયે સામા.તિ. ના ૧૧૫૨ ૪ ૨ (૮૮,૮૬)
નરક પ્રાયો. ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ દેવ પ્રાયો. ૨૮ ના બંધના સંવેધ મુજબ જ જાણવો. ભવ્ય-અભવ્ય માર્ગણાને વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત.
(૧૨) સમ્યકત્વ માર્ગણાએ નામકર્મનો સંવેધ (૫૩) ઉપશમ સમ્યકત્વ માર્ગગાએ નામર્મનો સંવેધક
ઉપશમ સમકિત માર્ગણાએ ઉદયભાંગા સંબંધી અનેક મત છે. અહીં મુખ્ય વિવક્ષા કરી ૮ મત લખ્યા છે. બંધસ્થાન, બંધમાંગા અને સત્તાસ્થાન સર્વ મતને વિષે સમાન સંભવે છે.
૧ લા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૪૬૫ ઉદયભાંગા ઉપશમ સમકિત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ પામી શકાય અને ભવાંતરમાં લઈ જવાય નહિં તથા તેનો કાળ અંતમુહૂર્ત માત્ર હોવાથી તે વખતે લબ્ધિ ફોરવે નહિં આ મત પ્રમાણે... ૩૪૬૫ ઉદયભાંગા આ રીતે સંભવે. * દેવોને મૂળ શરીરમાં પણ ઉદ્યોતના ઉદય હોય (જુઓ પંચસંગ્રહ ભા. ૧, પાંચમુ દ્વાર ગા. ૧૩૨)
૩૮૪
Page #390
--------------------------------------------------------------------------
________________
& સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છી
સામાન્ય તિર્યંચના ૩૦ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા સામાન્ય તિર્યંચના ૩૧ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા સામાન્ય મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગા દેવના ૨૯ ના ઉદયના (સ્વરવાળા)
ઉદયભાંગા નારકીના ૨૯ ના ઉદયનો
ભાંગે
૩૪૬૫ ૨ જા મત વિવક્ષા) પ્રમાણે – ૩૪૭૩ ઉદયભાંગા પંચેન્દ્રિયપણામાં ચારે ગતિમાં વર્તતા જીવો પર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમકિત પ્રાપ્ત કરે છે એ સંઘયણવાળા જીવો ઉપશમ સમકિત પ્રાપ્ત કરે અને શતકબૃહચૂર્ણિના મતે ભવાંતરમાં લઈ જવાય નહિં તથા દેવો ભવપ્રત્યયિક વૈક્રિય લબ્ધિવાળા હોવાથી, તીર્થંકર પરમાત્માના કલ્યાણક આદિ અનેક શુભ કાર્યોમાં ઘણીવાર લબ્ધિ ફોરવે અને તે ઉત્તરવૈક્રિય શરીર અર્ધમાસ = ૧૫ દિવસ સુધી રહી શકે છે. વળી, આટલા લાંબા કાળમાં, શુભકાર્યમાં સમકિત પામવાનો ચાન્સ વધારે છે. માટે અહિં (શતકચૂર્ણિના આધારે) દેવના ૩૦ ના ઉદયના ૮ ભાંગા ઉદ્યોતવાળા ઉત્તર વૈક્રિયના વધારે ગણવામાં આવ્યા છે. મનુ, તિર્યંચની લબ્ધિ ગુણ પ્રત્યયિક હોવાથી ક્વચિત ફોરવે અને ત્યારે ઉપશમ સમકિતની પ્રાપ્તિનો સંભવ ઓછો છે માટે તેમના (=વૈ. તિ. વૈ. મનુ.) ભાંગા અહિં ગણ્યા નથી. છતાં વિવક્ષા કરવી હોય તો થઈ શકે માટે ત્રીજા મતમાં એ ભાંગા પણ બતાવ્યા છે. એટલે, ૩૪૭૩ ઉદયભાંગા આ પ્રમાણે.
સા. તિર્ય. ના ૨૩૦૪ (૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩) ના ઉદયના) દેવના
૧૬ (૨૯ ના ઉદયના સ્વરવાળા ૮, ૩૦ ના ઉદયના ૮) નારકનો
૧ (૨૯ ના ઉદયનો) કુલ
૩૪૭૩. ૩ જા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૪૯૭ ઉદયભાંગા (બે રીતે સપ્તતિકાના આધારે)
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો જ ઉપશમ સમકિત પામે, ઉપશમ સમકિતમાં લબ્ધિ ફોરવે નહિં અને શ્રેણીના ઉપશમ સમકિત સહિત ભવક્ષયે કાળ કરીને દેવમાં ઉત્પન્ન થઈ શકે એટલે દેવના અપર્યાપ્ત અવસ્થાના ભાંગા પણ ઘટવાથી ઉધોત સિવાયના દેવના બધા ભાંગા ગણવા. એમ માનનારના મતે ઉદ્યોતનો ઉદય દેવોને ઉત્તર વૈક્રિય શરીરમાં હોય છે. મૂળ શરીરમાં નથી માટે. ઉત્તર વૈ. ના દેવના ભાંગા ગણ્યા નથી.
૩૮૫).
Page #391
--------------------------------------------------------------------------
________________
Sઈ ભવ્યાઅભવ્યમાર્ગણામાંનામકર્મ ઈચ્છ
દેવના
સા. લિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫+૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો) નારકીના ૧ (૨૯ ના ઉદયનો)
૪૦ (૨૧-૨૫-૨૭-૨૮-૨૯ ના ઉદયના ૮+૮+૮+૮+૮) ૩૪૯૭
અથવા ૩૪૯૭ ઉદયભાંગા આ પ્રમાણે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત જીવો જ આ સમકિત પામે. ભવાંતરમાં લઈ જાય નહિં તથા દેવોને ઉત્તર વૈક્રિયનો કાળ ૧૫ દિવસનો છે તથા મનુ, તિર્યું. ને ૪ મુહૂર્તનો છે માટે લબ્ધિ ફોરવ્યા પછી લબ્ધિના કાળમાં સમક્તિ પામે તો વૈ. લિ. ના અને વૈ. મનુ. ના તથા દેવના (ઉદ્યોત સહિતના) પર્યાપ્ત અવસ્થાના ભાંગા પણ ઉપશમ સમકિત માર્ગણાએ ઘટી શકે. આ પ્રમાણે માનનારના મતે
સા. તિ ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો ૧૧૫૨) વૈ. લિ. ના ૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા) દેવના
૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) નારકીનો
૧ (૨૯ ના ઉદયનો) (૩૪૯૭
૪ થા મત વિવક્ષા પ્રમાણે - ૩૪૬૯ ઉદયભાંગા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપશમ સમકિત પામે. લબ્ધિ ફોરવે નહિં, શ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને અનુત્તર દેવનો ભવ પામે તો ઉપશમ સમકિત સહિત (દવમાં) જાય અને અનુત્તર દેવોને દુર્ભાગ-અનાદેય-અપયશનો ઉદય ભવસ્વભાવથી જ હોય નહિં અર્થાત્ બધી શુભ પ્રકૃતિઓ જ હોય અને ભવાંતરનું ઉપશમ સમકિત માત્ર ૨૮ના ઉદયસ્થાનક સુધી જ હોય એમ પણ માનીએ તેથી અનુત્તરના ૨૧-૨૫-૨૭-૨૮ ના ઉદયનો ૧-૧ એમ કુલ૪ ઉદયભાંગા ઉપર કહેલા પહેલા મત પ્રમાણેના ૩૪૬૫ ઉદયભાંગામાં ઉમેરતા ૩૪૬૯ ઉદયભાંગા થાય.
૩૮૬
Page #392
--------------------------------------------------------------------------
________________
W ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૨ %
૫ મા મત વિવક્ષા) પ્રમાણે – ૩૫૦૧ ઉદયભાંગા ઉપર ૪ થા મત પ્રમાણે બતાવેલ ૩૪૬૯ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી દેશના આદિમાં ઉપશમ સમકિત પામે તો ૩૨ ઉદયભાંગા (વૈ. વિ. ના ૧૬, વૈ. મનુ. ના ૮, દેવના ૮) ઉમેરતા ૩૫૦૧ ઉદયભાંગા થાય.
૬ કા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૫૨૯ ઉદયભાંગા ઉપર ત્રીજા મત પ્રમાણે બતાવેલ ૩૪૯૭ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી ઉપશમ સમકિત પામે તો ૩૨ ભાંગા પણ સંભવે એ મતે (પહેલી રીતે ત્રીજા મત પ્રમાણે)
સા. લિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩૦ ના ઉદયનો) નારકીનો ૧ (૨૯ ના ઉદયનો) દેવના ૪૦ (૨૧-૨૫-૨૭-૨૮-૨૯ના ઉદયના ૮+૮+૮+૮+૮) વૈ. લિ. ના ૧૬ (૨૯ ના ઉદયનો ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા) દેવના ૮ (૩૦ ના ઉદયના ૮) કુલ ૩૫૨૯
અથવા ત્રીજા મતમાં બતાવેલ ૩૪૯૭ ઉદયભાંગામાં શ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમ સમકિત સહિત દેવમાં ઉત્પન્ન થનાર દેવના અપર્યાપ્તાવસ્થાના ઉદયભાંગા અહિં ઉમેરતા ૩૫૨૯ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે (બીજી રીતે ત્રીજા મત પ્રમાણે)
સા. તિ ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨) સા. મનુ. ના ૧૧૫૨ (૩) ના ઉદયના ૧૧૫૨) વૈ. વિ. ના ૧૬ (૨૯ ના ઉદયના ૮ સ્વરવાળા, ૩૦ ના ઉદયના ૮) વૈ. મનુ. ના ૮ (૨૯ ના ઉદયના ૮) નારકીનો ૧ (૨૯ ના ઉદયનો) દેવના ૪૮ (૨૮-૨૯ ના ઉદ્યોતના ઉદયના ૮-૮ ભાંગા વિના)
૩૫૨૯ ઉદયભાંગા થાય
3८८७
Page #393
--------------------------------------------------------------------------
________________
શ્વ સમ્યકત્વ માર્ગણામાં નામકર્મ
છ8
૭ મા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૬૧૨ ઉદયભાંગા “તિરિ ઈન્થિ અજય સાસણ” (કર્મગ્રંથ ૪ થો ગાથા નં. ૨૬) એ પદ પ્રમાણે ઉપશમ સમકિત માર્ગણાને વિષે આહા. દ્રિક સિવાય ૧૩યોગ જણાવ્યા છે. તેમાં ઔદારિક મિશ્ર, વૈકિયમિશ્ર કે કામકાયયોગનો નિષેધ નથી. તેથી મનુષ્ય તિર્યંચો અને દેવો પણ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા છતા, ઉત્તરવૈક્રિય શરીર બનાવતા હોય તો વૈ. લિ. ના ૫૬, વૈ. મનુ. ના ૩૫ ઉદયભાંગા પણ સંભવે. (સંયમી મનુષ્ય, શ્રેણીનું ઉપશમ સમકિત પામ્યા પછી અંતર્મુહૂર્ત પછી શ્રેણી શરૂ કરે છે એટલે શ્રેણી ચઢતાં પૂર્વે લબ્ધિ ફોરવે તો વૈક્રિય મનુષ્યના બધાભાંગા પણ સંભવે) અને દેવના પ૭ ઉદયભાંગા માને છે. તે આ રીતે દેવના ૨૧ ના ઉદયના * ૧ ઉદયભાંગા જ સંભવે એવું માને છે. કારણ કે ઉપશમ શ્રેણીથી ભવક્ષયે કાળ કરી અનુત્તરમાં જ જતા જીવને ઉપશમ શ્રેણીથી આવેલો હોવાથી ૨૧ ના ઉદયે શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. એટલે ૨૧ ના ઉદયના ૧ જ ભાંગો હોય અને ૨૫ વિગેરે ઉદયસ્થાને ઉત્તર વૈ. હોવાથી બધા ઘટે તેથી ૨૫ થી ૩૦ ના ઉદયના ૫૬ અને ૨૧ ના ઉદયનો ૧ એ પ્રમાણે ૫૭ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે.
સા. તિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨). વૈ. તિ. ના ૫૬ સા. મનુ.ને ૧૧૫ર (૩૦ ના ઉદયનો ૧૧૫૨) વૈ. મનુ. ના ૩૫ દેવના
૫૭ નારકીનો ૧ કુલ ૩૬૦૫ ઉદયભાંગા થાય
ઉદયભાંગા સંબંધી ઘણા મત હોવાથી અહીં કેટલીક વિવક્ષાએ ઉદયભાંગા જણાવીને હવે, બંધસ્થાન, બંધભાંગા, સત્તાસ્થાન સર્વ મતને વિષે સમાન છે. તે જણાવાય છે અને ત્યારપછી ૩૬૦૫ ઉદયભાંગાના મતનો સંવેધ જણાવાશે. કારણ કે બીજા બધા ઉદયભાંગા એમા અંતર્ગત થતા હોવાથી જે મતનો સંવેધ જાણવો હોય તે, તેટલા ઉદયભાંગાનો સંવેધ એમાંથી ખ્યાલ આવી જાય. બંધસ્થાન : ઉપશમ સમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. ત્યાં વર્તતા દેવો અને નારકી, મનુ. પ્રાયો. ૨૯ અને ૩૦ નો જ બંધ કરે અને તિર્યંચો, દેવ પ્રાયો. ૨૮ નો અને મનુષ્યો દેવ. પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ તથા અપ્રાયોગ્ય ૧ નો બંધ કરે તેથી બંધસ્થાન અને બંધમાંગા આ પ્રમાણે ઘટે. * ‘અહીં ૨૧ નો ઉદય ઉપ. સમ્યકત્વમાં ભવાન્તરમાંથી લઈને આવેલ પહેલા સંઘયાણવાળાની વિવક્ષા કરી છે. બાકીના ઉદયભાંગા નવું ઉતરવૈક્રિયના ઘટે.
3८८
Page #394
--------------------------------------------------------------------------
________________
કચ્છ સપ્તતિકા કર્મગ્રંથ ક08
બંધસ્થાન
દેવ પ્રાયો. ૨૮ ના
દેવ પ્રાયો. ૨૯ ના
મનુ. પ્રાયો. ૨૯ ના દેવ પ્રાયો. ૩૦નો મનુ. પ્રાયો. ૩૦નો
દેવ પ્રાયો. ૩૧ નો
અપ્રાયોગ્ય ૧ નો
કુલ
બંધભાંગા
८
८
८
૧
८
૧
૧
૩૫
(અસ્થિર-અશુભ-અપયશ એ ત્રણ જ વિકલ્પો અશુભ બંધાય)
સત્તાસ્થાનઃ ઉપશમ સમ્યકત્વ ક્ષેપક શ્રેણીમાં ન હોય તેથી ક્ષપક શ્રેણીના સત્તાસ્થાન ન સંભવે અને ૪ થી ૧૧ ગુણઠાણા છે તેથી અધ્રુવ સત્તાત્રિક ૮૬, ૮૦, ૭૮ની સત્તા પણ ન સંભવે. શેષ ૯૩,૯૨,૮૯ અને ૮૮ એ ચાર સત્તાસ્થાન જ સંભવે.
૩૬૦૫- ઉદયભાંગાનો સંવેધ આ પ્રમાણે
=
બંધસ્થાનઃ- ૫ - (૨૮,૨૯,૩૦,૩૧,૧) ઉદયસ્થાનઃ- ૭-(૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાન :- ૪ - (૯૩, ૯૨,૮૯,૮૮)
૨૫ ના ઉદયે
૨૭ ના ઉદયે
૨૮ ના ઉદયે
ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાન :- ૨ (૯૨, ૮૮)
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગાઃ-૩૫૪૭
પં. તિ. ૩૦-૧૧૫૨ સા. મ. -૧૧૫૨ પં. તિ. ૩૧-૧૧૫૨
ઉદયભાંગે
વૈ. તિ. ના ८ વૈ. મનુ. ના
८
વૈ. તિ. ના ८ વૈ. મનુ. ના ८ વૈ. તિ. ના
૧૬
વૈ. મનુ. ના
2
વૈ. તિ. ૫૬
વૈ. મ. ૩૫
૩૫૪૭
૩૮૯
X X X X X
×
X
સત્તાસ્થાન
૪ ૪ ૪ ૪ ૪ ૪
ઉપશમ સમ્યક્ત્વી તિર્યંચ એટલે નવું પામનાર હોવાથી તેને ૯૨ની સત્તા ન હોય.
બંધભાંગાઃ- ૩૫ ઉદયભાંગાઃ-૩૬૦૫
(૮૮)* (૯૨,૮૮)
(૮૮) (૯૨,૮૮)
(૮૮) (૯૨,૮૮)
Page #395
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વમાર્ગણામાં નામ કર્મ
ક
ર્યા ,
x x x x x x
_x
x
x
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૯ ના ઉદય વૈ. લિ. ના ૧૬ x
(૮૮). વૈ. મનુ. ના ૯ ૪
(૯૨,૮૮). ૩૦ ના ઉદય સામા. લિ. ના ૧૧૫૨
(૮૮) વૈ. તિ. ના ૧ સામા. મનુ. ના ૧૧૫૨ ૪
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૧ *
(૯૨,૮૮) ૩૧ ના ઉદયે સામા. તિ. ના ૧૧૫૨ ૪
(૮૮) દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:-૫૭૬+૩૫-૬૧૧ સત્તાસ્થાન :- ૨ (૯૩, ૮૯) ઉદયભાંગે સત્તાસ્થાન (૨૨૭) ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૩,૮૯) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૩,૮૯) ૨૮ ના ઉદયે વૈ. મનુ. ના ૯
(૯૩,૮૯) ર૯ ના ઉદયે વૈ. મનુ. ના ૯
(૯૩,૮૯) ૩૦ના ઉદયે સામાં. મનુ. ના ૫૭૬
(૯૩,૮૯) ' (૧૯૨) વૈ. મનુ. ના ૧
(૯૩,૮૯) જો જિનનામ પ્રથમ સંઘયાણવાળા જ બાંધે એમ માનીએ તો સા. મ. ના ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગા જાણવા. કુલ ૨૨૭ ભાંગા જાણવા અને ત્રણ સંઘ. વાળા જિનનામ બાંધે એમ માનીએ તો પ૭૬+૩૫= કુલ ૬૧૧ ભાંગા જાણવા*
મનુષ્ય પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન:- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા-૬૫ સત્તાસ્થાન :- ૨ (૯૨, ૮૮).
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે દેવના
(૯૨,૮૮). ૨૭ ના ઉદયે
(૯૨,૮૮) ૨૮ ના ઉદયે દેવના
(૯૨,૮૮).
ع ع ع ع ع
x
x
x
ع
x
x
જ જ જ
દેવના
x
x
જ
* નવા સમ્યકત્વવાળો જિનનામીન બાંધે તેથી છ સંઘયણના ભાંગા ન ઘટે.
૩૯૦
Page #396
--------------------------------------------------------------------------
________________
A A A
હNR સપ્તતિકા કર્મગ્રંથ 50% જો નવા ઉપ. સમ્યકત્વમાં જિનનામનો બંધ ન હોય એમ માનીએ તો ૩૦ ઉદયે ૮ ભાંગા ન હોય કારણ લબ્ધિ ફારવી દેશનામાં ગયેલ ઉપશય સમ. પામે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૯ ના ઉદયે દેવના ૧૬ X ૨
(૯૨,૮૮) નારકીના ૧ – ૧
(૮૮) ૩૦ ના ઉદય દેવના ૮ x ૨ (૯૨,૮૮)
મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા -૬૪ સત્તાસ્થાન :- ૨ (૯૩, ૮૯)
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૫ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૨૭ ના ઉદયે દેવના
૮ ૮ ૨
(૯૩,૮૯) ૨૮ ના ઉદય દેવના
(૯૩,૮૯) ૨૯ ના ઉદયે દેવના
(૯૩,૮૯) ૩૦ ના ઉદયે દેવના
(૯૩,૮૯) દેવ પ્રા. ૩૦ અને ૩૧ના બંધનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જાણવો. પરંતુ અહીં આહા. લબ્ધિ ૬ ફોરવે અને બંધ સાતમ-આઠમે હોય તેથી આહા. મનુ. ના ૨ ઉદય ભાંગા ન સંભવે તેથી શેષ ૧૪૬ ઉદયભાંગાનો સંવેધ જાણવો.
અપ્રાયોગ્ય ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૮૭ થી ૧૦ ગુ. સુધી સામા. મનુ. ના ૩૦ ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯,૮૮).
અબંધનો સંવેધ (૧૧મે ગુ.). સામા. મનુ. ૩૦ના ઉદયે ૭૨ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન (૯૩,૯૨,૮૯, ૮૮)
આ બન્ને સંવેધમાં ઉત્તમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૨ (૯૨,૮૮) અને ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન.
(૫૪) ક્ષાયિક સમ્યકત્વ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા-૩૫ ઉદયસ્થાન -૧૧ (૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)
ઉદયભાંગા - ૬૨૩
X XX XX X
A &
૩૯૧.
Page #397
--------------------------------------------------------------------------
________________
સિમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ
સત્તાસ્થાનઃ- ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
ક્ષાયિક સમ્યક્ત્વ ૪ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં જણાવ્યા મુજબ ૩૫ બંધભાંગા જાણવા.
૮૬ અને ૭૮ સિવાય સર્વે સત્તાસ્થાનો સંભવે.
ક્ષાયિક સમ્યકત્વના પ્રસ્થાપક મનુષ્યો અને નિષ્ઠાપક ચારે ગતિના જીવો હોય છે. બધ્ધાયુ પામે તો ક્ષાયિક સમકિત ચારે ગતિમાં જીવોને હોય. તેથી દરેકના અપર્યાપ્તાવસ્થાના પણ ઉદયભાંગા સંભવે. પરંતુ પૂર્વે મનુષ્ય, તિર્યંચનું અસંખ્યાતા વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો જ ક્ષાયિક સમ્યકત્વ પામે. તેથી તિર્યંચોમાં ક્ષાયિક સમકિતી યુગલિક તિર્યંચો જ હોય અને તેઓને દેવની જેમ સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી તેઓને દેવની જેમ ૬૪ ઉદયભાંગા સંભવે. ક્ષાયિક સમકિતી પ્રથમ સંઘયણવંત જ હોય છે. ક્ષાયિક સ. માર્ગણાએ ૬૨૩ ઉદયભાંગા આ રીતે થાય છે.
સામા. મનુ. ના
સામા. મનુ. ના કુલ વૈ. મનુ. ના
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
આહા. મનુ. ના
કેવલી મનુ. ના
દેવના યુગલિક તિર્યંચના નારકીના
८
૪૮
૯૬
૯૬
૧૯૨
૪૪૦
૩૫
૭
८
૬૪
૬૪
૫
કુલ
૬૨૩
ઉદયભાંગા થાય.
અહીં ૬૨૩ ઉદયભાંગા ગણ્યા છે તે ક્ષાયિક સમકિતીના ૩ અને ૪ ભવની અપેક્ષાએ ગણ્યા છે. કારણ કે નરકના ઉદયભાંગા ૩ ભવની અપેક્ષાએ ઘટી શકે અને યુગલિક તિર્યંચના ઉદયભાંગા ૪ ભવની અપેક્ષાએ ઘટી શકે અને ૫ ભવની અપેક્ષાએ છેવટું સંઘયણ પણ ઉદયમાં હોય. તે ઉદયભાંગા અહીં સાથે ગણીએ તો સામા. મનુ. ના પ્રથમ સંઘયણની જેમ
(સુભગ, આદેય, યશના વિકલ્પવાળા) (પૂર્વોક્ત ૮×૬ સંસ્થાન =૪૮) (પૂર્વોક્ત ૪૮ × ૨ વિહા =૯૬)
(પૂર્વોક્ત ૯૬×૨ સ્વર=૧૯૨)
૩૯૨
Page #398
--------------------------------------------------------------------------
________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૨૦૧૭ છેલ્લા સંઘયણના (૨૧ના ઉદયના ૮ વિના) ૪૩૨ ઉદયભાંગા વધારે જાણવા. એટલે કે ૬૨૩ માં ૪૩૨ ઉમેરતાં ૧૦૫૫ ઉદયભાંગાનો સંવેધ થાય અને વિસ્તૃત સંવેધમાં માત્ર દેવ. પ્રાયો ૨૮ના બંધમાં મનુ. નાં ઉદયસ્થાને સામા. મનુ. ના ભાંગા ઉમેરવા, સત્તાસ્થાન આદિ તો પહેલાંની જેમ જ ઘટશે.
(૧લું સંઘયાણ ગણો કે છેલ્લે ૨૧ના ઉદયમાં સંઘયણ નથી. માટે તેના ૮ ભાંગા બન્ને વખતે સમાન જ હોવાથી છઠ્ઠા સંઘયણના ૪૪૦ ભાંગા ન ગણતાં ૪૩૨ ભાંગી ગયા છે) સંવેધ આ પ્રમાણે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૫૪૬ સત્તાસ્થાન :- ૨(૯૨, ૮૮).
સામા. મનુ. ના ૪૪૦ વૈ. મનુ. ના ૩૫ આહા. મનુ. ના ૭ યુગલિક તિર્યંચના ૬૪ કુલ ૫૪૬ ઉદયભાંગા સંભવે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે યુગલિક તિર્યંચના ૮ ૪
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૮
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૨,૮૮) આહા. મનુ. ના
(૯૨) ર૬ ના ઉદયે યુ. તિર્યંચના ૮
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૪૮
(૯૨,૮૮) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮
(૯૨,૮૮) આહા. મનુ. ના ૧
(૯૨)
X X XX XX XX
(૩૯૩]=
Page #399
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન
x
به
x
ه
x
ه ه
x
x
ه
x
x
ه ه ه
x
x
ه ه
x
x
ઈસમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ ચ્છ
ઉદયભાંગે ૨૮ના ઉદયે યુગલિક તિર્યંચના ૮
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૯૬
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૯ × ૨ (૯૨,૮૮)
આહા. મનુ. ના ૨ x ૧ ૨૯ના ઉદયે યુગલિક તિર્યંચના
(૯૨,૮૮) સામાં. મનુ. ના ૯૬ ૪ ૨ (૯૨,૮૮) વૈ. મનુ. ના ૯
(૯૨,૮૮) આહા. મનુ. ના ૨ x ૧ (૯૨) ૩૦ના ઉદયે યુગલિક તિર્યંચના (૧૬)
(૯૨,૮૮) સામાં. મનુ. ના (૧૯૨)
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૧
૨ (૯૨,૮૮). આહા. મનુ. ના ૧ x ૧ (૯૨) ૩૧ના ઉદયે યુગલિક તિર્યંચના ૮ * ૨ (૯૨,૮૮)
જો પાંચ ભવ કરનારની વિવક્ષા કરીએ તો છેલ્લા સંઘયાણના ૪૩૨ ભાંગા વધારે ઘટે એટલે ૫૪૬+૪૩૨=૯૭૮ ભાંગા હોય અને ૯૨-૮૮ની સત્તા હોય.
દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા -૪૮૨ સત્તાસ્થાન :- ૨ (૯૩, ૮૯)
(૨૩૮) સામા. મનુ. ના ૪૪૦ (૧૯૬) વૈ. મનુ. ના ૩૫ ૩૫ આહા. મન ના ૭ ૭
કુલ ૪૮૨ ૨૩૮ ઉદયભાગા સંભવે અહીં ઓધ. સંવેધમાં ૨૬૪૨ ભાંગા ગણાય. તે મત પ્રમાણે પ્રથમ સંઘયણના ૪૪૦ ભાંગા ઘટે. પરંતુ ચરમ ભવમાં દે. પ્રા. બંધ કરનાર જિન નામ સહિત બાંધનાર તીર્થકર જ હોય તે વિવક્ષાએ ૨૩૮ ભાંગા ઘટે.
ه می
૩૯૪
Page #400
--------------------------------------------------------------------------
________________
સત્તા સ્થાન
x
x
x
x
x
x
vo švo sungur
x
x
x
x
oc och analası səfzie Brochure સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે ૨૧ના ઉદયે સામા. મનુ. ના *૮ (૧)
(૯૩,૮૯) ૨૫ના ઉદયે વૈ. મનુ. ના
(૯૩,૮૯) - આહા. મનુ. ના ૧
(૯૩) ૨૬ના ઉદયે સામા. મનુ. ના
(૯૩,૮૯) ૨૭ના ઉદય વૈ. મનુ. ના
(૯૩,૮૯) આહા. મનુ. ના ૨૮ના ઉદયે સામાં. મનુ. ના
(૯૩,૮૯) વૈ. મનુ. ના
(૯૩,૮૯) . આહા. મનુ. ના ૨૯ના ઉદયે સામા. મનુ. ના ૯૬ (૧) x ૨ (૯૩,૮૯) વૈ. મનુ. ના
(૯૩,૮૯) આહા. મનુ. ના ૨ ૩૦ના ઉદયે સામા. મનુ. ના ૧૯૨ ૪ ૨ (૯૩,૮૯) વૈ. મનુ. ના ૧
(૯૩,૮૯) આહા. મનુ. ના ૧ અહીં સા. મનુષ્યના ૨૧-૨૬-૨૮ અને ૨૯ ઉદયે તીર્થકરનો જ આત્મા હોય તેથી એકએક ભાંગો તે વિવક્ષાએ જાણવો.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા-૬૯ સત્તાસ્થાન :- ૨ (૯૨, ૮૮) દેવના ૬૪ અને નારકીનાં ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા થાય સંવેધ પ્રમાણે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૮) ૨૫ના ઉદય દેવના
(૯૨,૮૮) નારકીના ૧
(૯૨,૮૮)
x
(૩)
x
x
x
x
x
x
૩૯૫
Page #401
--------------------------------------------------------------------------
________________
x
x
-
x
સમ્યકત્વમાર્ગણામાં નામ કર્મ ઈચ્છ
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૭ના ઉદય દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮)
નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદય દેવના ૧૬ x ૨ (૯૨,૮૮)
નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદય દેવના ૧૬
(૯૨,૮૮) નારકીના ૧ ૪ ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮
(૯૨,૮૮) મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦)ઉદયભાંગા-૬૯ સત્તાસ્થાનઃ-૨ (૯૩, ૮૯)
દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા થાય. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના ૮ ૪ ૨ (૯૩,૮૯) નારકીના
(૮૯) ૨૫ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯)
નારકીના ૧ – ૧ (૮૯) ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯)
નારકીના ૧ – ૧ ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૩,૮૯) નારકીના
(૮૯) ૨૯ના ઉદયે દેવના ૧૬ *
(૯૩,૮૯) નારકીના ૧ ૪ ૧ (૮૯) ૩૦ના ઉદય દેવના
(૯૩,૮૯)
x
(૮૯)
x
x
૩૯૬
Page #402
--------------------------------------------------------------------------
________________
હીન્ને સપ્તતિકા કર્મગ્રંથ
દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૧ (૩૦નું)
ઉદયભાંગા -૨૪ સત્તાસ્થાન :-૧ (૯૨નું) સામા. મનુ. ના સંઘ. સંસ્થા વિહા સ્વર
૧ ૬ – ૨ x ૨ = ૨૪ ઉદયભાંગા સંભવે સંવેધ આ પ્રમાણે સામા. મન ના ૩૦ના ઉદયે ૨૪ ઉ. ભાંગે ૧ (૯૨) સત્તા.
(વૈ. અને આહા. મનુ. ના ર૯, ૩૦ના એક-એક ઉદયભાંગા ગણીએ તો કુલ ૨૮ ઉદયભાંગા થાય.)
દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૧ (૩૦નું)
ઉદયભાંગાઃ-૨૪ સત્તાસ્થાન :- ૧ (૯૩નું)
૨૪ ઉદયભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા. સંવેધ આ પ્રમાણે સામા. મનુ. ના ૩૦ના ઉદયે ૨૪ ઉદયભાંગે ૧ (૯૩) સત્તા. (અહીં પણ વૈ. અને આહા. મનુ. ના ઉદયભાંગા ગણીએ તો ૨૮ થાય)
અપ્રાયોગ્ય ૧ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૧ (૩૦નું)
ઉદયભાંગા-૨૪ સત્તાસ્થાન :-૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૨૪ ઉદયભાંગા પૂર્વની જેમ સમજવા. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન
૨૩ x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) શુભ પ્રકૃતિવાળા ૧ X ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૩૯૭)
Page #403
--------------------------------------------------------------------------
________________
.
*
*
ه ه ه ه
*
*
*
સમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ છે
અબંધનો સંવેધ ઉદયસ્થાન - ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૮,૯) ઉદયભાંગા:-૬૨ સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૦ના ઉદયે સામા. કે. ના ૧
(૯,૭૫) ૨૧ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૨૬ના ઉદયે સા. કે. ના
(૯,૭૫) ૨૭ના ઉદયે તી. કે. ના
(૮૦,૭૬) ૨૮ના ઉદયે સા.કે. ના
(૩૯,૭૫) ૨૯ના ઉદયે તી. કે. ના ૧ X ૨
(૮૦,૭૬) સા.કે. ના ૧૨ x ૨
(૯,૭૫) ૩૦ના ઉદય સા. કે. ના ૨૪ x ૨ (૭૯,૭૫) તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૩૧ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૮ના ઉદયે સા. કે. ના ૧ X ૩ (૯,૭૫,૮) ૯ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬,૯) આ સર્વ સંવેધ ક્ષાયિક સમ્યકત્વને સામાન્ય વિવક્ષાએ લખ્યો છે. ક્ષાયિક સમકિત ચરમ ભવમાં જ અથવા તો ૩, ૪, કે ૫ ભવ પહેલાં પામી શકાય છે. એટલે ૧,૩,૪ કે ૫ ભવની અપેક્ષાએ જુદી-જુદો સંવેધ થાય તે અહીં ટૂંકમાં જણાવાય છે.
* ૧ - ભવ કરનારની અપેક્ષાએ ૧૯ બંધભાંગા ઘટે તે આ પ્રમાણે દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧=૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એમ કુલ ૧૯ બંધભાંગા સંભવે. (સત્તાસ્થાન-૧૦) ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯
ઉદયભાંગા ૨૭૨ સંભવે તે આ પ્રમાણે સામા. મનુ. ના ૩૦ના ઉદયના ૧૯૨ (પ્રથમ સંઘયણના) વૈ. મનુ. ના કેવલી. મનુ. ના
૩૮ (- ૩૮ના ઉદયના ૨૪ વિના) આહા. મનુ. ના
- ૨૭૨ ઉદયભાંગા થાય
- 6 - 4 - - -
ه ه ه ه ه ه ه
*
*
*
)
૩૫
*સા. મનુ.ના ૩૦ના હદયમાં અંતર્ગત છે માટે.
૩૯૮)
૩૯૮
Page #404
--------------------------------------------------------------------------
________________
હ
સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૨૦
ર્ષ * ૩ - ભવ કરનારની અપેક્ષાએ ૩૫ બંધભાંગા સંભવે તે અહિં આગળ કહ્યા પ્રમાણે
ઉદયભાંગા :-૬૨૩ માંથી યુગલિક તિર્યંચના ૬૪ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ રહેલા પપ૯ ઉદયભાંગા ઘટે
સત્તાસ્થાન ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯) * ૪ – ભવ કરનારની અપેક્ષાએ બંધભાંગા ૩૫ સંભવે.
ઉદયભાંગા - ૬૨૩ માંથી નારકીના ૫ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ ૬૧૮ ઉદયભાંગા સંભવે.
સત્તાસ્થાન ૯૩ આદિ ૧૦ * ૫ - ભવની અપેક્ષાએ બંધભાંગા ૩૫
ઉદયભાંગા :- ૯૯૧ (સામા. ૪૪૦ + છેલ્લા સંઘ. મનુ. ૪૩૨ વૈ. મ. ૩૫, આ. મ. ૭, કે. મ. ૮, દેવ ૬૪, ના. ૫)
સત્તાસ્થાન :- ૯૩ આદિ ૧૦
જો બધા વિકલ્પની વિવક્ષા કરીએ તો કુલ યુ. તિર્યંચ ૬૪ સહિત ૧૦૫૫ ઉદયભાંગા ક્ષાયિક સમ્યકત્વીને સંભવે.
(૫૫) ક્ષયોપશમ સમ્યકત્વ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાંગા :-૩૪ ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૬૭૧ સત્તાસ્થાન :-૪ (૯૩, ૯૨,૮૯,૮૮).
ક્ષાયોપશમ સમ્યકત્વ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. તેથી ક્ષાયિક સમ.માં જણાવેલ ૩પ બંધભાંગામાંથી અપ્રાયો. ૧ના બંધના ૧ બંધભાંગા વિના શેષ ૩૪ બંધભાંગા સંભવે. દેવ પ્રાયોગ્ય ૧૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૧૬ કુલ ૩૪ જાણવા.
એકે, ના ૪૨, વિકલ. ના ૬૬, અપર્યા. વિ. મનુ. ના ૪ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગા વિના શેષ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો પણ સામા. તિ. ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨-૧૧૫ર ઉદયભાંગે તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫૨ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬ ને બદલે ૯૨, ૮૮ ની સત્તા જ જાણવી કારણ કે ક્ષયોપશમ સમકિતીને ૮૬નું સત્તાસ્થાન ન સંભવે. (જુઓ. પા. ૮૫ થી ૯૦)
૩૯૯
Page #405
--------------------------------------------------------------------------
________________
Sav
સમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ
દેવ પ્રાયો. ૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮-૧-૧ એમ કુલ ૧૦ બંધભાંગાનો સંવેધ અને મનુ. પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જુઓ. પા. ૧૦૧, ૧૧૦ થી ૧૧૬)
મનુ. પ્રાયો. ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ, ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો.
જો કે નારકીને તેમજ સામાન્ય તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયોપશમિક સમકિત હોય નહિં. પણ ૨૨ની સત્તા લઈને નરક તેમજ યુગલિક તિર્યંચમાં જાય છે અને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી એટલે કે તિર્યંચને ૩૦ અને નારકીને ૨૮ના ઉદય સુધી ૨૨ની સત્તા હોય છે. તે અપેક્ષાએ યુ. તિર્યંચ અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં પણ ક્ષાયોપશમ સમકિત ઘટાવીએ અને પર્યાપ્તાવસ્થામાં તો સંભવી શકે છે. તે સિવાય ક્ષાયો. સમ્યકત્વ નારકી અને તિર્યંચને અપ. અવસ્થામાં ઘટે નહી. તેથી કુલ મળીને ઉદયભાંગા આ પ્રમાણે સંભવે. ૪૮ (૩૦-૩૧ ના ઉદયના ૮-૮ ઉદયભાંગા વિના
યુગલિક તિ. ના
સા. તિ. ના ઉદયભાંગામાં અંતર્ગત થતા હોવાથી) ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના સ્વરના ઉદયવાળા ૧૧૫૨-૧૧૫૨)
૫૬
૨૬૦૦ (અપર્યા. મનુ. ના ૨ વિના)
૩૫
૭
૬૪
૫
સામા. તિ. ના
વૈ. તિ. ના
સામા. મનુ. ના વૈ. મનુ. ના
આહારક મનુ. ના
દેવના
નારકીના
એમ કુલઃ સત્તાસ્થાન ૯૩ આદિ ૪ સંભવે.
અહીં પંચસંગ્રહમાં ભા. ૨ સપ્તતિકા ગા. ૧૨૯ માં આપેલ ગતિ માર્ગણાના સંવેધના આધારે સારાંશ એ છે કે નરક અને યુ. તિ. ને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી વેદક સમ્યકત્વ છે અને પર્યાપ્ત અવસ્થામાં ક્ષાયો. સમકિત પામી શકે છે. માટે ક્ષાયોપશમિક સમકિત માર્ગણામાં નરક-તિર્યંચના અહિં કહ્યા તેટલા ઉદયભાંગા જ ગણવા જોઈએ. સંખ્યાત વર્ષવાળા તિર્યંચના અપ. અવસ્થાના ઉદયભાંગા ન ઘટે.
૫૧૧૯ ઉદયભાંગા સંભવે.
૪૦૦
Page #406
--------------------------------------------------------------------------
________________
sobre la boca malası safziu Belcholine (૫૬,૫૭,૫૮) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત માર્ગણાએ
નામકર્મનો સંવેધ મિથ્યાત્વ માર્ગણાએ મિથ્યાત્વ ગુણઠાણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. સાસ્વાદન માર્ગણાએ સાસ્વાદન ગુણઠાણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. મિશ્ર માર્ગણાએ મિશ્ર ગુણઠાણે જણાવ્યા મુજબ સંવેધ જાણવો.
(૫૯) સંજ્ઞી માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:- ૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૫ સત્તાસ્થાન :-૧૦ (૯૩, ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
એકે. ના ૪૨, વિકલે. ના ૬૬ અને કેવલી મનુ. ના ૮ એ પ્રમાણે ૧૧૬ ઉદયભાંગા વિના શેષ ૭૬૭૫ ઉદયભાંગા સંભવે.
કેવલી ભગવંતની વિવક્ષા સંજ્ઞીને વિશે કરીએ તો ૨૦, ૯ અને ૮ એ ત્રણ ઉદયસ્થાન અને ૮ ઉદયભાંગા અધિક સંભવે તો કુલ ૭૬૮૩ ઉદયભાંગા સંભવે. અને સત્તાસ્થાન પણ ૯ અને ૮ નું સંભવે. તેથી સર્વે સત્તાસ્થાનો સંભવે.
અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ પંચેન્દ્રિય જાતિ માર્ગણાને વિશે જણાવ્યા મુજબ જ જાણવો. ફક્ત સંજ્ઞીને વિષે કેવલી ભગવંતના ઉદયભાંગાની વિવક્ષા ન કરીએ તો અબંધને વિષે ૧૧ અને ૧૨ બે ગુણઠાણાનો જ એટલે કે ૭૨ ઉદયભાંગાનો સંવેધ સંભવે. અન્યથા કેવલીને સંજ્ઞી ગણીએ તો અબંધનો સંવેધ ઓઘસંવેધ પ્રમાણે જાણવો.
(૬૦) અસંજ્ઞી માર્ગગામાં નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦)
બંધભાંગા:- ૧૩૯૨૬ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૧૩૨ સત્તાસ્થાન :-૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
અસંજ્ઞીને મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮, દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮, ૩૦ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧ અને અપ્રાયો ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગ ન સંભવે. તેથી શેષ ૧૩૯૨૬ બંધભાંગા ઘટે.
૪૦૧
Page #407
--------------------------------------------------------------------------
________________
NSS સંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાં નામ કમ0
એકે. ના - ૪૨ ઉદયભાંગા વિકલે. ના - ૬૬ ઉદયભાંગા પંચે તિ. ને - ૨૨ ઉદયભાંગા (વિકસેન્દ્રિયની જેમ) અપર્યા. મનુ. ના- ૨ ઉદયભાંગા કુલ ૧૩૨ ઉદયભાંગા સંભવે
અહીં પંચે. તિ. ને વિકલ. ની જેમ બધી અશુભ પ્રકૃતિ ઉદયમાં ગણી છે. તેથી વિલક.ની જેમ ૨૨ ઉદયભાંગા ગણ્યા છે.
કેટલાક અસંજ્ઞીને છ સંઘયણ વિગેરે પ્રકૃત્તિઓને ઉદયમાં ગણે છે. તેઓના મતે સામા તિ. ની જેમ અસંજ્ઞી પંચે. લિ. ના ૪૯૦૬ ઉદયભાગા સંભવે તો કુલ ઉદયભાંગા ૫૦૧૬ સંભવે. નીચે લખેલ સંવેધમાં પં. તિ. ના ઉદયભાંગા લખેલ છે. ત્યાં ૨૨ ના બદલે ૪૯૦૬ પ્રમાણે જે સંખ્યા હોય તે સમજી લેવી. (ઓ કમ્મપયડી ઉદીરણાકરણ ગા. ૭૫ તથા સિત્તરી ચૂર્ણિ ગા. ૩૫).
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
તે આ પ્રમાણે. ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા:- ૧૩૨ (૨૦૧૬) સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
ઉદયભાગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે એકે. ના ૫ x ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલે. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) પંચે. તિ. ના ૩ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અપર્યા. મનુ. ના ૧ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૪ના ઉદયે એકે. ના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). વૈ. વાયુ ના ૧ ૪ ૩ (૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદય એકે. ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦). તેઉ. વાયુ ના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ ના ૧ x ૩ (૯૨,૮૮,૮૬).
x
x
x
x
x
x
(૪૦૨
Page #408
--------------------------------------------------------------------------
________________
Stockhol nafası səfzie Bollocatore
ઉદયભાંગે
સત્તાસ્થાન
x
x
૨
x
૨
x
oro y mor u onu x a w
૨
x
x
x
જ
x
x
x
૨૬ના ઉદય એકે. ના ૧૦
૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉ. વાયુ ના ૨
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ ના ૧ ૪ ૩ (૯૨,૮૮,૮૬) વિકલે. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) પંચે. તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) અપર્યા. મનુ. ના ૧
(૯૨,૮૮,૮૬,૮૦). ૨૭ના ઉદયે એકે. ના ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે પંચે તિ. ના ૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિકલે. ના ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ર૯ના ઉદયે પંચે તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે પંચે. લિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના. ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય પંચે. લિ. ના ૪
૪ (૯૨,૮૮,૮૬,૮૦) | વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦). મન. પ્રાયો. ૨૫ ના બંધનો ૧ અને ૨૯ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
તે આ પ્રમાણે ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૧૨૯ સત્તાસ્થાન :- ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. વાયુ ના ૩ વિના શેષ ૧૨૯ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગે સત્તા સ્થાન ૨૧ના ઉદયે
એકે. ના ૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) પંચે. તિ. ના ૩ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) અપર્યા. મનુ. ના ૧ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
જ
x
૪૦૩
Page #409
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
x
x
x
x
+ 8 = ૫ - ૨ -
xxxxxxxxxxxxxx
x
x
૩૦ના ઉદયે
ઋસંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાંનામ કમીઝ
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૪ના ઉદયે . એકે. ના ૧૦
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે એકે. ના ૬
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે એકે. ના ૧૨
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૯
(૯૨,૮૮,૮૬,૮૦) પંચે. તિ. ના ૩
(૯૨,૮૮,૮૬,૮૦) અપર્યા. મનુ. ના ૧
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે વિકલે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) પંચે તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) ર૯ના ઉદયે પંચે તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) પંચે. તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય પંચે. લિ. ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
| વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયો ૨૮ના બંધના ૮ અને નરક પ્રાયો. ૨૮ના બંધના ૧ બંધભાંગાનો કુલ ૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે ઉદયસ્થાનઃ - ૨ (૩૦,૩૧)
ઉદયભાંગા - ૮ (૨૩૦૪) સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬)
અસંજ્ઞી ૫. તિર્યંચો દેવ પ્રાયો. અને નરક પ્રાયો. બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. એકે. વિકલે. જીવો દેવ, નારક, પ્રાયો. બંધ જ ન કરે. અને તિર્યંચ પણ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી પંચે. તિ. ના ૩૦ના ઉદયના ૪ અને ૩૧ના ઉદયના ૪ એ પ્રમાણે કુલ ૮ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૦ના ઉદયે પંચે. લિ. ના
(૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે પંચે. તિ. ના ૪ x ૩ (૯૨,૮૮,૮૬)
x
x
x
૪૦૪
Page #410
--------------------------------------------------------------------------
________________
5 સપ્તતિકા કર્મગ્રંથ
(૬૧) આહારી માર્ગણાને નામકર્મનો સંવેધ
બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૭ સત્તાસ્થાન :-૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
૨૧ નો ઉદય વક્રગતિવાળાને ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યારે હોય અને ત્યાં અહારીપણું હોવાથી ૨૧ના ઉદયભાંગા સંભવે. પરંતુ તીર્થંકર ભ.ને કેવલી સમુ.ઘાતમાં આહાર ન હોય તેથી ૨૧, ૨૦, ૯, અને ૮ ના ઉદયસ્થાને અણાહારીપણું હોવાથી તેના પણ ઉદયભાગા ન સંભવે
સંભવિત
અસંભવિત
S
એકે. ના
વિકલે. ના પંચે. તિ. ના
વૈ. તિ. ના
સામા. મનુ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના
કેવલી મનુ. ના દેવના
નારકીના
કુલ
-
-
૪૨
૬૨
૪૯૦૬
૫૬
૨૬૦૨
૩૫
૭
૪
૬૪
૫
૭૭૮૭
5600
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા થાય
૪ કુલ ભાંગા ન ઘટે
ન
૨૧ ના ઉદયના ૧ અને ૨૦,૯ અને ૮ એ ત્રણ ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૭ ઉદયભાંગા સંભવે.
૯ અને ૮ ની સત્તા ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં અણાહારીપણું હોવાથી તે બે વિના શેષ ૧૦ સત્તાસ્થાન સંભવે.
પ્રશ્ન : ૠજુગતિ વડે કે એક વક્રા વડે ભવાંતરમાં જનારને ૨૧ના ઉદયભાંગા કેમ ન ગણ્યા ? જવાબ ઃ ૧ થી વધારે વક્રા કરનારને વિગ્રહગતિમાં ૨૧ નો ઉદય હોય છે. તે વખતે અણાહારીપણું હોય છે. પણ ઋજુગતિ વડે અથવા ૧ વક્રા વડે જનારને આહારીપણું હોય છે તેથી ૨૧ નો ઉદય હોવાથી ભાંગા. ગણ્યા છે.
નોંધ : અહીં બધા સંવેધ ૨૧ના ઉદયસ્થાનના ૪૧ભાંગા સહિત સામાન્ય સંવેધની જેમ લોકપ્રકાશ સર્ગ ૩ ગા.૧૧૧૪ છે. તે ધ્યાનમાં લેવું. જો કે ૨૧ નો ઉદય વિગ્રહગતિમાં પણ હોય અને ત્યારે આહારીપણું ન હોય તે વિવક્ષાએ બધા સંવેધ લખ્યા છે.
૪૦૫
Page #411
--------------------------------------------------------------------------
________________
આહારી માર્ગણામાં નામકર્મ (૧) ભવાન્તરમાં એક સમયમાં ઋજુગતિ વડે જાય તો ૨૧નું ઉદયસ્થાન, ન હોય. સીધું ૨૪,૨૫ અને ૨૬નું જીવ પ્રમાણે ઉદયસ્થાનમાં.
(૨) એક વહા અને બે સમયવાળી ગતિમાં ૨૧નો ઉદય હોય પણ તેમ જાણવું આહારી પણું જ હોય. બે વહા અને ત્રણ સમયાદિમાં અણાહારી પણું આવે.
૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો ૧૨, વિકલે. પ્રાયો ૩. પર્યા. તિ. પ્રાયો ૧, વિકલે પ્રાયો. ર૯ અને ૩૦ના બંધના ૨૪, ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. આ બધા સંવેધમાં ૨૧ના ઉદયના ૪૨ ભાંગાની વિવક્ષા કરી નથી. કારણ કે તે વખતે આણાહારી પણું પણ હોય.
તે આ પ્રમાણે. ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગા:- ૭૬૭૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
એકે. ના - ૩૭ ઉદયભાંગા વિકલે. ના - ૫૭ ઉદયભાંગા પંચે. તિ. ના - ૪૮૯૭ ઉદયભાંગા વૈ. લિ. ના - ૫૬ ઉદયભાંગા સામાં. મનુ. ના - ૨૫૯૩ ઉદયભાંગા વૈ. મનુ. ના - ૩૨ ઉદયભાંગા કુલ
૭૬૭૨ ઉદયભાગા સંભવે સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૪ ના ઉદયે એકે. ના ૧૦ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના
(૯૨,૮૮,૮૬) ૨૫ ના ઉદયે એકે. ના
૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉવાયુ ના
(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના
(૯૨,૮૮,૮૬) વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૨
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦). તેઉ-વાયુ ના ૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
x
x
x
x
x
6 ૦ ૦
x
x
૧૦
x
x
(૪૦૬
Page #412
--------------------------------------------------------------------------
________________
Selle lehele analası səfzia berbohol
X
x
૨
x
૦
x
૦
x
૦
x
૦
x
૦
x
x
૦
૦
x
ઉદયભાંગા સત્તાસ્થાન વૈ. વાયુ. ના ૧ ૩ (૯૨,૮૮,૮૬) વિકલ. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) પંચે. તિ. ના ૨૮૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુ. ના ૨૮૯ – ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ ના ઉદયે એકે. ના ૬ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૮ x
(૯૨,૮૮,) વૈ. મનુ. ના
(૯૨,૮૮) ૨૮ ના ઉદય
(૯૨,૮૮,૮૬,૮૦) પંચે. લિ. ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૧૬
(૯૨,૮૮). સામા. મનુ. ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. મનુ. ના ૮ x ૨
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે વિકલે. ના ૧૨ ૪
(૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિ. ના ૧૧૫૨ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. વિ. ના ૧૬ *
(૯૨,૮૮). સામા. મનુ. ના ૫૭૬ x
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ. મનુ. ના ૮ X ૨
(૯૨,૮૮) ૩૦ ના ઉદયે વિકલ. ના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૮ ૮ ૨
(૯૨,૮૮). સામા. મનુ. ના ૧૧૫૨ ૪ ૪. (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ ના ઉદયે વિકલ. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામાં. તિ. ના ૧૧૫૨ ૪ ૪ - (૯૨,૮૮,૮૬,૮૦)
અપર્યાપ્ત મન. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૯ સત્તાસ્થાન :- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૭૨ ઉદયભાંગામાંથી વૈ. વાઉ. ના ૩ વિના શેષ ૭૬૬૯ ઉદયભાંગા સંભવે.
૦
૦
x
x
x
૪૦૭.
Page #413
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
x
x
x
Wઋઆહારી માર્ગણામાં નામકર્મ કચ્છ સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૪ ના ઉદયે એકે. ના ૧૦ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના
(૯૨,૮૮,) વૈ. મનુ. ના
(૯૨,૮૮) ૨૬ ના ઉદયે એકે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિકલે. ના ૯ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિ. ના ૨૮૦ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. મનુ. ના ૨૮૯ – ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ ના ઉદયે એકે. ના
૬ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૮ – ૨
(૯૨,૮૮) વૈ. મનુ. ના
(૯૨,૮૮) ૨૮ ના ઉદયે વિકલે. ના ૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. તિ. ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૧૬ x ૨
(૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ. મનુ. ના ૮
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. તિ. ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. તિ. ના ૧૬ – ૨ (૯૨,૮૮) સામા. મનુ. ના ૫૭૬
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ. મન. ના ૮ X ૨. (૯૨,૮૮) ૩૦ ના ઉદયે વિકલે. ના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. તિ. ના ૧૭૨૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ. વિ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮) સામાં. મનુ. ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
x
x
xxxxxxxxeexxxx xuwxx
x
x
x
x
x
૪૦૮
Page #414
--------------------------------------------------------------------------
________________
ર્ષ સપ્તતિકા કર્મગ્રંથ 5600
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૧ ના ઉદય વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. લિ. ના ૧૧૫૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ બંધભાંગાનો સંવેધ
૨૫ ના બંધના બાદર પર્યા. એકે. પ્રાયો. ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૨૮ ઉદયસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૭૨ ઉદયભાંગા અને દેવના પ૬ ઉદયભાંગા એ પ્રમાણે કુલ ૭૭૨૮ ઉદયભાગા સંભવે છે.
અહીં સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો. પરંતુ દેવના ૫૬ ઉદયભાંગે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે દેવના
(૯૨,૮૮) ૨૭ ના ઉદયે દેવના
૮ ૮ ૨
(૯૨,૮૮). ૨૮ ના ઉદયે દેવના
૧૬ x ૨
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે દેવના
૧૬ ૪ ૨
(૯૨,૮૮) ૩૦ ના ઉદયે દેવના
૮ – ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮ અને ૩૦ બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૩૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૨૮ + ૪ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૩૨
x
x
x
x
(૪૦૯
Page #415
--------------------------------------------------------------------------
________________
X
X
X
s olo la Eli&tl all>senai diusas
b locker ઉદયભાંગા.
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જ અહીં સંવિધ જાણવો પરંતુ નારકીના ૪ ઉદયભાંગે ૨, ૮૮ એ બે સત્તાસ્થાન જાણવાં.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે નારકીના ૧, ૪ ૨ (૯૨,૮૮)
ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) ના ઉદયે નારકીના
(૯૨,૮૮) ૨૯ ના ઉદયે નારકીના
(૯૨,૮૮) શેષ સંવેધ ૨૪ બંધભાંગામાં જણાવ્યા મુજબ જાણવો.
મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ. ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૨૯ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
અપર્યા મનુ. પ્રાયો. ૨૫ ના બંધમાં જણાવેલ ૭૬૬૯+૫૬ દેવના + ૪ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૨૯ ઉદયભાંગા સંભવે.
અહીં સંવેધ અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગામાં જાણવ્યા મુજબ જાણવો. વિશેષ દેવના ૫૬ ઉદયભાંગે ૯૨, ૮૮ એ બે સત્તાસ્થાન અને નારકીના ૪ ઉદયભાંગે ૯૨,૮૮ અને ૮૯ એ ત્રણ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે દેવના
(૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૭ ના ઉદયે દેવના
૮ x ૨ (૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) ૨૮ ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના
(૯૨,૮૯,૮૮) _૪િ૧૦).
x
x
x
» A &
x
x
૪૧૦
Page #416
--------------------------------------------------------------------------
________________
& સપ્તતિકા કર્મગ્રંથ ૭૨%
X
X
X
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ ના ઉદયે દેવના ૧૬ – ૨ (૯૨,૮૮)
નારકીના ૧ X ૩ (૯૨,૮૯,૮૮) ૩૦ ના ઉદયે દેવના
(૯૨,૮૮) મન. પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૫ (૨૫,૨૬,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૦ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯) દેવના પ૬ અને નારકીના ૪ એ પ્રમાણે કુલ ૬૦ ભાંગા સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ ના ઉદયે દેવના
૮ ૨
(૯૩,૮૯) નારકીના
(૮૯). ૨૭ ના ઉદય દેવના
૮ ૨
(૯૩,૮૯) નારકીના ૧ ૪ ૨
(૯૩,૮૯) ૨૮ ના ઉદયે દેવના ૧૬ x ૨
(૯૩,૮૯) નારકીના
(૮૯) ર૯ ના ઉદયે દેવના
(૯૩,૮૯) નારકીના
(૮૯) ૩૦ ના ઉદયે દેવના
(૯૩,૮૯) દેવ પ્રાયો. ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૭ (૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૫૮૬ સત્તાસ્થાન :- ૩ (૯૨,૮૮,૮૬)
અથવા (૫૩૪)
(૫૦૬૬) સામાન્ય સંવેધમાં દેવ પ્રાયો. ૨૮ ના. બંધના જણાવેલ ૭૬૦૨ ઉદયભાંગામાંથી સામા. તિ. ના ૨૧ ના ઉદયના ૮ અને સામા. મનુ. ના ૨૧ ના ઉદયના ૮ એ પ્રમાણે ૧૬ ઉદયભાંગા વિના શેષ ૭૫૮૬ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
x
x
૪૧૧
Page #417
--------------------------------------------------------------------------
________________
N
આહારી માર્ગણામાંનામકર્મ કરી
૨૫ ના ઉદયે
x
ه
ه
૨૬ ના ઉદયે
x
ه
x
ه
૨૭ ના ઉદયે
૨૮ ના ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન વૈ. તિ. ના ૮ ૮ ૨ વૈ. મનુ ના આહા. મનુ ના ૧૪ સામા. વિ. ના ૨૮૮ સામા. મનુ. ના ૨૮૮ વૈ. તિ. ના ૮ ૮ ૨ વૈ. મનુ. ના ૮ ૮ ૨ આહા. મનુ. ના ૧ ૪ ૧ સામા. લિ. ના ૫૭૬ x ૨ વૈ. તિ. ના ૧૬ x ૨ સામા. મનુ. ના ૫૭૬ x ૨ વૈ. મન. ના ૯ × ૨ આહા. મનુ. ના ૨ સામા. લિ. ના ૧૧૫ર વૈ. વિ. ના ૧૬ x ૨ સામા. મનુ. ના ૫૭૬ વૈ. મનુ. ના ૯ × ૨ આહા. મનુ. ના ૨ x ૧ સામા. તિ. ના ૫૭૬ x ૨ સામા. તિ. ના ૧૧૫૨ x ૩ વૈ. તિ ના ૮ ૮ ૨ સામા. મનુ. ના ૧૧૫૨ x ૩ વૈ. મનુ. ના ૧ ૪ ૨ આહા. મનુ. ના ૧ ૪ ૧ સામા. લિ. ના ૧૧૫૨ x ૩
(૪૧૨).
(૯૨,૮૮) (૯૨,૮૮)
(૯૨) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮)
(૯૨) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮)
(૯૨) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨,૮૮)
ه
x
૨૯ ના ઉદય
x
ه
x
ه
૩૦ ના ઉદયે
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬)
(૯૨,૮૮) (૯૨,૮૮,૮૬) (૯૨,૮૮)
(૯૨) (૯૨,૮૮,૮૬)
૩૧ ના ઉદયે
Page #418
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
ఎడండి
જો સંખ્યાત વર્ષના આયુ. વાળા તિર્યંચોને ૫. અવસ્થામાં ચોથું ગુણ. ન ગણીએ તો ૫૦૩૪ અથવા ૫૦૬૬ ઉદયભાંગા સંભવે. સંવેધ ૨૧ ના ઉદય વિના ઓધ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૮૦ થી ૮૪)
દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા :- ૨૬૩૪ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
સામાન્ય સંવેધમાં દેવ પ્રાયો. ૨૯ ના બંધમાં જણાવેલ ૨૬૪૨ ઉદયભાંગામાંથી મનુષ્યના ૨૧ ના ઉદયના ૮ ઉદયભાંગા વિના શેષ ૨૬૩૪ ઉદયભાંગા સંભવે. તે આ પ્રમાણેઉદયભાંગા સત્તાસ્થાન
८
X ૨
૧
૧
૨૮૮
X ૨
८
૨
૧
૫૭૬
૯
ર
૫૭૬
૨૫ ના ઉદયે
૨૬ ના ઉદયે
૨૭ ના ઉદયે
૨૮ ના ઉદયે
૨૯ ના ઉદયે
૩૦ ના ઉદયે
વૈ. મનુ. ના
આહા. મનુ ના
સામા. મનુ. ના
વૈ. મનુ. ના
આહા. મનુ. ના
સામા. મ. ના
વૈ. મનુ. ના
આહા. મનુ. ના
સામા. મ. ના
વૈ. મનુ. ના
આહા. મનુ. ના
સામા. મ. ના
વૈ. મનુ. ના આહા. મનુ. ના
U
×
X
*
X
X
X
X
X
૨
૧૧૫૨ X
૧
૧
X
X
X
૪૧૩
• જ
ર
૧
ર
૧
ર
(૯૩,૮૯)
(૯૩)
(૯૩,૮૯)
(૯૩,૮૯)
(૯૩) (૯૩,૮૯)
(૯૩,૮૯)
(૯૩)
(૯૩,૮૯)
(૯૩,૮૯)
(£2)
૧
દેવ પ્રાયો. ૨૯ બંધ કરનાર અપ. મનુષ્ય એટલે તીર્થંકરનો જ આત્મા હોય તેથી તેને સર્વ શુભ પ્રકૃતિનો ઉદય. હોય તે વિવક્ષાએ ૨૬-૨૮-૨૯ ના ઉદયનો એક એક ભાંગો અને ત્રીસના ઉદયના પ્રથમ સંઘયણના ૧૯૨, કુલ સામા. ૧૯૫ + વૈ.મ. ૩૫ + આ.મ. ના ૭ = ૨૩૭ ભાંગા આહારી અવસ્થામાં હોય.
(૯૩,૮૯) (૯૩,૮૯)
(૯૩)
Page #419
--------------------------------------------------------------------------
________________
આહારી માર્ગણામાં નામકર્મ કરી
દેવ પ્રાયો. ૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો , નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
અબંધનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૧૦૬ સત્તાસ્થાન :- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૨૦-૨૧ ના ઉદયસ્થાનો કેવલી સમુદ્ધાતમાં ૩-૪-૫ માં સમય છે. ત્યારે માત્ર કાર્પણ કાયયોગનો જ વ્યાપાર હોય છે. એટલે તે વખતે આહારીપણું ન હોય.
તથા ૮-૯ ના ઉદયસ્થાનો અયોગિના છે. તેથી ત્યાં પણ આહારીપણું ન હોય અને ૮-૯નું સત્તાસ્થાન પણ ન સંભવે. સંવેધ આ પ્રમાણે
- ઉદયભાંગા સત્તાસ્થાન ૨૬ ના ઉદયે સામા. કેવલીના ૬ – ૨
(૭૯,૭૫) ૨૭ ના ઉદયે તિ. કે. ના ૧ ૨
(૮૦,૭૬) ૨૮ ના ઉદયે સામા. કે. ના સામા. કે. ના
૧૨ ૪ ૨ ૧;
(૭૯,૭૫) ૨૯ ના ઉદયે સામા. કે. ના ૧૨ x ૨
(૭૮,૭૫) તિ. કે. ના ૧ ૪ ૨
(૮૦,૭૬) ૩૦ ના ઉદય
x ૪ (૨) (૯૩,૯૨,૮૯,૮૮) (૯૨,૮૮) ૨૩ x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ૪ ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) તિ. કે. ના ૧ ૨
(૮૦,૭૬) ૩૧ ના ઉદય તિ. કે. ના ૧ – ૨
(૮૦,૭૬) (૬૨) આગાહારી માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધમાંગ - ૧૩૯૪૧ ઉદયસ્થાન :- ૪ (૨૦,૨૧,૯,૮)
ઉદયભાંગા - ૪૫ સત્તાસ્થાન :- ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮).
૪૧૪ો
છ ૦
Page #420
--------------------------------------------------------------------------
________________
૨૦૨૦ સપ્તતિકા કર્મગ્રંથ છીએ.
દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ બંધભાંગો, નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ બંધમાંગો અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધભાંગાનો એ પ્રમાણે કુલ ૪ બંધભાંગા ન સંભવે. કારણ કે આણાહારીપણામાં આ બંધસ્થાનકોનો બંધ ન થાય. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ પૂર્વોક્ત ૪ બંધભાંગાનો બંધ થાય અને તે સમયે આણાહારીપણું ન હોય પરંતુ આહારીપણું હોય છે, તેથી ૧૩૯૪૧ બંધભાંગા સંભવે.
આહારી માર્ગણામાં જણાવેલ ૭૭૪૬ ઉદયભાંગા વિના શેષ ૨૧ ના ઉદયના ૪૨, ૯ ના ઉદયનો ૧, ૮ ના ઉદયનો ૧ તથા ૨૦ના ઉદયનો ૧ એ પ્રમાણે કુલ ૪૫ ઉદયભાંગા સંભવે.
૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિ. પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૧૬ વિકલે પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા:- ૩૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલે.ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિ. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે.
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા:- ૪૦ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના
૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલે.ના
૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. લિ. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના ૯ ×
(૯૨,૮૮,૮૬,૮૦). દેવના
(૯૨,૮૮).
X XX X.
X
X
X
૪૧૫
Page #421
--------------------------------------------------------------------------
________________
x
x
x
x
આહારી માર્ગણામાં નામકર્મ છે . પંચે તિ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. ઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા:- ૪૧ સત્તાસ્થાન -૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૫ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલે.ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. લિ. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦). દેવના
(૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ. ઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા - ૩૨ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે.ના
(૯૨,૮૮,૮૬,૮૦) સામા. વિ. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦)
સામા. મનુ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુ. પ્રાયો. ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા - ૪૧ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વિકલે.ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. લિ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
x
x
x
૪૧૬
Page #422
--------------------------------------------------------------------------
________________
૨૧ ના ઉદયે
20 સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
ઉદયસ્થાન :- ૧ (૨૧ નું) સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
૨૧ ના ઉદયે
સામા. મનુ. ના
દેવના
નારકીના
૨૧ ના ઉદયે
દેવના
નારકીના
ઉદયસ્થાન :- ૧ (૨૧ નું) સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
૯
८
૧
ઉદયસ્થાન :- ૧ (૨૧ નું) સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
ઉદયભાંગા
८
૧
મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા :- ૯
X
ઉદયભાંગા
८
८
X
X
X
ર
X ૧
દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
સત્તાસ્થાન
૪૧૭
૪
૨
૩
X
ઉદયભાંગા
સામા. મનુ. ના ૮* (૧) ×
સત્તાસ્થાન
સત્તાસ્થાન
૨
X ર
યુ.તિ.ના
સામા. મનુ ના
દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
(૯૨,૮૮,૮૬,૮૦) (૯૨,૮૮) (૯૨,૮૯,૮૮)
(૯૩,૮૯) (૮૯)
ઉદયભાંગા :- ૧૬
૨
સત્તાસ્થાન
(૯૨,૮૮) (૯૨,૮૮)
ઉદયભાંગા ઃ
:-6
(૯૩,૮૯)
અબંધનો સંવેધ
અબંધે અણાહારીપણું કેવલી સમુદ્ધાતમાં ૩,૪,૫ મા સયમે અને ૧૪ મા ગુણઠાણે હોય છે. *અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રા. ૨૯ બાંધનાર તીર્થંકરનો જ આત્મા હોય. તેથી શુભ પ્રકૃતિવાળો ૧ ભાંગો હોય.
Page #423
--------------------------------------------------------------------------
________________
આહારી માર્ગણામાં નામકર્મો
ઉદયસ્થાન :- ૪ (૨૦,૨૧,૯,૮) સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
(કેવલી સમુ. માં)
(કેવલી સમુ. માં)
(૧૪ માં ગુણ) (૧૪ માં ગુણ)
૨૦ ના ઉદયે
૨૧ ના ઉદયે
૯ ના ઉદયે
૮ ના ઉદયે
ઉદયભાંગે
સત્તાસ્થાન
સામા.
તિ.કે.ના
તિ.કે.ના
સા. કે. ના
કે. ના
ઉદયભાંગા ઃ- ૪
૧૪ ૨
(૩૯,૭૫)
૧ ૪ ૨ (૮૦,૭૬)
૧ ૨ ૩ (૮૦,૭૬,૯)
૧ × ૩ (૭૯,૭૫,૮)
માર્ગણા ઉપર આઠ કર્મનો આ સંવેધ સપ્તતિકાચૂર્ણિ-ભાષ્ય પંચસંગ્રહ-કમ્મપયડી, શતકચૂર્ણિને આધાર મેળવીને લખવા પ્રયત્ન કર્યો છે. છતાં છદ્મસ્થતાના કારણે સમજફેરથી કંઈ અયોગ્ય લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં સાથે વાંચનાર અભ્યાસી મહાશયોએ અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી છે.
उदयस्सुदीरणाओ, सामित्ताओ न विज्जइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ॥६७॥
ગાથાર્થ : ઉદય અને ઉદીરણાના સ્વામીપણાને આશ્રયીને એકતાલીસ પ્રકૃતિ મૂકીને બાકી સર્વ (૮૧) પ્રકૃતિનો ફેરફાર નથી (અર્થાત્ ૮૧ પ્રકૃતિ જ્યારે જ્યારે ઉદયમાં હોય ત્યારે ત્યારે ઉદીરણામાં પણ હોય.) ૫૬૭૫
૪૧૮
(અહીં બંધોદય સત્તાનો સંવેધ કહ્યો તેમાં ઉદય કહ્યો. પરંતુ ઉદીરણા કહી નથી તેથી ઉદીરણા જણાવે છે. ઉદય સમયને પ્રાપ્ત થએલા કર્મપુદ્દગલોનો અનુભવ તે ઉદય અને ઉદયસમયને નહીં પ્રાપ્ત થયેલા કર્મપુદ્દગલોને કષાય સહિત અથવા કષાય રહિત યોગરૂપ વીર્ય વિશેષે કરીને આકર્ષીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદયપ્રાપ્ત કર્મપરમાણુની સાથે અનુભવવું તે ઉદીરણા.
મોહનીયની સમ્યકત્વ મોહ. મિથ્યાત્વ, સંજવલન લોભ અને ત્રણ વેદ એ પ્રમાણે ૬ વિના શેષ ૨૨ તથા
નામની ૧૪ મા ગુણઠાણે ઉદયવતી ૯ વિના શેષ-૫૮ અને નીચ ગોત્ર એ પ્રમાણે ૮૧ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા સમકાળે પ્રવર્તે છે. તેથી તે ૮૧ પ્રકૃત્તિના ઉદય અને ઉદીરણામાં કંઈ વિશેષ નથી.)
Page #424
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ ઋક્ષ્મી नाणंतराय-दसगं, दंसण नव वेअणिज्ज मिच्छत्तं।
सम्मत्त लोभवेआ-उआणि नवनाम उच्चं च ॥६८॥ ગાથાર્થ: જ્ઞાનાવરણ અને અંતરાય મળીને દસ, દર્શનાવરણની નવ, બે વેદનીય, મિથ્યાત્વ
મોહનીય, સમ્યક્ત મોહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામકર્મની
નવ અને ઉચ્ચ ગોત્ર (એ ૪૧ પ્રકૃત્તિનો ઉદીરણા વિના પણ ઉદય હોય) ૬૮ (૫ જ્ઞાનવરણીય, પાંચ અંતરાય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામ કર્મની નવ (મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર પર્યાપ્ત, સુભગ, આદેય, યશ અને જિનનામ) અને ઉચ્ચ ગોત્ર એ ૪૧ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા સમકાળે હોય એવું નથી એટલે ઉદીરણા વિના પણ ઉદય હોય.
પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ૧૪ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા ૧૨ મા ગુણઠાણાની એક આવલિકા બાકી હોય ત્યાં સુધી હોય અને ૧૨ મા ગુણ. ની છેલ્લી આવલિકામાં એ ૧૪ પ્રકૃતિનો ઉદય જ હોય, પણ ઉદીરણા ન હોય.
નિદ્રા પંચકનો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી ફક્ત ઉદય જ હોય ઉદીરણા ન હોય. શેષકાળે ઉદય હોય ત્યારે ઉદીરણા પણ હોય.
બે વેદનીયની ઉદીરણા પ્રમત્ત ગુણ. સુધી ઉદય સાથે હોય. પ્રમત્તથી આગળ ફક્ત ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
પ્રથમ સમ્યકત્વ પામતાં અંતઃકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી બાકી હોય ત્યારે મિથ્યાત્વનો ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
વેદક સમકિતી ક્ષાયિક સમકિત પામતા મિથ્યાત્વ મોહ. અને મિશ્ર મોહ. નો ક્ષય કર્યા બાદ સમકિત મોહનીય સર્વ અપવર્તનાએ અપવર્તને અંતર્મુહૂર્તની સ્થિતિનું કરેલ હોય તે ઉદયઉદીરણાએ અનુભવાતું આવલિકા શેષ જ્યારે રહે, સમ્યકત્વ મોહનીયનો ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય.
સંજવલન લોભનો ઉદય અને ઉદીરણા સૂક્ષ્મ સંપરાયની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ઉદય હોય ત્યારે બન્ને સાથે હોય, ઉપશામક અને ક્ષેપકને છેલ્લી આવલિકામાં ફક્ત ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
૪૧૯
Page #425
--------------------------------------------------------------------------
________________
આિહારીમાર્ગણામાંનામકર્મ છે
ત્રણ વેદમાં જે વેદે શ્રેણી સ્વીકારે તે વેદે અંતઃકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે તે વેદનો ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
ચાર આયુષ્યની પોતપોતાના ભવની છેલ્લી આવલિકા બાકી રહે ત્યારે ફક્ત ઉદય જ હોય. ઉદીરણા ન હોય અને મનુષ્યાયુની તો પ્રમત્ત ગુણ. થી આગળ ઉદીરણા ન હોય. ઉદય જ હોય.
નામકર્મની નવ અને ઉચ્ચગોત્ર એ ૧૦ પ્રકૃત્તિનો ઉદય અને ઉદીરણા બન્ને ૧૩ માં ગુણ. સુધી સાથે હોય. ૧૪મા ગુણ. ઉદય જ હોય, ઉદીરણા ન હોય.
ગુણસ્થાને બંધ પ્રકૃતિ तित्थयराहारगविरहिआउ, अज्जेइ सव्व पयडीओ।
मिच्छत्त वेअगो सासणोवि, गुणवीस सेसाओ ॥६९।। ગાથાર્થઃ મિથ્યાદષ્ટિ તીર્થકર નામ અને આહા. દ્રિક વિના સર્વ (૧૧૭) પ્રકૃતિ બાંધે, સાસ્વાદની
ઓગણીસ વિના સર્વ (૧૦૧) પ્રકૃતિ બાંધે ૬૯ાા (તીર્થકર નામ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ ત્રણ વિના શેષ ૧૧૭ પ્રકૃતિ મિશ્રાદ્રષ્ટિ બાંધે.)
સાસ્વાદની નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક સંસ્થાન, આતપ, એવઠઠું સંઘયર, નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એ પ્રમાણે ૧૬ અને પૂર્વોક્ત ૩ એમ કુલ ૧૯ પ્રકૃતિ વિના શેષ ૧૦૧ પ્રકૃતિ બાંધે.
छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसो।
तेवन्न देसविरओ विरओ सगवन्नसे साओ ॥७०॥ ગાથાર્થ : મિશ્રદષ્ટિ ૪૬ વિના, અવિરત સમ્યગ્દષ્ટિ ૪૩ વિના, દેશવિરત ૫૩ વિના અને પ્રમત્ત
૫૭ વિના સર્વે પ્રકૃતિ બાંધે II૭OIL (તિર્યચત્રિક, થિણધ્ધિત્રિક, દુર્ભગ ત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાયોગતિ અને સ્ત્રીવેદ એ પ્રમાણે ૨૫ અને પૂર્વોકત ૧૯ મળી ૪૪ અને મનુષ્યાય, દેવાયુ મળી ૪૬ પ્રકૃતિ વિના શેષ ૭૪ પ્રકૃતિ મિશ્રદષ્ટિ બાંધે.)
૪૨૦
Page #426
--------------------------------------------------------------------------
________________
08 સપ્તતિકા કર્મગ્રંથ
SRSR
અવિરત સમ્યગદષ્ટિ જિનનામ, મનુષ્યાયુ અને દેવાયુ પણ બાંધે, તેથી ૪૩ વિના ૭૭ પ્રકૃતિ
બાંધે.
પ્રથમ સંઘયણ, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાની ચાર કષાય અને ઔદારિક દ્વિક એ પ્રમાણે ૧૦ અને પૂર્વોક્ત ૪૩ મળી ૫૩ વિના શેષ ૬૭ પ્રકૃતિ દેશવિરત બાંધે.
પ્રત્યાખ્યાનીય ચાર કષાય અને પૂર્વોક્ત ૫૩ મળી ૫૭ વિના શેષ ૬૩ પ્રકૃતિ પ્રમત્ત બાંધે)
गुण-मप्पमत्तो, बंधइ देवाउअस्स इअरोवि ।
અડ્ડાવત્ર-મપુો, છપ્પન્ત્ર વાવિ છવ્વીસ ||૧||
ગાથાર્થ : દેવાયુનો બંધક હોય તો અપ્રમત્ત ૫૯ પ્રકૃતિ બાંધે, અપૂર્વકરણ ગુણ. વાળો ૫૮, ૫૬ અને ૨૬ પ્રકૃતિ બાંધે. ।।૭૧
(શોક, અરતિ, અસ્થિર, અશુભ, અપયશ અને અશાતા એ છ પ્રકૃતિ પૂર્વોક્ત ૬૩ માંથી કાઢી આહારક દ્વિક ઉમેરતાં અપ્રમત્ત ૫૯ બાંધે દેવાયુનો પ્રારંભ પ્રમત્ત ગુણઠાણે કરી અપ્રમતે આવે તો ત્યાં બંધ પૂરો કરે. અન્યથા દેવાયુ વિના ૫૮ પ્રકૃતિ પણ બાંધે.
અપૂર્વકરણ ગુણ.ના બીજાથી છઠ્ઠા ભાગ સુધી નિદ્રા દ્વિક વિના ૫૬ પ્રકૃતિ બાંધે. તેમાંથી સાતમા ભાગે દેવહ્નિકાદિ ૩૦ વિના ૨૬ નો બંધ હોય)
बावीसा एगूणं, बंधइ अठ्ठारसंत-मनिअट्टी | સત્તરસ સુદુમસરાનો, સાયમમોહો સખોવુત્તિ મા૭૨ા
:
ગાથાર્થ : અનિવૃતિ બાદર ગુણઠાણાવાળો ૨૨ અને એકેક ન્યુન ૧૮ સુધી બાંધે, સૂક્ષ્મ સંપરાયવાળો ૧૭ પ્રકૃતિ બાંધે, મોહરહિત (ઉપરાંત મોહ, ક્ષીણમોહ) અને સયોગી કેવલી શાતા વેદનીય બાંધે. ૭૨
(નવમા ગુણઠાણાના પહેલા ભાગે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા પણ ન બાંધે તેથી ૨૨ નો બંધ, બીજા ભાગે પુરુષવેદ વિના ૨૧ નો બંધ, ત્રીજા ભાગે સંજવલન ક્રોધ વિના ૨૦નો બંધ, ચોથા ભાગે સંજવલન માન વિના ૧૯ નો બંધ, પાંચમાં ભાગે સંજવલન માયા વિના ૧૮ નો બંધ હોય છે.
નવમા ગુણઠાણાના છેલ્લા ભાગે સંજવલન લોભનો બંધવિચ્છેદ થયે છતે સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે ૧૭ બાંધે.
૪૨૧
Page #427
--------------------------------------------------------------------------
________________
S
eekoeld leizeidsd sig.dk
eller
૧૦મા ગુણઠાણાના અંતે જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયે છતે ૧૧, ૧૨ મે અને ૧૩ મે એક શાતાવેદનીય બાંધે, અયોગી કેવલી અબંધક છે.
एसो उ बंधसामित्त-ओहो गइआइएसु वि तहेव।
ओहाओ साहिजइ, जत्थ जहा पगइसम्भावो ॥ ७३॥ ગાથાર્થ એ પૂર્વોક્ત ગુણસ્થાનનો બંધભેદ બંધસ્વામિત્વનો ઓઘ જાણવો. ગતિ આદિ
માર્ગણાને વિષે પણ તેમજ ઓઘ કહ્યો તે પ્રમાણે (ત્રીજા કર્મગ્રંથ મુજબ) જે માર્ગણાસ્થાને જે પ્રકારે પ્રકૃતિનો સદ્ભાવ છે. તે પ્રમાણે કહેવું ૭૩
तित्थयर-देवनिरयाउअं च तिसु गइसु बोधव्वं।
अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गइसु ॥७॥ ગાથાર્થ ઃ તીર્થંકર નામ, દેવાયુ અને નરકાયુની સત્તા ત્રણ ત્રણ ગતિને વિષે જાણવી. શેષ પ્રકૃતિઓની
સત્તા સર્વ ગતિને વિષે હોય છે. ૭૪ જે ગતિને વિષે જેટલી પ્રકૃતિ સત્તામાં હોય તે કહે છે. તીર્થંકર નામ, દેવાયુ અને નરકાયુ એ ત્રણ પ્રકૃતિ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે. ત્યાં જિનનામની સત્તા તિર્યંચગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી, દેવાયુની સત્તા નરકગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી એન નરકાયુની સત્તા દેવગતિ વિના શેષ ત્રણ ગતિમાં જાણવી. શેષ સર્વે પ્રકૃતિઓ ચારે ગતિને વિષે સત્તામાં હોય છે.
(આ પ્રમાણે અહિં સંવેધ સંબંધી વિષય પૂરો કરીને હવે ઉપશયશ્રેણી તથા ક્ષપકશ્રેણીનું કંઈક સ્વરૂપ કહે છે.)
૪૨૨
Page #428
--------------------------------------------------------------------------
________________
Selle lehele znalası safzie odblocker
ઉપશમ શ્રેણિનું સ્વરૂપ:पढमकसायचउक्कं, दंसणतिग सत्तगा वि उवसंता।
अविरयसम्मत्ताओ, जाव निअट्टित्ति नायव्वा ॥ ७५॥ ગાથાર્થ: પહેલા કષાયનું ચતુષ્ક, દર્શનમોહનું ત્રિક એ સાતે પ્રકૃતિઓ અવિરત સમ્યગૃષ્ટિથી
માંડીને અપૂર્વકરણ પર્યત ઉપશાંત થયેલી જાણવી II૭પા
सत्तट्ट नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा। एगाहि दु चउवीसा,पणवीसा बायरे जाण ॥ ७६॥
ગાથાર્થ : અનિવૃત્તિનાદર સંપરાયે સાત, આઠ, નવ, પંદર, સોળ, અઢાર, ઓગણીસ, એકવીસ, બાવીસ, ચોવીસ અને પચીસ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણો ૭૬
सत्तावीसं सुहुमे, अट्टावीसं च मोहपयडीओ।
उवसंतवीअराए, उवसंता हुंति नायव्वा ॥ ७७॥ ગાથાર્થ : સૂક્ષ્મપરાયે મોહનીય કર્મની સત્તાવીસ પ્રકૃતિઓ અને ઉપશાંત કષાય વીતરાગ
છદમ0 ગુણસ્થાને અઠ્ઠાવીસ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી હોય છે એમ જાણવું Iકશા
આ ત્રણ ગાથાઓમાં ઉપશમશ્રેણિનું વર્ણન બતાવ્યું છે.
અહીં માત્ર ગાથાર્થ કહીને હવે વિસ્તારથી ઉપશમ શ્રેણિની વિધિ અને ક્યાં કેટલી પ્રકૃતિઓ કેવી રીતે ઉપશાંત થાય તે સર્વ કહેવાય છે.
૪૨૩
Page #429
--------------------------------------------------------------------------
________________
Select
a Budia 21254 Boca Rochelle ઉપશમ શ્રેણિ
ઉપશમ શ્રેણિ કરનાર પ્રથમ ઉપશમ અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેમાં ઉપશમ સમ્યકત્વ બે પ્રકારે પ્રાપ્ત કરાય છે.
૧) અનાદિ મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક પ્રાપ્ત કરે તે. ૨) ૪ થી ૭ ગુણમાં. અનં. ચાર કષાયનો ઉપશમ અથવા વિસંયોજના કરી દર્શન ત્રિકની
ઉપશમના કરવા પૂર્વક, તેમાં પહેલાં અનાદિ મિથ્યાત્વી જીવ જે પ્રથમ સમ્યકત્વ
પ્રાપ્ત કરે છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. પ્રથમ (નવું) ઉપશમ સમ્યકત્વ ૧) કરણ કાળ પહેલા અન્તર્મુહૂર્ત પૂર્વે પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિવાળા. ૨) પર્યાપ્ત સંજ્ઞી પંચિન્દ્રિય ચારે ગતિના જીવ આ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે. ૩) સાકારોપયોગવંત ૪) ત્રણ યોગમાંથી કોઈપણ એક યોગના વ્યાપારવાળો. ૫) તેજો” પદ્ધ અને શુક્લ એ ત્રણમાંથી કોઈપણ એક શુભ લેશ્યાવાળો. ૬) પરા. શુભ પ્રકૃતિનો બંધક. ૭) અશુભ પ્રકૃતિઓના ચાર ઠાણીયાના બદલે બેઠાણીયો રસ બાંધતો. ૮) શુભ પ્રકૃતિઓના બે ઠાણીયાના બદલે ચાર ઠાણીયો રસ બાંધતો. ૯) સત્તામાં પણ બંધની જેમ અશુભનો બે દાણીયો અને શુભનો ચાર ઠાણીયો રસ કરતો. ૧૦) આયુષ્ય સિવાય સાત કર્મની સત્તા અને સાત કર્મનો સ્થિતિબંધ અંતઃકોડા કોડી
સાગ. પ્રમાણ કરતો. ૧૧) અભવ્ય પ્રાયોગ્ય વિશુધ્ધિથી અનંતગુણ વિશુધ્ધિવાળો આવા પ્રકારનો જીવ અંતર્મુહૂર્ત
કાળે યથાપ્રવૃત્ત કરણ કરે. ૧૨) ઉપશમ - ઉપદેશશ્રવણ અને પ્રયોગ તે ત્રણ લબ્ધિવાળો હોય. યથાપ્રવૃત્તકરણ
અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા પૂર્વોક્ત પ્રકારના જીવને અનાયાસે જે સારો (શુભ) પરિણામ પ્રાપ્ત થાય તે યથાપ્રવૃત્તકરણ કહેવાય.
૪૨૪
Page #430
--------------------------------------------------------------------------
________________
છે
લ્વે સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ નદીના પાષાણના ગોળઘોલ ન્યાયે સંસારમાં અનેક યાતનાઓને ભોગવતા સહજ રીતે પરિણામની વિશુધ્ધિ થાય છે. ૧) આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાયો અસંખ્યાતા હોય. એટલે
આ કરણને પામનારા ત્રિકાળવર્તી અનંતા જીવોમાં કેટલાકને પરસ્પર સરખો અધ્યવસાય હોય છે. અને કેટલાક કેટલાકને ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. એમ અનંતા જીવોના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો હોય છે. પ્રતિસમયે તે અધ્યવસાય સ્થાનોની સંખ્યા વિશેષાધિક-વિશેષાધિક હોય છે. એટલે કે પહેલા સમયના અસંખ્ય અધ્યવસાય સ્થાનો કરતાં બીજા સમયે વિશેષ અસંખ્યાતા હોય છે ત્રીજા સમયે તેનાથી પણ વિશેષ અસંખ્યાતા હોય છે. તેની આકૃતિ વિષમ ચતુસ્ત્ર થાય છે. તે આ પ્રમાણે.
======
/////////
F––––––– વિષમ ચતુરસ્ત્ર
==== ઉત્તરોત્તર સમયે વિશેષાધિક અધ્યવસાય સ્થાનો ––––7 પ્રથમ સમયે સર્વથી થોડા અધ્યવસાય સ્થાનો
૩) જસ્થાન (છઠાણવડીયા)
દરેક સમયના અધ્યવસાય સ્થાનો ષસ્થાન પતિત છઠાણવડિયા) હોય છે. એટલે કે દરેક સમયે સર્વથી જઘન્ય વિશુધ્ધિવાળા કરતાં બીજાં વિગેરે શરૂઆતના કેટલાક અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો અનંતભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. તે પછીના કેટલાક અસંખ્યાતા અધ્યવસાય સ્થાનો અસંખ્ય ભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. તે પછીનાં કેટલાંક અસંખ્યાતા સંખ્યાત ભાગ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. એમ સંખ્યાત ગુણ. અધિક, અસંખ્યગુણ અધિક, અને અનંતગણ અધિક વિશુધ્ધિવાળાં અધ્યવસાય સ્થાનો પછી – પછીના સમજવાં.
- આ અસંખ્ય અધ્યવસાય સ્થાનોમાં સર્વથી અધિક વિશુધ્ધિવાળાં સ્થાનની અપેક્ષાએ વિચારીએ તો છ પ્રકારની હાની ઘટે છે. એટલે કે દરેક સમયના અધ્યવસાયોમાં જે સર્વથી અધિક વિશુધ્ધિવાળું છે તેના ક્રતા તેની નીચેના કેટલાક અસંખ્યાતા અધ્યવસાયો અનંતભાગહીન, પછીના કેટલાક અસંખ્યાતા અધ્યવસાયો અસંખ્ય ભાગહીન એમ સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અસંખ્ય ગુણહીન અને અનંત ગુણહીન સમજવાં.
૪૨૫
Page #431
--------------------------------------------------------------------------
________________
ઉપશમ સમ્યકત્વI
.
આમ દરેક સમયનાં અધ્યવસાય સ્થાનોને છ વિભાગમાં વહેંચી શકાય છે. છ ભાગ પડે છે. તેથી તેને સ્થાન પતિત કહેવાય છે. એટલે દરેક સમયના અધ્યવસાય
સ્થાનોમાં જાતની હાનિ અને છ જાતની વૃધ્ધિ ઘટે છે. ૪) અહિં દરેક સમયે પૂર્વના સમયનાં શરૂઆતના કેટલાક અધ્યવસાય સ્થાનો પછીના સમયે
હોય નહીં. અને ઉત્કૃષ્ટ વિશુધ્ધિવાળા અધ્યવસાય થી વધારે વિશુધ્ધિવાળાં નવાં કેટલાક અધ્યવસાય સ્થાનો પછીના સમયે હોય છે અને મધ્યનાં સ્થાનો પણ હોય છે તેથી. યથા પ્રવૃતકરણમાં પ્રથમ સમયે જઘન્ય વિશુધ્ધિ સર્વથી થોડી તેના કરતાં બીજા સમયની જઘન્ય વિશધ્ધિ અનંતગુણ, તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ એમ યાવત્ યથાપ્રવૃત્તકરણના એક સંખ્યામાં ભાગ સુધી સમજવી. ત્યારપછી સંખ્યામાં ભાગના (કંડકના) છેલ્લા સમયની જઘન્ય વિશુધ્ધિ કરતાં યથાપ્રવૃત્ત કરણના પ્રથમ કરાશના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગાર હોય છે. તેનાથી કંડકના ઉપરના (પછીના) સમયની જધન્ય વિશુધ્ધિ અનંતગણ તેના કરતા યથાપ્રવૃત્ત કરણના બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણ તેથી કંડકની પછીના બીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ, એમ ઉપરના એક સમયની જઘન્ય અને નીચેના એક સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ ત્યાં સુધી કહેવી કે જઘન્ય વિશુધ્ધિ યથાપ્રવૃત કરણના છેલ્લા સમયની જઘન્ય વિશુધ્ધિ સુધી, એક સંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ કહેવાની
બાકી રહે તે અનુક્રમે અનંતગુણ સમજવી. ૬) અહીં કિરણકાળ પૂર્વેની કહેલ હકીકતો પણ હોય છે, ઘટે છે. ૭) યથાપ્રવૃત કરણનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, પરંતુ અપૂર્વકરણાદિ કરતાં તેનો
કાળ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. ૮) અનાદિ મિથ્યાત્વી યથાપ્રવૃત્ત કરણ અનેકવાર પણ કરે છે. ૯) આ કરણ ભવ્યો કરે છે અને અભિવ્ય પણ કરે છે. ૧૦) યથાપ્રવૃત્ત કરણથી શ્રત સામાયિકનો પણ લાભ થાય છે. અપૂર્વકરણ પૂર્વે ક્યારેક ના આવ્યો હોય તેવો અપૂર્વ વિશુદ્ધિ અધ્યવસાય તે અપૂર્વકરણ કહેવાય છે. આસન્નભવી જીવ યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વ કરણ કરે છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા કર્મગ્રંથ 50% ૧) આ કરણનો કાળ અંતમુહૂર્ત. તે અનિવૃત્તિ કરણના અંત.થી સંખ્યાત ગુણ. મોટુ અંત.
જાણવું (જુઓ ઉપ. ગુણરત્નસૂરિકૃત ટીકા ગા. ૮, ગા. ૨૬) પ્રતિ સમયે અનંતગુણ વિશુદ્િધ હોય છે. તેથી યથાપ્રવૃત્તકરણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ, તેથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ, તેથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેથી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણ, એમ યાવત્ અપૂર્વકરણના ચરમ સમય સુધી જાણવું. યથાપ્રવૃત્તકરણની જેમ અહીં પણ ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાયો અસંખ્યાતાઅસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને તે યથાપ્રવૃત્તકરણની જેમ ષસ્થાન
પતિત હોય છે. ૪) પ્રતિસમયે વિશેષાધિક - વિશેષાધિક અસંખ્યાતા અધ્યવસાયો હોય છે. ૫) અહીં પણ શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ બાંધે અને અશુભનો બે ઠાણીયો રસ
બાંધે, વિગેરે કરાણકાળ પૂર્વેની હકીકતો પણ અહીં ઘટે છે. અહીં અપૂર્વકરણની વિશુધ્ધિથી પાંચ અપૂર્વ કાર્યો કરે છે. જો કે અહીં મિથ્યાત્વ બધ્યમાન હોવાથી ગુણસંક્રમ થાય નહીં. તેથી મિથ્યાત્વે અપૂર્વકરણમાં ચાર કાર્યો થાય
છે. ઉપરના ગુણસ્થાનકોમાં અપૂર્વકરણમાં પાંચ અપૂર્વ કાર્યો કરે છે. તે આ પ્રમાણે ૬) સ્થિતિઘાત – સત્તામાં રહેલી સ્થિતિના અગ્રીમ ભાગ થકી પ્રથમ સ્થિતિખંડ જઘન્યથી
પલ્યોપમનો અસં. ભાગ, ઉત્કૃષ્ટથી સેંકડો સાગરો પ્રમાણ સ્થિતિનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. બીજા વિગેરે સ્થિતિખંડો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. દરેક સ્થિતિખંડ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઘાત કરે છે. ઘાત કરતા સ્થિતિખંડમાંથી પ્રથમ સમયે દલિક સર્વથી થોડુ, બીજા સમયે અસંખ્યગુણ એમ ચરમ સમય સુધી અસંખ્ય ગુણ ઉપાડે છે – ઉકેરે છે. તે ઉકેરાતું દલિક નહીં ખંડન કરાતી નીચેની સ્થિતિઓમાં ગોઠવે છે. આ અપૂર્વકરણના કાળમાં હજારો સ્થિતિઘાત થાય છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ સત્તા હોય તેના કરતાં ચરમ સમયે સંખ્યાત ગુણ હીન સત્તા બને છે.
૪૨૭
Page #433
--------------------------------------------------------------------------
________________
Mઉપશમ સમ્યકત્વઈચ્છ ૭) રસઘાત – સત્તામાં રહેલી અશુભ પ્રકૃતિઓના રસના અનંતા ભાગ કરી એક અનંતમો
ભાગ બાકી રાખી બીજા અનંતા ભાગોનો અંતમૂહુર્ત નાશ કરે છે. વળી બાકી રહેલા અનંતમા ભાગના રસના અનંતા ભાગ કરી એક અનંતમો ભાગ બાકી રાખી બીજા અનંતા ભાગોનો નાશ કરે છે. આવા રસઘાત એક સ્થિતિઘાતના કાળમાં હજારો થાય છે અને અપૂર્વકરણના કાળમાં હજારોવાર હજારો રસધાત થાય છે. ગુણશ્રેણી - ઉપરની ખંડન કરાતી સ્થિતિના દલિયાને નીચે ઉતારી ઉદય સમયથી અસંખ્યગુણાકારે અંતર્મુહૂર્તની સ્થિતિમાં ગોઠવવા તે, આ ગુણશ્રેણીનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના બન્નેના કાળ કરતાં થોડું મોટું જાણવું. ગુણશ્રેણીનાં અંતર્મુહૂર્તના છેલ્લા સમયને ગુણશ્રેણીનું શીર્ષ કહેવાય છે. ગુણશ્રેણીના પ્રથમ સમયથી ગુણશ્રેણીના મસ્તક સુધીમાં અસંખ્ય ગુણાકારે દલિયા ગોઠવે છે. એટલે કે ઉદય સમયમાં થોડ, બીજા સમયમાં અસંખ્ય ગુણ, ત્રીજા સમયમાં અસંખ્ય ગુણ. એમ શ્રેણીના શીર્ષ સુધી સમજવું વળી જે ઉપરની સ્થિતિમાંથી દલીયા ઉકેરે છે, તે પણ અસંખ્ય ગુણાકારે ઉપાડે છે. એટલે પ્રથમ સમયે થોડા, બીજા સમયે અસંખ્ય ગુણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એમ થાવત્ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી. ગુણશ્રેણીની રચના શેષ-શેષ સમયોમાં થાય છે. એટલે પ્રથમ સમયે અંતર્મુહૂર્ત સુધી, બીજા સમયે પ્રથમ સમય જવાથી બીજા સમયથી અંતર્મુહૂર્ત – એટલે પ્રથમ સમયે ગોઠવ્યા છે ત્યાં સુધી. અર્થાત્ ગુણશ્રેણીનું મસ્તક આગળ વધતું નથી. જેમ પ્રથમ સમયે ૧ થી ૫. સમય બીજા સમયે ૨ થી ૫. સમય ત્રીજા સમયે ૩ થી ૫. સમય અપૂર્વ સ્થિતિબંધ – અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરૂ થાય. તેટલો તેટલો સ્થિતિબંધ એક અંતર્મુ. સુધી થાય. પછીના અંતર્મુ.માં પલ્યો. સંખ્યાતમે ભાગે ન્યૂન નવો સ્થિતિબંધ થાય. તેટલો – તેટલો સ્થિતિબંધ બીજા અંત સુધી થાય છે. જો કે અંતર્મુહૂર્તના દરેક સમયમાં કંઈક કંઈક ન્યૂન સ્થિતિબંધ થાય, પરંતુ ઘણો જૂન ન થવાથી સરખો કહ્યો છે. આ રીતે અંતર્મુહૂર્ત – અંતર્મુહૂર્ત પલ્યો. (અ) સંખ્યાતમે ભાગે હીન હીન સ્થિતિબંધ કરે તે.
૪૨૮
Page #434
--------------------------------------------------------------------------
________________
એકત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈ
ચ્છ
સ્થિતિબંધ અને સ્થિતિઘાત સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે. ૧૦) ગ્રંથી ભેદ - અપૂર્વકરણની વિશુધ્ધિથી ગ્રંથીભેદ થાય છે. અહી ગ્રંથી (ગાંઠ) એટલે
તીવ્ર એવો રાગ-દ્વેષ રૂપ પરિણામ. આ ગ્રંથી ચિરકાળથી ઉત્પન્ન થયેલી, કઠણ વાંસના મૂળની જેમ દુર્ભેદ હોય છે. ગ્રંથભેદ એકવાર જ કરવાનો હોય છે. એટલે એકવાર સમ્યકત્વ પામેલ જીવ જો મિથ્યાત્વમાં નિરંતર પલ્યો. નો અસં. ભાગ કાળ-ચિરકાળ રહે તો સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયની ઉદ્ગલના થાય છે. જો તે બંનેની ઉદ્દલના થઈ જાય તો ફરી ઉપશમ સમ્યક્ત પામતી વખતે ત્રણ કરણ કરવા પડે છે, પરંતુ ગ્રંથીભેદ કરવો પડે નહીં. મિથ્યાત્વમાંથી ઉપશમ સમ્યક્ત્વ આમ કોઈક જીવને અનેકવાર પ્રાપ્ત કરવું પડે છે. છતાં તે જાતિભેદથી એક ગણાય છે. એટલે પ્રથમ ઉપશમ સમ્યકત્વ નામથી એકવાર
પમાય એમ કહેલ છે. ૧૧) શ્રેણીનું ઉપશમ સમ્યકત્વ સંસાર ચક્રમાં વધારેમાં વધારે ચારવાર પમાય છે. તેથી અનાદિ
મિથ્યાત્વીનું એક અને શ્રેણીનું સારવાર મળીને કુલ પાંચવાર પમાય છે. અનિવૃત્તિકરણ – આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય. અ-નહિ નિવૃત્તિકરણ-વિશુધ્ધિ અર્થાત પરસ્પર અધ્યવસાયોમાં ફેરફાર ન હોય. દરેકને એક સરખી વિશુધ્ધિ હોય. પરસ્પર સમાન અધ્યવસાય-પરિણામ હોય છે અથવા. અનિવૃત્તિકરણ-સમકિત (ઈષ્ટગુણ) પામ્યા પહેલા જીવ પાછો ન ફરે તેવો ઉત્તરોત્તર ચઢતો પરિણામ. આ કરણમાં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોનો એક એક અધ્યવસાય હોય છે તેથી
મુક્તાવલિની ઉપમા આપી શકાય. ઉત્તરોત્તર ચડતો પરિણામ. ૨) ઉત્તરોત્તર દરેક સમયે અનંતગુણ વિશુધ્ધિ હોય છે. એટલે પ્રથમ સમયની વિશુધ્ધિથી
બીજા સમયની અનંતગુણ, તેથી ત્રીજા સમયની અનંતગુણ એમ ચરમ સમય સુધી જાણવું. ૩) અહીં પણ અપૂર્વકરણની જેમ ચાર અપૂર્વ કાર્યો થાય છે. ૪) અહીં દરેક સમયે એક-એક જ અધ્યવસાય સ્થાન છે. તેથી જસ્થાન થાય નહી. ૫) અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ કાળ જાય, એક સંખ્યાતમો ભાગ કાળ બાકી
હોય ત્યારે અંતરકરણ કરે છે. અંતર-વચમાં, કરણ-ખાલી કરવું તે એટલે ઉદય સમયથી એક અંતર્મુહર્તકાળ છોડી વચ્ચે અંતર્મુહુર્તના દલિકોને ખાલી કરે છે. અંતર્મુહૂર્તની જગ્યાના દલિકોને ખાલી કરવા તે અંતરકરણ કહેવાય છે એમ સમજવું.
૪૨૯
Page #435
--------------------------------------------------------------------------
________________
80000 ઉપશમ સમ્યકત્વ 000
પ્રથમસ્થિતિ – અંતરકરણ – બીજીસ્થિતિ
૬) ઉદય સમયથી અંતર્મુહૂર્તના કાળમાં જે દલિકો છે, જેને ખાલી કરતો નથી. પરંતુ ભોગવીને નાશ કરશે તે પ્રથમસ્થિતિ અથવા નીચેની સ્થિતિ કહેવાય છે.
તે
૭) વચ્ચે અંતર્મુહૂર્તની સ્થિતિના દલિયા ખાલી કરવા તે અંતરકરણ, તે પ્રથમ સ્થિતિ કરતા મોટું અંતર્મુહૂર્તનું પ્રમાણ છે.
૮) અંતરકરણની પછીની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, તે બીજી સ્થિતિઉપરની સ્થિતિ કહેવાય છે.
૯) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાત – સ્થિતિબંધના કાળમાં થઈ જાય છે.
૧૦) નવો સ્થિતિઘાત નવો સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે.
૧૧) અંતરકરણના દલિક મિથ્યાત્વની પ્રથમ અને દ્વિતીય બન્ને સ્થિતિમાં પ્રતિ સમયે અસંખ્ય ગુણાકારે નાખે છે. કારણ કે જેનો બંધ અને ઉદય હોય તેના અંતરકરણના દલિયા બન્ને સ્થિતિમાં નાંખવાના હોય છે. જો ઉદય હોય અને બંધ ન હોય તો પ્રથમ સ્થિતિમાં નાખે, જો બંધ હોય અને ઉદય ન હોય તો બીજી સ્થિતિમાં નાખે, અને બંધ-ઉદય બંને ન હોય તો
પર પ્રકૃતિમાં નાખે. અહીં મિથ્યાત્વનો બંધ-ઉદય બન્ને છે. માટે બન્ને સ્થિતિમાં નાખે છે. ૧૨) મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને ભોગવતા ભોગવતા અંતર્મુહૂર્ત કાળે અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. હજુ પ્રથમ સ્થિતિનો ઉદય હોય છે.
૧૩) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી મિથ્યાત્વની બીજી સ્થિતિમાં રહેલ દલિકને ઉપશમાવવા માંડે છે. પ્રથમ સમયે થોડું, બીજા સમયે અસંખ્ય ગુણ એમ પ્રથમ સ્થિતિ ભોગવવાના ચરમ સમય સુધી જાણવું.
૧૪) પ્રથમ સ્થિતિ ઉદય અને ઉદીરણા વડે ભોગવતાં બે આવલિકા જેટલી બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા અટકે છે. પ્રથમ સ્થિતિની છેલ્લી આવલિકાને ઉદય વડે ભોગવે છે.
૧૫) આગાલ એટલે બીજી સ્થિતિમાં દલિયા આકર્ષી ઉદયાવલિકામાં નાખવા તે.
૧૬) પ્રથમ સ્થિતિના ચરમ સમયે વર્તતો જીવ અંતરકરણની ઉપરની બીજી સ્થિતિના દરેક સમયના દલિકના ત્રણ પુંજ કરે છે. એટલે મિથ્યાત્વની અંતઃકોડાકોડીની બીજી સ્થિતિના ત્રણ ભાગ અંતઃ કોડાકોડી જેટલા લાંબા ત્રણ ભાગ (ઉભા ત્રણ ટુકડા)
૪૩૦
Page #436
--------------------------------------------------------------------------
________________
% સપ્તતિકા કર્મગ્રંથ
નો
૫ થાય છે. ત્રણ ભાગ તે ૧ શુધ્ધ, ૨ અર્ધશુધ્ધ અને (૩) અશુધ્ધ તેમાં શુદ્ધ પુંજનું નામ સમકિત મોહનીય (૨) અર્ધશુધ્ધ પુજનું નામ મિશ્ર મોહનીય (૩) અશુધ્ધ પુંજનું નામ મિથ્યાત્વ મોહનીય. પ્રથમ સ્થિતિ સમ્યકત્વ મોહનીય (અંત. કોડાકોડી)
મિશ્ર મોહનીય (અંત. કોડાકોડી) ચરમ સમયે મિથ્યાત્વ મોહનીય (અંત. કોડાકોડી) . ૧૭) ત્રણ પુંજ કરવાથી મોહનીયની ૨૬ના બદલે ૨૮ ની સત્તા થાય છે. દરેકની અંતઃ
કોડાકોડી સાગ. સ્થિતિ સત્તા હોય છે. (અહીં કેટલાના મતે ઉપશમ સમ્યકત્વની વિશુધ્ધિ ત્રણ પૂંજ થાય તેમ કહેવાય છે.)
એટલે કે અંતરકરણમાં પ્રવેશે ત્યારથી ત્રણ પુંજ કરે છે. ૧૮) નવા (પ્રથમ ગણ. થી ૫માતા) ઉપશમ સમ્યકત્વવાળો જીવ ચોથાદિ ગુણ.મા
જિનનામ અને સાતમા ગુણમાં આહારક દ્રિક બાંધે નહી તેથી ઉપશમ સમ્યકત્વથી
મિથ્યાત્વે આવનારને તે ત્રણની સત્તા ન હોય. (જુઓ ઉપ. ગા. ૨૨) ઉપશમ સમ્યકત્વ - અંતરકરણમાં પ્રવેશ ૧) મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ ભોગવાયે છતે જીવ ખાલી જગ્યા (અંતરકરણ)માં પ્રવેશે છે.
જેમ વન દાવાનળ ઉષર ભૂમિને પામીને ઓલવાઈ જાય તેમ મિથ્યાત્વ દલિયાના વેદનના અભાવથી શુધ્ધ અપૌગલિક એવું ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રથમ સમ્યકત્વ- નવું સમ્યકત્વ - ઔપથમિક સમ્યકત્વ કહેવાય. ઉપશમ સમ્યકત્વની સાથે કોઈ જીવ દેશ વિરતિ અને કોઈ જીવ સર્વ વિરતિ પણ પામે છે. સમ્યકત્વની પ્રાપ્તિ કાળથી અનં. કષાયનો પણ ક્ષયોપશમ થાય છે. એટલે તેનો રસોદય હોય નહીં. ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે. અહીં મિથ્યાત્વની જાતિના દલિયા (સમકિત
મોહનીયના) ઉદયમાં નથી તેથી સમકિતમાં અતિચાર લાગતા નથી. ૩) ઉપશમ સમ્યકત્વના પ્રથમ સમયથી મિથ્યાત્વના દલિયા સમકિત મોહનીય અને
મિશ્રમોહનીયમાં ગુણ સંક્રમ વડે અંતર્મુહૂર્ત સુધી સંક્રમાવે છે. એટલે કે હવે ગુણસંક્રમ પાણ શરૂ થાય છે.
અંતર્મુહૂર્ત પછી વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. ૫) *ઉપશમ સમ્યકત્વનો (અંતરકરણનો) સમયાધિક આવલિકા કાળ રહે એટલે બીજી
સ્થિતિમાં રહેલા ત્રણે પુંજમાંથી દલિયા આકર્ષ અંતરકરણની છેલ્લી આવલિકામાં
ગોપુચ્છા કારે ગોઠવે છે. * કલ્પભાષ્યમાં ઉપશમ સમ્યકત્વમાં વર્તતોત્રણ કરણ ન પણ કરે તેમ કહ્યું છે.
૪૩૧
Page #437
--------------------------------------------------------------------------
________________
કચ્છી અનંતાનુબંધીની ઉપશમના,૫ . ૬) અંતરકરણની એક આવલિકા બાકી રહે એટલે ગોઠવાયેલા ત્રણ પુંજમાંથી પરિણામના
અનુસારે કોઈ પણ એક પુંજ ઉદયમાં આવે છે. ૭) શુધ્ધ પુંજ ઉદયમાં આવે તો ક્ષયોપશમ સમત્વ પ્રાપ્ત કરે છે. અર્ધશુધ્ધ પુંજ ઉદયમાં
આવે તો મિકપણું પામે છે અને અશુધ્ધ પુંજ ઉદયમાં આવે તો મિથ્યાત્વ પામે છે. ૮) અંતકરણમાંથી મિથ્યાત્વે જનાર કોઈ ભિરૂ જીવને મિથ્યાત્વ ઉદયની પૂર્વે જઘન્યથી એક
સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પહેલા અનંતાનુબંધીના દલિયા ઉદયમાં આવી જાય
છે. તેથી તે સાસ્વાદનપણું પામે છે. ૯) મિથ્યાત્વનો ઉદય હજુ થયો નથી તેથી સમ્યકત્વ ગયું નથી અને અનંતાનુબંધીનો ઉદય
થયો છે. તેથી સમ્યકત્વનો કંઈક સ્વાદ હોય તેથી તેને સાસ્વાદન ગુણ. કહેવાય છે. ૧૦) સાસ્વાદનનો કાળ પૂર્ણ થયે જીવ નિયમા મિથ્યાત્વે જ જાય છે. ૧૧) આ રીતે અનાદિ મિથ્યાત્વી જીવ *ઉપશમ સમ્યકત્વ પામી ઉપ. સમ્યની સાથે દેશ
વિરતિ કે સર્વવિરતિ પામે અને ઉપશમ સમ્યક્ત થી પડી લાયોપથમિક સમ્યકત્વમિશ્ર-સાસ્વાદન અને મિથ્યાત્વ પણ પામે. ઉપશમ શ્રેગી કરનાર આત્મા પ્રથમ અનં. નો. ઉપશમ અથવા વિસંયોજના કરે છે તેથી
અહીં પ્રથમ અનંતાનુબંધીની ઉપશમના કહેવાય છે. અનંતાનુબંધીની ઉપશમના
૪ થી ૭ ગુણમાં વર્તતો મનુષ્ય જ અનંતાનુબંધીની ઉપશમના કરે છે. ઉપશમના કરતાં ત્રણ કરણ કરે છે. ત્રણ કરણનું વર્ણન યથાયોગ્ય પ્રથમ સમ્યકત્વ પામતાં ની જેમ જાણવું. ઉપશમ શ્રેણી ચડનાર જ અનં.ની ઉપશમના કરે. ત્રણ કરણમાં તફાવત એ છે કે. અહી અપૂર્વ કરણમાં ગુણ સંક્રમ થાય છે. કારણ કે અનંતાનુબંધી અબધ્યમાન છે. ગુણસંક્રમ – અબધ્યમાન અશુભ પ્રકૃતિના દલિયા બધ્યમાનમાં પ્રતિ સમયે અસંખ્ય ગુણાકારે નાખવા. તેથી અનં.ના. દલિયા બદ્યમાન મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે
છે. અપૂર્વકરણ – અને અનિવૃતિ કરણમાં ગુણસંક્રમ થાય છે. ૨) અનિવૃત્તિ કરણના સંખ્યાતા ભાગ જાય એક સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે અંતરકરણ કરે છે. * સિધ્ધાન્તના મતે ત્રણ કરણર્યા પછી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે તેમ કહ્યું છે.
૪૩૨
Page #438
--------------------------------------------------------------------------
________________
૭).
૨૭૨બે સપ્તતિકા કર્મગ્રંથ ઈઈ ૩) અહીં અનંતાનુબંધી અનુદાવતી હોવાથી પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે. વચ્ચે
અંતર્મુહૂર્તનું અંતરકરણ કરે છે. ૪) અંતરકરણના દલિયા ચારિત્ર મોહનીયની બંધાતી પ્રકૃતિઓમાં નાખે છે. ૫) નવા સ્થિતિબંધના કાળ જેટલા અંતર્મુહૂર્તમાં અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. ૬) ઉપશાન્તાદ્ધા-અંતરકરણની ક્રિયા પછીના સમયથી બીજી સ્થિતિમાં રહેલા અનં.ના
દલિયાને અંતર્મુહૂર્ત કાળે ઉપશમાવે છે. તેમાં પ્રથમ સમય થોડું, બીજા સમયે અસંખ્ય ગુણ ત્રીજા સમયે અસંખ્યગુણ એમ થાવત્ અંતર્મુહૂર્તના ચરમ સુધી જાણવું પ્રથમ સ્થિતિ એક આવલિકા રૂપ છે. તેની ઉદયવતી મોહનીયની પ્રકૃતિમાં સિબુક સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. આમ અનંતાનુબંધીની ઉપશમના કરનારને મોહનીયની ૨૮ની સત્તા હોય છે.
અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) ૧) જો અને કષાયનો ક્ષય કર્યા પછી દર્શન ત્રિકનો ક્ષય ન કરે તો તેને અનં.ની વિસંયોજના
કહેવાય છે અને અનં. કષાયનો ક્ષય કર્યા પછી જો દર્શનત્રિકનો ક્ષય કરે તો અનં. નો ક્ષય
કહેવાય છે. ૨) અનં. ની વિસંયોજના ચારે ગતિમાં થાય છે. તેમાં અવિરતિ ગુણ. માં ચારે ગતિમાં દેશ.
ગુણ.માં મનુષ્ય અને તિર્યંચમાં સર્વવિરતિ (૬-૭ ગુણ)માં મનુષ્યમાં વિસંયોજના થાય છે. અનંતાનુબંધીની વિસંયોજના કરનાર ત્રણ કરણ કરે છે. તેમાં પ્રથમ યથાપ્રવૃતકરણ
તેનું વર્ણન પ્રથમ સમ્યત્વ પામતી વખતે બતાવ્યા મુજબ જાણવું. ૩) અપૂર્વકરણ- આ કરણનું વર્ણન પણ પ્રથમ સમ્યત્વ પામતી વખતના અપૂર્વ કરણ
જેવું સમજવું પરંતુ ૪) અહીંઅપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનં. નો ગુણ સંક્રમ થાય છે. કારણ કે અનંતાનુબંધી
અબધ્યમાન છે. એટલે તેના દલિયા ગુણસંક્રમ વડે બધ્યમાન ચારિત્ર મોહનીયની પ્રકૃતિમાં પ્રતિ સમયે અસંખ્યગુણાકારે સંક્રમાવે છે. જેમ કે પ્રથમ સમયે થોડું, બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ એમ યાવત્ અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી સમજવું.
૪૩૩
Page #439
--------------------------------------------------------------------------
________________
અનંતાનુબંધીની વિસંયોજના એ કએક ૫) વળી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહારથી કરે છે. કારણ કે અનં. બંધી ઉદયવતી નથી
અપૂર્વ કરણ પછી ૬) અનિવૃત્તિ કરણ - આ કરણ અંતર્મુહૂત પ્રમાણનું હોય છે.
અહીં પ્રતિ સમયે અનંત ગુણવિશુદ્ધિ હોય છે. પ્રતિ સમયે દરેક જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. તેથી આ કરણના જેટલા (અસંખ્યાતા) સમય તેટલાં અધ્યવસાય સ્થાનો હોય છે. અહીં સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વ કાર્યો કરે છે. અહીં ઉદ્ઘલના સહિત ગુણસંક્રમથાય છે. તેથી ઉવલના અનુવિદ્ધ ગુણસંક્રમ વડે સ્થિતિ સત્તાને ઉકેરતો હજારો સ્થિતિઘાત વડે કિચરમ સ્થિતિઘાત સુધી જાય છે. પછી એક ઉદયાવલિકા મૂકીને વિચરમ સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ મોટો ચરમસ્થિતિખંડ ઉમેરે છે. ત્યારે અનંતાનુબંધીનો ક્ષય (વિસંયોજના) થાય છે. પરંતુ ઉદયાવલિકા શેષ રહે છે. તેને વેદ્યમાન કષાયમાં સ્તિબુક સંક્રમ વડે
સંક્રમાવી નાશ કરે છે. એટલે મોહનીયની ૨૪ની સત્તા થાય છે. ૭) અહીં અંતરકરણ કરવાનું હોય નહીં. તેમજ ઉપશમના પણ ન હોય. ૮) અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી દર્શન ત્રિકનો ક્ષય ન કરે તો ફરી મિથ્યાત્વે પણ
જાય છે અને અનંતાનુબંધી ફરી બાંધે છે. તેથી મોહનીયની ફરી ૨૮ની સત્તા થાય છે. દર્શનત્રિકની ઉપશમના
અનંતાનુબંધીની ઉપશમના કે વિસંયોજના કર્યા પછી ઉપશમ શ્રેણિ કરનાર કોઇ જીવ
દર્શનત્રિકની ઉપશમના કરે છે તે આ પ્રમાણે ૧) ક્ષાયોપથમિક સભ્યત્વી પ્રમત્ત સંયત અથવા અપ્રમત્ત સંયત આ ઉપશમના કરે. ૨) અહીં પણ કરણકાળ પૂર્વે પ્રતિસમયે અનંત ગુણ વિશુદ્ધિએ વધતો ત્રણ કરણ કરે છે. ૩) કરણ કરવા પૂર્વેનું વર્ણન પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારની જેમ યથાયોગ્ય સમજવું. ૪) યથાપ્રવૃત્ત કરણનું વર્ણન પણ તેની જેમ સમજવું. ૫) અપૂર્વકરણનું વર્ણન પણ તે પ્રમાણે જાણવું. પરંતુ અહીં પ્રથમ સમયથી મિથ્યાત્વ અને
મિશ્રનો ગુણસંક્રમ થાય છે. એટલે મિથ્યાત્વના દલિયા મિશ્ર અને સમ્ય. મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે છે અને મિશ્રના દલિયા સમ્યકત્વ મોહનીયમાં અસં. ગુણાકારે નાખે છે. (અહીં ગ્રંથી ભેદ ન હોય) અહીં નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ હોય.
૪૩૪
Page #440
--------------------------------------------------------------------------
________________
Salo ocle udlası safziua del hotel ૬) અનિવૃત્તિકરણ – આ કરણનું વર્ણન પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારની જેમ (પૂર્વની
જેમ) જાણવું વિશેષ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે એટલે દર્શનત્રિકનું અંતરકરણ કરે છે. તેમાં મિથ્યાત્વ અને મિશ્રની પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે અને સમ્યકત્વ મોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની
રાખે છે તે આ પ્રમાણે. મિથ્યા.—
મિશ્ર.
સમ્ય. મોહ.... ૭) અહીં અંતરકરણના ત્રણેના દલિયા સમ્યકત્વ મોહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે છે. ૮) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાતના કાળમાં પૂરી થાય છે. ૯) મિથ્યાત્વ અને મિશ્ર મોહની પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તેને સિબુક સંક્રમ વડે
સમક્તિ મોહનીયમાં સંક્રમાવી નાશ કરે છે. ૧૦) જ્યાં સુધી અંતરકરણની ક્રિયા (ખાલી કરવાનું કાર્યો કરે છે. ત્યાં સુધી તે બન્નેની પ્રથમ | સ્થિતિ એક આવલિકા હોય છે. અર્થાત જેમ જેમ બુિક સંક્રમ થતો જાય તેમ તેમ પ્રથમ સ્થિતિ એક આવલિકા આગળ આગળ વધે છે અને અંતરકરણનું અંતર્મુહૂર્ત
આગળથી ઘટતું ઘટતું નાનું થતું જાય. ૧૧) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી મિથ્યા. અને મિશ્રની પ્રથમ સ્થિતિ એક આવલિકા
કાળે સિબુક સંક્રમથી પૂર્ણ થાય છે. ૧૨) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછીના સમયથી દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રણે દર્શન
મોહનીયને અંતર્મુહૂર્ત કાળે ઉપશમાવે છે. ૧૩) સમ્યત્વ મોહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત કાળે ભોગવાયે છતે અંતકરણમાં પ્રવેશ
કરે છે. તે વખતે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અંતરકરણમાં પણ અંતર્મુહૂર્ત સુધી મિથ્યા. અને મિશ્ર. નો ગુણ સંક્રમ ચાલુ રહે છે. અંતર્મુહૂર્ત પછી વિધ્યાત સંક્રમ થાય છે. દર્શન મોહનીય ઉપશાન્ત થયેલ હોય તો પણ સંક્રમ થાય છે. કારણ કે ઉપશમેલા દર્શન મોહનીયનો સંક્રમ થાય છે. પરંતુ ઉપશમાવેલ ચારિત્રમોહનીયનો સંક્રમ થતો નથી. આ પ્રમાણે અનં. બંધીની ઉપશમના કરી દર્શન ત્રિકની પણ ઉપશમના કરનાર મોહનીયની ૨૮ની સત્તાવાળો ઉપશમ શ્રેણી કરે. (કેટલાક આચાર્યો અનંતા. ની
૪૩૫
Page #441
--------------------------------------------------------------------------
________________
જ
ર્મદનત્રિકની ક્ષપણા ઉપશમના માનતા નથી) એટલે અનં. કષાયની વિસંયોજના કરી દર્શન ત્રિકની ઉપશમના કરનાર ૨૪ની સત્તાવાળો ઉપશમ શ્રેણિ કરે. એલે ઉપશમ સમ્યકત્વી ૨૮ કે ૨૪ની સત્તાવાળો ઉપશમ શ્રેણી કરે. પૂર્વે આયુઃ બાંધ્યું હોય પછી અનં. કષાયનો ક્ષય કરી દર્શન ત્રિકનો પણ ક્ષય કરી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરીને પણ ઉપશમ શ્રેણી કરે. તેને મોહનીયની ૨૧ની સત્તા હોય. આમ ઉપશમ શ્રેણી કરનારને મોહનીયની ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય છે. દર્શનત્રિકની ક્ષપણાની વિધિ આ પ્રમાણે.
દર્શનત્રિકની ક્ષપણા ૧) દર્શન ત્રિકની ક્ષપણા ૪ થી ૭ ગુણસ્થાનક્યાં થાય છે. ૨) જિનેશ્વર ભગવાન અને કેવલજ્ઞાનીના કાલમાં વર્તતો મનુષ્ય જ દર્શનત્રિકની ક્ષપણાનો
પ્રારંભ કરે. ૩) દર્શનત્રિકની ક્ષપણાની સમાપ્તિ ચારે ગતિમાં થાય છે. ૪) ૮ વર્ષથી અધિક ઉમરવાળો, પ્રથમ સંઘયણી, શુભલેશ્યાવંત ક્ષપણાનો પ્રારંભ કરે. ૫) પ્રથમ યથાપ્રવૃત્તકરણ, પછી અપૂર્વકરણ ત્યારબાદ અનિવૃત્તિકરણ કરે. ૬) અહીં અપૂર્વકરણમાં મિથ્યાત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયનો ગુણસંક્રમ પણ હોય છે. મિથ્યાત્વના દલિયા મિશ્ર અને સમ્યકત્વ મોહ.માં અને મિશ્રના દલિયા સમ્યકત્વ
મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે છે. ૭) અહીં અપૂર્વકરણના કાળથી મિથ્યાત્વ મોહ. તથા મિશ્ર મોહ. ની ઉદ્ગલના પણ કરે
છે. એટલે મિથ્યાત્વના દલિક પોતાની નીચેની સ્થિતિમાં અને મિશ્ર અને સમ્યકત્વમાં
અને મિશ્રના દલિક પોતાની નીચેની સ્થિતિમાં અને સમ્યકત્વ મોહનીયમાં નાખે છે. ૮) ઉવલનામાં સ્થિતિની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડ મોટો ઉવેલું છે. બીજો સ્થિતિ ખંડ
વિશેષહીન, ત્રીજો વિશેષહીન એમ યાવત દિચરમ સ્થિતિખંડ સુધી જાણવું. ૯) અપૂર્વકરણમાં ઉદ્ગલના થતી હોવાથી મિથ્યા. મિશ્રની શરૂઆતમાં જે સ્થિતિસત્તા હોય
તે સ્થિતિ સત્તા એપૂ.ના ચરમ સમયે સંખ્યાત ગુણ હીન થાય.
૪૩૬
Page #442
--------------------------------------------------------------------------
________________
.
ક્ષે સપ્તતિકા કર્મગ્રંથ છે ૧૦) અંતર્મુહૂર્ત કાલે અપૂર્વકરણ પૂર્ણ થયે અનિવૃત્તિકરણ કરે છે. અહીં પણ સ્થિતિધાતાદિ
હોય છે. ૧૧) અનિવૃત્તિકરણમાં દર્શનમોહનીયની દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના વિચ્છેદ થાય છે. ૧૨) અનિવૃત્તિકરણમાં હજારો સ્થિતિઘાત કર્યો છતે દર્શન મોહ. ત્રિકની સ્થિતિ સત્તા જે પૂર્વે
અંતઃ કોડાકોડી સાગ.ની હતી તે હવે અસંજ્ઞીસમાન થાય છે. ત્યાર પછી ક્રમશઃ હજારો સ્થિતિખંડ ગયે છતે. અનુક્રમે ચઉ. તેઈ. બેઈ. અને એકે. સમાન સ્થિતિ સત્તા થાય છે. એટલે તે તે ભવોમાં કર્મની જેટલી સ્થિતિ સત્તા હોય
તેટલી સત્તાવાળો થાય છે. ૧૩) એકે. સમાન સ્થિતિ સત્તા થયા પછી હજારો સ્થિતિખંડ ગયે છતે પલ્યો. ના સંખ્યામાં
ભાગ પ્રમાણ (ચૂર્ણિકારના મતે ૧ પલ્યો.) સ્થિતિ સત્તાવાળો થાય છે. ૧૪) હવે સત્તામાં રહેલ દર્શનત્રિકની સ્થિતિના સંખ્યાતાભાગ કરી એક સંખ્યામાં ભાગ
રાખી બીજા સંખ્યાતા ભાગોનો (સંખ્યાત બહુ ભાગોનો) નાશ કરે એ રીતે હજારો સ્થિતિઘાત થયે છતે દર્શનત્રિકની સત્તા હજુપણ પલ્યો.ના સંખ્યામાં ભાગ પ્રમાણ
રહે છે. ૧૫) ત્યાર પછી મિથ્યાત્વ પ્રથમ ક્ષય થવાનું હોવાથી તેની સ્થિતિ સત્તાના અસંખ્યભાગ કરી
એક અસંખ્યાતમો ભાગ રાખી બીજા અસંખ્ય ભાગોનો નાશ કરે છે અને મિશ્ર તથા સમ્યક્ત મોહ. ના સંખ્યાતા ભાગોને હણે છે. આ રીતે હજારો સ્થિતિખંડ ગયે છતે મિથ્યાત્વ એક આવલિકા જેટલું રહે છે. તે આવલિકાનો સિબુક સંક્રમ વડે સમ્યકત્વ
મોહનીયમાં એક આવલિકાકાળમાં સંક્રમાવી નાશ કરે છે. ૧૬) મિથ્યાત્વની એક આવલિકા બાકી રહે ત્યારે મિશ્ર અને સમ્ય. મોહ.ની સત્તા પલ્યો.
અસં. ભાગ હોય છે. ત્યાર પછી મિશ્ર તથા સમ્યકત્વ મોહના અસંખ્યાતા ભાગ કરી એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી બીજા અસંખ્ય ભાગોનો નાશ કરે છે. એમ હજારો સ્થિતિખંડ ગયે છતે મિશ્ર. એક આવલિકા જેટલું રહે છે અને સમત્વ મોહ. આઠ વર્ષ પ્રમાણ રહે છે.
૧૭)
૪૩૭
Page #443
--------------------------------------------------------------------------
________________
દીર્થદર્શનત્રિકની ક્ષપણાકીદ. ૧૮) પછી મિશ્રની એક આવલિકાને સ્તિબુક સંક્રમ વડે સમ્યકત્વ મોહનીયમાં સંક્રમાવી
નાશ કરે છે. ૧૯) સમ્યક્ત્વ મોહનીયની સ્થિતિ આઠ વર્ષ પ્રમાણ સત્તામાં હોય ત્યારે નિશ્ચય નયથી દર્શન
મોહનીયનો ક્ષપક કહેવાય છે. ૨૦) ત્યાર પછી સમત્વના અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડોને ઉકેરે છે. કિચરમ
સ્થિતિખંડ કરતાં ચરમ સ્થિતિખંડ સંખ્યાત ગણો મોટો હોય છે. ૨૧) સમ્યકત્વ મોહનીયનો ચરમ સ્થિતિખંડનો નાશ થયા પછી સમ્યકત્વ મોહનીયની
અંતર્મુહૂર્તની સત્તા હોય છે. તે વખતે જીવ કૃતકરણ કહેવાય છે. ૨૨) ઉમેરાતા મિથ્યાત્વને દલિયા સમ.મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાખે છે અને
મિશ્રના દલિયા સમ્યકત્વ મોહનીયમાં નાખે છે. ૨૩) કૃતકરણમાં વર્તતો જીવ જો પૂર્વ બદ્ધાયુ હોય તો ભોગવાતું આયુ. પૂર્ણ થાય તો મરણ
પામી બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય છે. ૨૪) પ્રથમ શુભ લેશ્યા હતી. હવે કોઈ પણ લેસ્થામાં વર્તે છે. ૨૫) આમ છેલ્લો ગ્રાસ (અંતર્મુહૂતી પ્રમાણે સમતિ મોહનીયને ઉદય ઉદીરણા વડે ભોગવીને
નાશ કરે છે. અનંતર સમયે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વ મોહનીયની છેલ્લી, (ચરમ) આવલિકાને ફક્ત ઉદય વડે ભોગવતો જીવ વેદક સમ્યત્વી કહેવાય છે. આ રીતે ક્ષાયિક સમક્તિ પામવાનો પ્રારંભ મનુષ્ય જ કરે છે. અને સમાપ્તિ ચારે ગતિમાં થાય છે. “પદ્ધવગો અ મણસો નિષ્ઠવગો ચઉસુવિ ગઇસુ” ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જો બદ્ધાયુ ન હોય અથવા જિનનામ ન બાંધ્યું હોય તે અંતર્મુહૂર્ત પછી ક્ષપક શ્રેણી કરે છે.
' ઉપશમ શ્રેણી ઉપશમ શ્રેણિ કરનાર ત્રણ પ્રકારના જીવો હોય છે.
દર્શન સપ્તકનો ઉપશમ કરી મોહનીયની ૨૮”ની સત્તાવાળો ઉપશમ સમ્યકત્વી ૨) અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરી દર્શન ત્રિકની ઉપશમના કરનાર મોહનીયની
૨૪ની સત્તાવાળો ઉપશમ સત્વી . * જો અનંતાનુબંધીની વિસંયોજના કરીને જ ઉપશમ શ્રેણિ ચડાય. પરંતુ ઉપશમના કરીને ન ચડે તો તેમના મતે ૨૮ની સત્તા સાત ગુણ૦ સુધી જ હોય (જુઓ.)
૪૩૮
Page #444
--------------------------------------------------------------------------
________________
ઈ
ર્ણ સપ્તતિકા કર્મગ્રંથ
૨૭.
૩) દર્શન સપ્તકનો ક્ષય કરનાર મોહનીયની ૨૧ ની સત્તાવાળો ક્ષાયિક સમ્યકત્વી. આ ત્રણે
પ્રકારના જીવો ઉપશમ શ્રેણી પ્રારંભે છે. તેમાં કરણકાળ પૂર્વે અંતર્મુહૂર્ત સુધી પ્રતિ સમયે
અનંતગુણ વિશુધ્ધિવંત ૪) સાતમાં ગુણ સ્થાનકે યથાપ્રવૃત્ત કરણ કરે
(કરણનું વર્ણન પ્રથમ કહ્યા મુજબ યથાયોગ્ય જાણવું.) (૫) આઠમાં ગુણ સ્થાનકે અપૂર્વકરણ કરે.
અહીં આઠમાં ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ એટલા માટે જ છે કે શ્રેણીમાં અહીં
આઠમે અપૂર્વ કરણ (અપૂર્વ અધ્યવસાય-અપૂર્વ પાંચ કાર્યો) કરે છે. ૬) અપૂર્વકરણનો એક સંખ્યાતનો ભાગ ગમે છતે નિદ્રા પ્રચલાનો બંધ વિચ્છેદ થાય. ૭) બીજા સંખ્યાતા ભાગો ગયે છતે નામ કર્મની ત્રીસ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય. ૮) અપૂર્વકરણના અંતે હાસ્યાદિ-૪ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય. ૯) અહીં અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્ય વિનાના અશુભ સાતકર્મના સ્થિતિઘાતાદિ
પાંચ કાર્યો કરે છે. ૧૦)અપૂર્વકરણ સુધી સાતે કર્મનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની હોય પરંતુ પ્રથમના
ગુણસ્થાનકો કરતાં સંખ્યાતગુણ હીન હોય. ૧૧) અહિં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર બધાના સરખા ન હોય,
નિવૃત્તિ-ફેરફારવાળા હોય તેથી અપૂર્વકરણનું બીજુ નામ નિવૃત્તિકરણ ગુણસ્થાનક પણ
કહેવાય છે. ૧૨) આ કરણમાં વર્તતો જીવ મોહનીયની એકેય પ્રકૃતિને ઉપશમાવતો નથી. પરંતુ
અનિવૃત્તિકરણમાં જ ઉપશમ થાય છે. છતાં અહી ઉપશામક કહેવાય છે. કારણ કે ઉપશમાવવાની પૂર્વ ભૂમિકા રૂપ કાર્ય અધ્યવસાયની વિશુધ્ધિના કારણે હોય છે માટે. અહીં પ્રથમ સમયથી જ પહેલા ગુણ.ના અંતે બંધ વિચ્છેદ થતી અશુભ-૧૩, બીજા ગુણ.ની અંતે બંધ વિચ્છેદ થતી અશુભ-૧૯, ચોથા ગુણ. ના અંતે બંધ વિચ્છેદ થતા અપ્રત્યા. ૪, પાંચમાના અંતે બંધવિચ્છેદ થતા પ્રત્યા. ૪, છઠ્ઠાના અંતે બંધવિચ્છેદવાળી અરતિ-શોક વિગેરે ૬ એમ કુલ ૪૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે તેમજ આ ગુણસ્થાનકમાં બંધ વિચ્છેદ થતી નિદ્રાદિક અશુભ વાર્ણાદિ ૯ અને ઉપઘાતનો બંધ વિચ્છેદ પછી ગુણસંક્રમ
થાય છે. ૧૩) અપૂર્વકરણ પછી નવમા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે છે.
૪૩૯
Page #445
--------------------------------------------------------------------------
________________
આ ઉપશમ શ્રેણી અહીં પ્રતિ સમયે ત્રિકાળવર્તી જીવોના અધ્યવસાય પરસ્પર સરખા ફેરફાર વિનાના હોય છે.
તેથી આ ગુણસ્થાનકનું નામ પણ અનિવૃત્તિકરણ છે. ૧૪)અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી સાત કર્મના દેશોપશમના નિધતિ અને નિકાચના વિચ્છેદ
થાય છે. ૧૫) અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી યાવત્ ઉપશાન્ત મોહ. ગુણ. સુધી સાત કર્મની સ્થિતિ
સત્તા અંતઃકોડાકોડી સાગરોપમની હોય છે. પરંતુ અહીં નિવૃત્તિગુણ. માં સાતે કર્મનો બંધ અંતઃકોડાકોડી સાગરોપમ (પંચસંગ્રહના મતે અંતઃકોડા કોડી સાગરોપમ) હોય છે. પછી
બંધ ઘટતો જાય છે એટલે ૧૬)ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે છતે સહસ્ત્રપૃથક્ત સાગરોપમ પ્રમાણ સાત કર્મનો
બંધ થાય છે. ૧૭) ત્યારબાદ અનુક્રમે હજારો-હજારો સ્થિતિબંધના આંતરે–આંતરે અનુક્રમે અસંજ્ઞી પંચિ
ચઉરિન્દ્રિય-તે ઇન્દ્રિય-બેઇન્દ્રિય-અને એક સમાન સ્થિતિબંધ થાય છે. ૧૮)ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે છતે ક એક પલ્યોપમપ્રમાણ સ્થિતિબંધ થાય છે. ૧૯) ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે અનુમે દેશઘાતી રસબંધ શરૂ થાય છે. એટલે કે
તે પ્રકૃત્તિઓનો અત્યાર સુધી સર્વઘાતી રસબંધ હતો. હવે દેશઘાતી રસ બંધાય તે આ પ્રમાણે. પ્રથમ હજારો સ્થિતિબંધ ગયે છતે દાનાન્તરાય અને મન:પર્યવજ્ઞાના. નો ત્યાર પછી હજારો સ્થિતિબંધ પછી લાભાન્તરાય, અવધિદિકનો દેશઘાતી રસ બાંધે. હજારો સ્થિતિબંધ પછી ભોગાન્તરાય, શ્રુતજ્ઞાના. અચક્ષુ.દર્શના હજારો સ્થિતિબંધ પછી ચક્ષુદર્શનાવરણનો હજારો સ્થિતિબંધ પછી ઉપભોગાન્તરાય, મતિજ્ઞાના. નો
હજારો સ્થિતિબંધ પછી વીર્યાન્તરાયનો દેશઘાતી રસબંધ થાય છે. ૨૦)ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં
(૧) કોઇ પણ વેદ અને (૨) કોઈપણ એક સંજવલન કષાયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની રાખે છે અને બાકીની ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક અવલિકા રાખે છે. અંતરકરણ
કર્યા પછી મોહનીયનો એક ઠાણીયો રસ બંધાય. * જો કે અહીં કમ્મપયડી-પંચસંગ્રહ વિગેરેમાં સ્થિતિબંધનું વિસ્તારથી વિભાગ પ્રમાણે વર્ણન છે, પરંતુ અહીં ઘણો વિસ્તાર લખ્યો નથી તે ગ્રંથોમાંથી જાણી લેવું.
૪૪૦
Page #446
--------------------------------------------------------------------------
________________
N R સપ્તતિકા કર્મગ્રંથ 5 % ૨૧) અંતરકરણની ઉદયવતી પ્રકૃતિના પ્રથમ સ્થિતિના ત્રણવેદ અને ચાર કષાયના ઉદયકાળનું
અલ્પબદુત્વઆ પ્રમાણે છે. સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ઉદયકાળ સર્વથી અલ્પ અંતર્મુહૂર્ત (પરસ્પર સરખો) તેનાથી પુરુષવેદનો સંખ્યાત ગુણ તેથી સં. ક્રોધ-માન-માયા અને લોભનો
ઉદયકાળ વિશેષાધિક-વિશેષાધિક અંતર્મુહૂર્ત જાણવો. ૨૨) જો સંજવલન ક્રોધના ઉદયે શ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યા. તથા પ્રત્યાખ્યાનાવરણનો
ઉપશમન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે. જો સંજવલન માનના ઉદયશ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યાખાન, પ્રત્યાખાન માનનો ઉપશમન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય છે. જો સંજવલન માયાના ઉદયે શ્રેણી આરંભે તો જ્યાં સુધી અપ્રત્યા. તથા પ્રત્યા.માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય છે અને સંજવલન લોભના ઉદયમાં વર્તતો જીવ જો શ્રેણી પ્રારંભે તો જ્યાં સુધી અપ્રત્યા. પ્રત્યા.
લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી બાદર સંજવલન લોભનો ઉદય હોય છે. ૨૩) સર્વ પ્રકૃતિઓનું અંતરકરણ નીચેની (પ્રથમ) સ્થિતિની અપેક્ષાએ વિષમ અને ઉપરની
(બીજા)સ્થિતિની અપેક્ષાએ સમાન હોય છે. ૨૪) અંતરકરણની ક્રિયા એક સ્થિતિઘાતના કાળમાં પૂર્ણ થાય છે. ૨૫) અંતરકરણના દલિકનો પ્રક્ષેપવિધિ-અંતરકરણ કરતી વખતે : ૧) જેનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિયા પ્રથમ અને દ્વિતીય એમ બંને
સ્થિતિમાં નાખે છે. જેમ પુરૂષવેદારુઢ શ્રેણી આરંભે તો તેના અંતરકરણના દલિયા બંને સ્થિતિમાં નાખે. જેનો માત્ર ઉદય હોય પણ બંધ ન હોય તેના અંતરકરણના દલિયા પ્રથમ સ્થિતિમાં નાખે છે જેમ નપું. અથવા સ્ત્રીવેદના ઉદયમાં વર્તતો જીવ શ્રેણી આરંભે તો તેના અંતરકરણના દલિયા પ્રથમ સ્થિતિમાં નાખે. જેનો માત્ર બંધ હોય પરંતુ ઉદય ન હોય તેના અંતરકરણના દલિયા બીજી સ્થિતિમાં નાખે છે. જેમ નપું-અથવા સ્ત્રીવેદમાં વર્તતો શ્રેણી આરંભે તો પુરૂષવેદના દલિયા બીજી
સ્થિતિમાં નાખે. ૪) જેનો બંધ-ઉદય એકેય ન હોય તેના અંતરકરણના દલિયા પરપ્રકૃતિમાંનાખે, જેમ અપ્રત્યા.
પ્રત્યા. ના દલિયા સંજવલન કષાયમાં નાખે.
૪૪૧
Page #447
--------------------------------------------------------------------------
________________
ઉપશમ શ્રેણી ૨૬) અંતરકરણની ક્રિયા શરૂ પછી, પછીના સમયથી પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. તેમાં
પ્રથમ સમયે થોડું દલિક, બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ એમ થાવત્
અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે. તેમજ પ્રતિ સમયે જે દલિક ઉપશમાવે છે તેના કરતાં પર પ્રકૃતિમાં અસંખ્યગુણ દલિક સંક્રમાવે છે. એટલે પ્રથમ સમયે ઉપશાન્ત દલિક કરતાં પરમાં અસંખ્યગુણ નાખે છે. એમ અંતર્મુહૂર્તના દિચરમ સમય સુધી જાણવું.
ચરમ સમયે પરમાં નાખે તેના કરતાં ઉપશમ પામતું અસંખ્ય ગુણ સમજવું.
આમ અંતર્મુહૂર્ત કાળે નપુંસક વેદ ઉપશાન્ત થાય છે. ૨૭) નપુંસક વેદ ઉપશમાવ્યા પછી હજારો સ્થિતિબંધ ગયે છતે નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે
અંતર્મુહૂર્તકાળે સ્ત્રીવેદ ઉપશમાવે છે. ૨૮) ત્યાર પછી હજારો સ્થિતિબંધ ગયે છતે પુરૂષવેદ અને હાસ્યાદિ છે ને ઉપશમાવવાનું કાર્ય
સાથે પૂર્વોક્ત રીતે કરે છે.
સાત પ્રકૃતિને ઉપશમાવતો જો પુરૂષવેદે શ્રેણી આરંભી હોય તો પુરૂષવેદની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે તેમજ હાસ્યાદિના દલિયા પુરૂષવેદમાં ન નાખે પરંતુ સંજવલનમાં નાખે અને એક આવલિકા બાકી હોય ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય છે અને પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તે ઉદય વડે ભોગવે. પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય તે વખતે હાસ્યાદિ છ સંપૂર્ણ ઉપશાન્ત થયેલા હોય છે.
પુરૂષવેદની પ્રથમસ્થિતિ એક સમયની અને દ્વિતીય સ્થિતિમાં સમયગૂન બે આવલિકામાં બંધાયેલ દલિક બાકી હોય છે. બીજુ પુરૂષવેદનું દલિક પણ ઉપશમ થઇ જાય છે. પછીના સમયે અવેદક થાય છે. ૨૯) જ્યારથી અવેદક થયો ત્યારથી અપ્રત્યા. પ્રત્યા. અને સંજવલન ક્રોધ એમ ત્રણ ક્રોધને
ઉપશમાવવાનું શરૂ કરે છે. સાથે સાથે સમયનૂન બે આવલિકા કાળમાં બાંધેલું પુરુષવેદનું
દલિયું પણ તેટલા કાળે ઉપશમાવે છે. ૩૦) સંજવલન ક્રોધના ઉદયમાં શ્રેણી આરંભ કરનારને ક્રોધની પ્રથમ સ્થિતિ સમયનૂન ત્રણ
આવલિકા બાકી રહે છતે અપ્રત્યા. પ્રત્યા.ના દલિયા સંજવલન ક્રોધમાં ન નાખે પરંતુ સંજવલન માનાદિમાં નાખે. એટલે કે સં. ક્રોધ બંધ હોવા છતાં અપતટ્ઠહ બને છે.
૪૪૨
Page #448
--------------------------------------------------------------------------
________________
sablola bloc de masası səfzie boererate
સં. ક્રોધની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે અને એક આવલિકા બાકી હોય ત્યારે બંધ અને ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. તે વખતે અપ્રત્યા-પ્રત્યા ક્રોધનો ઉપશમ પૂર્ણ થાય છે. સં. ક્રોધની પ્રથમ સ્થિતિ એક આવલિકા અને સમયનૂન બે આવલિકામાં બંધાયેલા દલિક સિવાયનું સં. ક્રોધનું દલિક પણ ઉપશમ થઈ જાય છે. ૩૧) જ્યારથી સં. ક્રોધનો બંધ ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. ત્યારથી સં. માનની બીજી
સ્થિતિમાંથી દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે અને વેદે છે તે વેદતો છતો અપ્ર. પ્રત્યા. અને સંજવલન માનને ઉપશમાવવાનું કાર્ય પણ શરૂ કરે છે. સાથે સાથે સં. ક્રોધની બીજી સ્થિતિમાં સમયપૂન બે આવલિકામાં નવું બંધાયેલ દલિક નહી ઉપશમાવેલ છે તેને તેટલા કાળે ઉપશમાવે છે. અને સં. ક્રોધની પ્રથમ સ્થિતિમાં એક
આવલિકા બાકી છે તેનો સિબુક સંક્રમ વડે સં. માનમાં સંક્રમાવી નાશ કરે છે. ૩૨) સં. માનને વેદતો છતો પ્રથમ સ્થિતિ સમયનૂન ત્રણ આવલિકા બાકી રહેતે છતે અપ્રત્યા,
પ્રત્યા. માનના દલિયા સં. માનમાં ન નાખે એટલે કે સં. માન બંધ હોવા છતાં. અપગ્રહ થાય, તેથી સં. માયાદિમાં નાખે. બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. અને એક આવલિકા બાકી હોય ત્યારે બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અપ્રત્યા. પ્રત્યા. માન સંપૂર્ણ ઉપશમ થાય છે. સંજવલન માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમયગૂન બે આવલિકામાં બંધાયેલ દલિયું બાકી છે. બાકીનું સં. માનનું
પણ બધુ દલિથું ઉપશમી જાય છે. ૩૩) જ્યારથી સં. મનના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થયા ત્યારથી સં. માયાની ઉપરની
(બીજ) સ્થિતિમાંથી દલિયા આકર્થી પ્રથમ સ્થિતિ કરે અને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. તે વેદતો છતો ત્રણ માયાને ઉપશમાવવાનું પણ કરે છે અને સાથે સાથે સમયગૂન બે આવલિકામાં નવું બંધાયેલ સં. માનનું દલિયું જ નહીં ઉપશમેલ છે તેને પણ ઉપશમાવે છે અને સં. માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તેને સં. માયામાં સિબુક સંક્રમ વડે
સંક્રમાવી નાશ કરે છે. ૩૪) સં. માયાને વેદતો છતો પ્રથમ સ્થિતિ સમયપૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યા.
પ્રત્યા. માયાના દલિયા સં. માયામાં ન નાખતાં સં. લોભમાં નાખે છે. બે આવલિકા શેષ રહે છતે આગાલ વિચ્છેદ થાય છે અને એક આવલિકા શેષ રહે ત્યારે સં. માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અપ્રત્યા. પ્રત્યા. માયા ઉપશમ પામે છે
૪૪૩
Page #449
--------------------------------------------------------------------------
________________
ઋઉિપશમ શ્રેણી
અને સં. માયાની પણ પ્રથમ સ્થિતિ એક આવલિકા તથા બીજી સ્થિતિમાં સમયનૂન બે
આવલિકામાં બંધાયેલ દલિક સિવાય બધું ઉપશમ થઈ જાય છે. ૩૫) જ્યારથી સં. માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, ત્યારથી સં. લોભની બીજી
સ્થિતિમાંથી દલિયા આકર્ષી પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે અને વેદે છે. તે વેદતો છતો અપ્રત્યા. પ્રત્યા. લોભ અને બાદર સં. લોભને ઉપશમાવવાનું કાર્ય શરૂ કરે છે અને તેની સાથે સાથે સં. માયાના સમયગૂન બે આવલિકાના કાળમાં નવા બંધાયેલા દલિકોને પણ ઉપશમાવે છે અને સં. માયાની પ્રથમ સ્થિતિની એક આવલિકાને સિબુક સંક્રમ વડે
સં. લોભમાં સંક્રમાવી નાશ કરે છે. ૩૬) તેમજ સં. લોભને વેદતો છતો લોભ વેદવાના અંતર્મુહૂર્તના કાળના, ત્રણ ભાગ કરે છે તેમાં
પ્રથમ વિભાગમાં અપૂર્વ સ્પર્ધકો કરે છે. પૂર્વ સ્પર્ધકો
જ્યારે કાર્મણ વર્ગણા ગ્રહણ કરી કર્મ રૂપે આત્મ સાથે ચોટે છે ત્યારે તે પરમાણુઓમાં કષાય સહિત વેશ્યાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાયો વડે દરેક પરમાણુમાં સર્વ જીવ કરતાં અનંતગુણ રસ ઉત્પન્ન થાય છે. તેમાં સર્વથી અલ્પ અને પરસ્પર સમાન રસાશવાળા કેટલાક પરમાણુઓનો સમૂહ તેનું નામ પ્રથમ વર્ગણા. તેનાથી એક અધિક રસાંશવાળા કેટલાક કર્મ પરમાણુઓનો સમૂહ તે બીજી વર્ગણા. એક અધિક રસાશવાળા કેટલાક કર્મ પરમાણુઓનો સમૂહ તે ત્રીજી વર્ગણા. આમ એક-એક (એકોત્તેર) વૃધ્ધિવાળી અભવ્યથી અનંતગુણ વર્ગણા બને છે. તેનું નામ પ્રથમ સ્પર્ધક-પૂર્વ સ્પર્ધક.
પછી એક અધિક રસાશવાળા કર્મ પરમાણુઓ નથી. બે અધિક રસાંશવાળા કર્મ પરમાણુઓ હોતા નથી. પરંતુ પ્રથમ સ્પર્ધકની છેલ્લી વર્ગણા કરતાં સર્વ જીવ કરતાં અનંતગુણ રસવાળા કર્મ પરમાણુઓ હોય તેવા સમાન રસાશવાળા કર્મ પરમાણુઓનો સમૂહ તેનું નામ બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા. પછી પ્રથમ સ્પર્ધકની જેમ અભિવ્યથી અનંતગુણી એકોતેર વૃદ્ધિવાળી વર્ગણાઓ થાય તેનું નામ બીજુ રૂંધક.
એમ એક સમયે ગ્રહણ કરેલ કર્મ પરમાણુઓમાંથી આવા અનંતા સ્પર્ધકો બને. તે બધા સ્પર્ધકોનો સમૂહ તેનું નામ એક રસસ્થાન.
અપૂર્વ સ્પર્ધક-આમ જીવે પહેલાં બાંધેલા રસસ્થાનના પૂર્વ સ્પર્ધકોમાંથી વર્ગણાઓ ગ્રહણ કરી તેના રસને અનંતગુણ હીન કરે. પરંતુ એકોત્તેર વૃદ્ધિનો ક્રમ રહેવા દે તેનું નામ
૪૪૪
Page #450
--------------------------------------------------------------------------
________________
c hochola asası safzie brood locale
અપૂર્વ સ્પર્ધક.
આ રીતે પ્રથમ વિભાગમાં અપૂર્વ સ્પર્ધકો કરે. અર્થાત્ રસ અનંત ગુણ હીન કરે. ૩૭)કિટ્ટિકરણોદ્ધા
ત્યારપછી પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોની વર્ગણાઓ ગ્રહણ કરી રસ અનંત ગુણ હીન કરે અને વર્ગણાઓનો એકોત્તેર વૃદ્ધિ ક્રમ પણ ન રહે તે કિટ્ટ કહેવાય, લોભ વેદવાના કાળના બીજા તૃતીયાંશ ભાગમાં કિઠ્ઠિઓ કરે છે. ૩૮)બાદર સં. લોભને વેદતો છતો પ્રથમ સ્થિતિ ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્ર. પ્રત્યા.
લોભના દલિયા સં. લોભમાં ન નાખે પરંતુ સ્વસ્થાનને જ ઉપશમાવે. સં. લોભની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય અને એક આવલિકા શેષ રહે
ત્યારે સં. લોભનો બંધ-બા. સં. નો ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય તે વખતે. ૩૯)(૧) નવમું ગુણસ્થાનક પૂર્ણ થાય
(૨) બાદર સં. લોભનો ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય. (૩) સં. લોભનો બંધ વિચ્છેદ થાય. (૪) અપ્રત્યા, પ્રત્યા, લોભનો સંપૂર્ણ ઉપશમ થાય. (૫) સં. લોભની પ્રથમ સ્થિતિ એક આવલિકા તથા સમયનૂન બે આવલિકામાં બંધાયેલ
દલિયું અને કિટ્ટીઓ સિવાયનું સં. લોભનું બાકીનું બધું દલિયું ઉપશમ પામે. ૪૦)અનન્તર સમયે બીજી સ્થિતિમાંથી કેટલીક કિટ્ટીઓ આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે ગોઠવે છે.
એટલે સૂક્ષ્મ સંપરાયના કાળ પ્રમાણ-અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવે તે રીતે પ્રથમ સ્થિતિ
રૂપે બનાવે છે અને ભોગવે છે. ૪૧)પ્રથમ સ્થિતિ રૂપ કરેલ કિઠ્ઠિઓને ઉદય-ઉદીરણા વડે ભોગવતો જીવ સૂમ સંપરાય
કહેવાય છે.
સૂક્ષ્મ સંપરાયમાં વર્તતો જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલ સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલા બાદર લોભને તેટલા કાળે તથા સૂક્ષ્મ કિઠ્ઠિઓને પણ સમયે સમયે સાથે ઉપશમાવે છે.
વળી બાદર સં. લોભની પ્રથમ સ્થિતિમાં રહેલ એક આવલિકાને સ્તિબક સંક્રમ વડે સૂક્ષ્મ
કિઠ્ઠિઓમાં સંક્રમાવી નાશ કરે છે. ૪૨)સૂક્ષ્મ કિટ્ટીઓને ભોગવતો અને શેષ સં. લોભને ઉપશમાવતો સૂક્ષ્મ સંપરાય ગુણ.ના ચરમ
સમય સુધી જાય છે.
૪૪૫
Page #451
--------------------------------------------------------------------------
________________
de local holde BullH DEN Bestellen
૪૩)અનન્તર સમયે સૂ. લોભનો ઉદય-ઉદીરણા વિચ્છેદ થવાથી ઉપશાન્ત મોહ ગુણ. ને
પ્રાપ્ત કરે છે.
અહીં સં. લોભનો સંપૂર્ણ ઉપશમ થઈ ગયો છે. તેથી તે ઉપશાન્ત મોહ વીતરાગ કહેવાય છે. આ રીતે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે છે. ૪૪)ઉપશાન્ત મોહ વીતરાગપણાનો કાળ -
ભવક્ષયે – જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
કાળ ક્ષયે - જ - ઉ – અંતમુહૂર્ત ૪૫)જો આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ઉપશમ શ્રેણીમાં ચડતાં અથવા અગ્યારમાં ગુણસ્થાનકે
અગર પડતા જઘન્યથી ૮ થી ૧૧ ગુણ. માં એક સમય કાળ ઘટે છે. અને જો શ્રેણીમાં આયુષ્ય પૂર્ણ ન થાય તો દરેક ગુણ.માં અંતર્મુહૂર્ત રહીને અનુક્રમે પડે છે અને છઠ્ઠ-સાતમું ગુણ. પામે છે. તેથી પણ પતિત પરિણામી હોય તો છઠ્ઠા-સાતમામાંથી પડી પાંચમે-ચોથે-બીજે-અને પહેલા ગુણામાં પણ આવે છે. આ રીતે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત કાલે પછી કોઈક આત્મા ફરી પણ ઉપશમ શ્રેણી કરી શકે છે. ઉપશમ શ્રેણી એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર અને સંસાર ચક્રમાં ચાર વાર પમાય છે. જે આત્મા એક વાર ઉપશમ શ્રેણી ચડે તે પછી ક્ષપક શ્રેણી કરી શકે છે. પરંતુ બે વાર ઉપશમ શ્રેણી કરનાર તે ભવમાં ક્ષપક શ્રેણી કરી શકે નહીં.
ક્ષપક શ્રેણીનું સ્વરૂપ पढमकसाय चउक्वं, इत्तो मिच्छत-मीस-सम्मत्तं ।
अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंती ॥ ७८॥ પહેલા કષાયનું ચતુષ્ક, એ પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય ક્ષય પામે છે. આ સાત પ્રકૃતિ અવિરત સમ્યગૃદૃષ્ટિ, દેશવિરતિ પ્રમત્ત અથવા અપ્રમત્તે ક્ષય પામે છે. જો ઉપશમ શ્રેણી કરનાર ત્રણ સંઘયણવાળા શ્રેણીમાં મરણ પામે તો વૈમાનિકમાં જાય અને શ્રેણીમાં મરણ પામનાર અનુત્તરમાં જ જાય. તેમ માનીએ તો શ્રેણીમાં પ્રથમ સંઘયણવાળા જ મરણ પામે, પરંતુ બીજા-ત્રીજા સંઘયણવાળા મરણન પામે (જુઓ)
૪૪૬
Page #452
--------------------------------------------------------------------------
________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
अनियट्टि बायरे थीण, गिद्धितिग-निरयतिरिअनामाओ । संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीअंति ॥ ७९ ॥ સ્યાનગૃધ્ધિ (થીણદ્ધિ) ત્રિક, નરકગતિ અને તિર્યંચગતિ તત્કાયોગ્ય નામ કર્મની (૧૩) પ્રકૃતિઓ ક્ષય પામે છે ઙા
इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुंसगं इत्थिं ।
तो नोकसायछक्कं छुहइ संजलणकोहंमि ॥८०॥
એ પછીઆઠ કષાયનો ક્ષય કરે. પછી નપુંસક વેદ, સ્ત્રીવેદનો ક્ષય કરે. તે પછી છનોકષાય સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે.
पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए ।
मायं च छुहइ लोहे, लोहं सुहुमंपि तो हणइ ॥८१॥
પુરૂષવેદને સંજવલન ક્રોધમાં, સંજવલન ક્રોધને સંજવલન માનમાં, સંજવલન માનને સંજવલન માયામાં સંક્રમાવે સં. માયાને સંજવલન લોભમાં સંક્રમાવે, તે પછી સૂક્ષ્મ લોભને પણ હણે છે ૮૧૫
खीणकसाय दुरिमे, निद्दं पयलंच हणइ छउमत्थो । आवरणमंतराए, छउमत्थो चरमसमयंचि ॥८२॥
છદ્મસ્થ નિદ્રા અને પ્રચલાનો ક્ષય કરે અને છેલ્લે સમયે નવ આવરણ અને પાંચ અંતરાયનો ક્ષય કરે છે. ૫૮૨ ॥
देवगइसहगयाओ, सुचरम समय भविअंमि खीअंति ।
सविवागे अरनामा नीआगो अंपि तत्थेव ॥८३॥
બે છેલ્લા સમય છે (બાકી) જેને એવા (દ્વિચરમ) અયોગીના દ્વિચરમ સમયે ભવ્ય જીવને વિષે દેવગતિ સાથે બંધ છે જેનો એવી દશ. પ્રકૃતિ ક્ષય પામે છે. વિપાકરહિત નામ કર્મની (૬૨) પ્રકૃતિ, નીચગોત્ર તથા એક વેદનીય ત્યાં જ ક્ષય પામે છે. II૮૩ II
अन्नयर वेअणीअं, मणुआउअ - मुच्चगोअ - नवनामे ।
वे एइअजो गिजिणो, उक्को सजहन्नमिक्कारा ॥८४॥
બાકી રહેલ એક વેદનોય, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને નામકર્મની નવ પ્રકૃતિ અયોગિ જિન ઉત્કૃષ્ટપણે વેદે અને જઘન્ય અગ્યાર પ્રકૃતિ વેદે ॥૮૪ ॥
૪૪૭
Page #453
--------------------------------------------------------------------------
________________
Sak
ક્ષપક શ્રેણી
मणुअगइ जाइ तस बायरं च पज्जवसुभगमाइज्जं। जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एआ ॥ ८५ ॥
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આદેયનામ,યશઃ કીર્તિનામ, અને તીર્થંકર નામ એ નવ પ્રકૃતિઓ નામકર્મની હોય છે. ૮૫ મતાંતર ગાથા
तच्चाणु पुव्वि सहिआ, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतंसगमुक्कोसं, जहन्नयं बारस हवंति ॥८६॥
મનુષ્યાનુપૂર્વી સહિત તેર સત્તા કર્મ પ્રકૃતિઓ તદ્ભવ મોક્ષગામી અયોગિને છેલ્લે સમયે ઉત્કૃષ્ટથી હોય અને જઘન્યથી બાર હોય ।।૮૬ ॥
मणुअगइसहगयाओ, भवखित्तविवाग जिअविवागाओ।
वे अणि अन्नयरुच्चं चरम- समयंमि खीअंति ॥ ८७ ॥
મનુષ્યગતિ સાથે ઉદય છે, જેનો એવી અગ્યાર પ્રકૃતિ (મનુષ્યાયુ), તે ભવ-વિપાકી (મનુષ્યાનુપૂર્વી) ક્ષેત્રવિપાકી અને જીવ-વિપાકી (નામકર્મની નવ) પ્રકૃતિઓ તથા એક વેદનીય અને ઉચ્ચગોત્ર ભવ્યસિદ્ધીકને છેલ્લા સમયે ક્ષય પામે છે. ૮૭
અહીં માત્ર ગાથાર્થ કહીને હવે, ક્ષપકશ્રેણિનું વિસ્તારથી વર્ણન કહેવાય છે. ક્ષપકશ્રેણીનું વિસ્તારથી સ્વરૂપ
ક્ષપકશ્રેણી પ્રારંભ કરે તે મનુષ્ય અવશ્ય આઠ વર્ષ ઉપરની ઉંમરનો હોય. વિશુદ્ધિ વગેરે પૂર્વની જેમ સમજવું.
ક્ષપકશ્રેણી આરંભતો મનુષ્ય ૭ મા ગુણઠાણમાં વર્તતો દર્શન સપ્તકનો ક્ષય થયા પછી અબધ્ધાયુઃ આત્મા ક્ષેપક શ્રેણી કરે. એટલે ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો ક્ષય કરવા ત્રણ કરણ કરવા પૂર્વક ક્ષેપક શ્રેણી પ્રારંભે તેમાં
૧) યથાપ્રવૃત્તકરણ- અપ્રમત્તસંયમ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત કાળે આ કરણ કરે, યથાપ્રવૃત્ત કરણનું વર્ણન પૂર્વની જેમ જાણવું ત્યાર પછી
૨) અપૂર્વકરણ- અપૂર્વ કરણ ગુણસ્થાનકે આ કરણ કરે. ક્ષપક અને ઉપશામકને, આ ગુણસ્થાનકને આજ સુધી ન આવ્યા હોય તેવા અપૂર્વ અધ્યવસાય અહીં હોય છે. તેથી
૪૪૮
Page #454
--------------------------------------------------------------------------
________________
R ચ્છન્ન સપ્તતિકા કર્મગ્રંથ ૨૨૦
જ આ ગુણસ્થાનકનું નામ પણ અપૂર્વકરણ ગુણસ્થાનક છે. અપૂર્વકરણનું વર્ણન પણ
પૂર્વની જેમ જાણવું. અહિં અનધ્યમાન અશુભ પ્રવૃત્તિઓનો ગુણસંક્રમ પણ થાય છે. ૩) અપૂર્વકરણનો એક સાતમો ભાગ ગમે છતે નિદ્રા પ્રચલાનો બંધ વિચ્છેદ થાય. ૪) સાતીયા છ ભાગ (ભાગ) ભાગ ગયે છતે નામકર્મની ત્રીસ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થાય છે. ૫) અપૂર્વકરણના ચરમ સમયે હાસ્ય રતિ-ભય-અને જુગુપ્સા મોહનીયનો બંધ વિચ્છેદ થાય છે. ૬) અપૂર્વકરણ – પ્રથમ સમયે સાત કર્મનો બંધ અને સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગઇ હતી
તેના કરતાં અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાત ગુણ હીન અંતઃકોડાકોડી સ્થિતિબંધ અને સ્થિતિસત્તા હોય છે. અહીં અપ્રત્યા, પ્રત્યા, કષાયનો તેવી રીતે ક્ષય કરે જેથી અનિવૃત્તિકરણમાં પ્રથમ સમયે પલ્યોઅસર ભાગ હોય. અનિવૃત્તિકરણ – ત્યાર પછી અનન્તર સમયે અનિવૃત્તિકરણ કરે છે. અહિં ત્રિકાળવર્તિ (એટલે) ભૂતકાળમાં આ નિવૃત્તિ કરનાર વર્તમાનકાળે આ કરણ કરનાર અને ભવિષ્યકાળમાં આ કરાણ કરનારા જીવોના પરસ્પર સમાન અધ્યવસાય હોય છે અને તેથી જ આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ છે.
જો કે ઉપશમશ્રેણી કરનારના અનિવૃત્તિકરણના અધ્યવસાય કરતાં ક્ષપકશ્રેણી કરનારની વિશુદ્ધિ દિગુણ હોય છે. છતાં ઉપશામક જીવોને પરસ્પર સમાન અને ક્ષેપકને પરસ્પર સમાન અધ્યવસાય હોય છે. માટે અનિવૃત્તિકરણ જ કહેવાય છે. આ કરણનું કેટલુક
વર્ણન પણ પૂર્વની જેમ જાણવું. ૮) વિશેષ-અનિવૃત્તિકરણના પ્રથમ નવમા ભાગમાં સ્થાવર સૂક્ષ્મ તિર્યચકિક, નરકદિક આપી
ઉદ્યોત જાતિચતુષ્ક સાધારણ એ તેર નામ કર્મની અને સિદ્ધિ ત્રિક એમ ૧૬ પ્રકૃતિનો ઉદ્ગલના અને ગુણસંક્રમ વડે સંક્રમાવતો ક્ષય કરે છે અને ઉદયાવલિકાનો સિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. તેથી નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે આઠ કર્મની ૧૨૨ની સત્તા
રહે છે. ૯) ત્યાર પછી બીજા ભાગે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદ્વલના અનુવિધ્ધ
ગુણસંક્રમવડે સંક્રમાવતો ઉદયાવલિકા રહિત સર્વ તે કષાયોને સંક્રમાવી નાશ કરે છે અને એક આવલિકા જેટલું બાકી રહે તે સિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. તેથી નવમા ગુણ. ના બીજા ભાગના અંતે આઠ કષાયનો ક્ષય થવાથી સર્વ કર્મની ૧૧૪ની સત્તા રહે છે.
૪િ૪૯)
Page #455
--------------------------------------------------------------------------
________________
ઈક્ષિપક્મણીes
૧૦)ત્યારપછી નવનોકષાય અને ચાર સંજવલન એમ તેર પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં
જે વેદ અને જે કષાયનો ઉદય હોય તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્તની રાખે છે. શેષ ૧૧ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા રાખે છે. અંતરકરણના દલિકનો પ્રપવિધિ
ઉપશમ શ્રેણીમાં જણાવ્યા પ્રમાણે સમજવો. ૧૧) એક સ્થિતિઘાતના કાળમાં અંતરકરણની ક્રિયા પૂર્ણ કરે છે. એટલે કે નવો સ્થિતિઘાત
નવો સ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયા સાથે શરૂ થાય છે અને સાથે પૂર્ણ થાય છે.
એટલે એક સ્થિતિઘાતના પ્રમાણવાળા અંતર્મુહૂર્તમાં અંતરકરણ કરે છે. ૧૨) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી નપુંસક વેદને વિશેષ કરીને ઉદ્ગલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે.
જો કે અપૂર્વકરણથી અશુભઅવધ્યમાન પ્રકૃતિઓનો ઉદ્દલના સહિત ગુણસંક્રમ શરૂ થઈ જાય છે. તો પણ જેનો પ્રથમ ક્ષય કરવાનો હોય તેનો વિશેષ પ્રમાણમાં ઉવલના સહિત ગુણસંક્રમ કરે છે.નપુંસક વેદના ઉદયે શ્રેણી ન ચડ્યો હોય તો તેની પ્રથમ સ્થિતિ
એક આવલિકા હોય, તેને સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. ૧૩) આ રીતે નપું.ની સત્તાનો ક્ષય થયે છતે મોહનીયની ૧૨ ની સત્તા રહે છે અને આઠ કર્મની
૧૧૩ ની સત્તા રહે છે. ૧૪) નપુંસક વેદની જેમ સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ઉવલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય
કરે છે. ત્યારે મોહનીયની ૧૧ અને સર્વ કર્મની ૧૧૨ ની સત્તા હોય છે. ૧૫) ત્યાર પછીથી હાસ્યાદિ છે અને પુરૂષવેદનો ક્ષય કરવા માંડે છે. તે વખતે પુરૂષ વેદની પ્રથમ
સ્થિતિનો ઉદયવતી હોય તો ભોગવીને નાશ કરે છે. ૧૬) તેની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. એટલે કે બીજી
સ્થિતિમાંથી દલિયા લાવી ઉદયાવલિકામાં નાખતો નથી. ૧૭) તેમજ પ્રથમ સ્થિતિ સમયનૂન બે આવલિકા શેષ હોતે છતે પુરૂષવેદ અપતટ્ઠહ થાય છે.
એટલે હાસ્યાદિના બીજી સ્થિતિના ઉવેલાતા દલિયા પુરૂષવેદમાં ન નાખતાં સંજવલન
ક્રોધાદિમાં નાખે છે. ૧૮) પુરૂષદની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહે ત્યારે તેની ઉદીરણા વિચ્છેદ થાય છે.
ત્યાર પછી.
૪૫૦
Page #456
--------------------------------------------------------------------------
________________
ક ર્થ સપ્તતિકા કર્મગ્રંથ છી ૧૯) પ્રથમ સ્થિતિની એક આવલિકા ભોગવાયે છતે પુરૂષવેદના બંધ ઉદય વિચ્છેદ થાય છે.
તે સમયે હાસ્યાદિ નો સંપૂર્ણ ક્ષય થાય છે અને પુરૂષ વેદ સમયનૂન બે આવલિકામાં બંધાયેલ સિવાય બધું ક્ષય થાય છે. પુરૂષવેદની સત્તાને તે તેટલા કાળે સં. ક્રોધની સાથે
ઉવલના સહિત ગુણ સંક્રમ વડે અને છેલ્લે સર્વ સંક્રમ વડે ક્ષય કરે છે. ૨૦)જે પુરૂષવેદનો બંધ અને ઉદય વિચ્છેદ થયો ત્યારથી મુખ્યતયા સં. ક્રોધ ને ક્ષય કરવા માંડે છે.
સં. ક્રોધના દ્વિતીય સ્થિતિ ગત દલિકને નાશ કરતો અને પ્રથમ સ્થિતિને અંતર્મુહૂર્ત કાળ સુધી ભોગવે છે અને તે ભોગવતો આત્મા સં. ક્રોધના વેદવાના અંતર્મુહૂર્તના કાળના ત્રણ ભાગ કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં ત્રણ કાર્ય થાય છે. (૧) અશ્વકરણ કરણાદ્ધા (૨)
કિટ્ટી કરણાદ્ધા અને (૩) કિટ્ટી વેદનાદ્ધા ૨૧) અશ્વકરણ કરણાદ્ધા- તેમાં પ્રથમ વિભાગમાં અશ્વકરણ કરણાધ્ધામાં વર્તતો આત્મા
અપૂર્વ સ્પર્ધકો કરે છે. તેમજ સમયજુન બે આવલિકાના બંધાયેલ પુરૂષવેદને તેટલા કાળે ક્ષય કરે છે. અપૂર્વ સ્પર્ધકોનું વર્ણન ઉપશમ શ્રેણીમાં જણાવ્યા પ્રમાણે સમજવું.
(જુઓ પા. ૪૪૩) ૨૨) કિટ્ટી કરણાધા – બીજા વિભાગમાં કિટ્ટીઓ કરે તેનું વર્ણન પણ ઉપશમ શ્રેણીમાં
બતાવ્યા પ્રમાણે જાણવું. (જુઓ. પા. ૪૪૪) કિટ્ટીઓ પરમાર્થથી તો અનંતી હોય છે પરંતુ અહીં એક કષાયની ત્રણ ત્રણ કલ્પવી અર્થાત્
એક એક કલ્પેલી કિટ્ટીમાં અનંતી અવંતી કિટ્ટીઓનો સમાવેશ જાણવો. ૨૩) તેમાં પ્રથમ કિટ્ટી (જઘન્ય રસવાળી) ના રસ કરતાં બીજી કિટ્ટીનો રસ અનંત ગુણ.
અધિક, તેના કરતાં ત્રીજી કિટ્ટીનો રસ અનંતગુણ અધિક એમ દરેક કષાયમાં સમજવું. ૨૪) ક્રોધના ઉદયમાં શ્રેણી આરંભનારની અપેક્ષાએ એક એક કષાયની ત્રણ હોવાથી ૧૨ કિટ્ટીઓ કરે પરંતુ માનના ઉદયમાં શ્રેણી આરંભનાર ક્રોધની કિટ્ટીઓ ન કરે પરંતુ તેને
સ્ત્રીવેદારૂઢ જેમ પુરૂષવેદનો ક્ષય કરે તેમ સં. ક્રોધનો ક્ષય કરે. . ૨૫) તે જ રીતે માયાના ઉદયે શ્રેણી આરંભ કરનારને માયા અને લોભની છ કિટ્ટીઓ થાય અને
લોભના ઉદયે શ્રેણી આરંભનાર લોભની ત્રણ કિટ્ટીઓ કરે અને સં. ક્રોધ માન, અને
માયાનો પુરૂષવેદની જેમ ક્ષય કરે. ૨૬) કિટ્ટી વેદનાધા-સં. ક્રોધના ઉદયમાં વર્તતો જીવ કિટ્ટી કરણાધાના પછીના સમયથી
૪૫૧
Page #457
--------------------------------------------------------------------------
________________
de la locul arushed to
be able
દ્વિતીય સ્થિતિમાં રહેલ સં. ક્રોધની પ્રથમ કિટ્ટીના દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે
અંતર્મુહૂર્ત પ્રમાણે ગોઠવે અને તેની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે. ૨૭) ત્યારબાદ બીજી સ્થિતિમાંથી બીજી કિટ્ટીના દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે અંતર્મુહૂર્ત
પ્રમાણ ગોઠવે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે. ૨૮) બીજી કિટ્ટીના પ્રથમ સ્થિતિરૂપ ગોઠવેલ દલિકને ભોગવતો પ્રથમ કિટ્ટીની એક આવલિકા
શેષ છે. તેને પણ તેની સાથે સંક્રમાવી ભોગવે. ૨૯) બીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિરૂપે કરેલ દલિકની એક આવલિકા શેષ રહે ત્યાં ત્યારે ત્રીજી
કિટ્ટીના દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે અંતર્મુહૂર્ત પ્રમાણ ગોઠવે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ભોગવે.
તેની સાથે બીજી કિટ્ટીની એક આવલિકા શેષ છે તે પણ સંક્રમાવી ભોગવે. 30) આમ ત્રણ કિટ્ટીને ભોગવવાના કાળ દરમ્યાન સં. ક્રોધની બીજી સ્થિતિમાં રહેલ દલિયાને
ઉદ્ગલના સંક્રમવડે સંક્રમાવે.
ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહે ત્યારે. ૩૧) સં. ક્રોધના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. તે વખતે પ્રથમ સ્થિતિમાં રહેલ એક
આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં નવું બંધાયેલ સમય ન્યૂન આવલિકા સિવાયનું બધું ક્ષય
થઈ જાય છે. ૩૨) જે સમયે ક્રોધના બંધાદિ વિચ્છેદ થાય છે. તેના પછીના સમયથી સંજવ. માનની દ્વિતીય
સ્થિતિમાંથી પ્રથમ કિટ્ટીરૂપ દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે ગોઠવે છે અને ભોગવે છે. તેની સાથે સંક્રોધનું પ્રથમ સ્થિતિનું ત્રીજી કિટ્ટીનું એક આવલિકા બાકી છે તેને સિબુક સંક્રમવડે પ્રથમ સ્થિતિમાં સંક્રમાવી નાશ કરે છે. અને દ્વિતીય સ્થિતિમાં રહેલા સં. ક્રોધના દલિયાને બે સમય ન્યૂન બે આવલિકા કાળે ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે સંક્રમાવી ચરમ
સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવે છે અને સંપૂર્ણ ક્ષય થાય છે. ૩૩) સં. માનની પ્રથમ સ્થિતિ રૂપ કરેલ પ્રથમ કિટ્ટી એક આવલિકા શેષ રહે ત્યારે સં. માનની
બીજી સ્થિતિમાંથી બીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. ત્યાર પછી ત્રીજી કિટ્ટીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને વેદે.
૪૫૨
Page #458
--------------------------------------------------------------------------
________________
ક્ષે સપ્તતિકા કર્મગ્રંથ છે ૩૪)અહિં પ્રથમ સ્થિતિની પ્રથમ કિટ્ટીની એક આવલિકા,બીજી કિટ્ટી સાથે ભોગવાય. બીજી
કિટ્ટીની એક આવલિકા ત્રીજી કિટ્ટી સાથે ભોગવાય અને ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિની
આવલિકા સં. માયાની પ્રથમ કિટ્ટી સાથે સિબુક સંક્રમવડે સંક્રમાવી ભોગવે છે. ૩૫) સં. માનની ત્રણે કિટ્ટીઓને ભોગવતો તેના દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિયાને ઉદ્દલના - સંક્રમવડે સંક્રમાવી નાશ કરે. ૩૬) સં. માનની ત્રીજી કિટ્ટીની એક આવલિકા બાકી હોય ત્યારે સં. માનના બંધ-ઉદય
ઉદીરણા વિચ્છેદ થાય. ૩૭) પ્રથમ સ્થિતિમાં ત્રીજી કિટ્ટીનું એક આવલિકા અને બીજી સ્થિતિમાં રહેલું સમયગૂન બે
આવલિકાનું બંધાયેલ સિવાયનું સં. માનનું બધું દલિયુ ક્ષય થઈ જાય છે. ૩૮)અનંતર સમયથી સં. માયાની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટીના દલિકને આકર્ષીને
પ્રથમ સ્થિતિરૂપ કરે અને અંતર્મુહૂર્ત પર્યત એક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. તેની સાથે સં. માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહેલ છે. તેને માયામાં સિબુક સંક્રમવડે સંક્રમાવી ભોગવે. અને સં. માનની દ્વિતીય સ્થિતિનું સમયગૂન બે આવલિકામાં બંધાયેલ નવુ દલિક બાકી છે તેને તેટલા કાળે ઉઠ્ઠલના અનુવિધ્ધ ગુણ સંક્રમ વડે
સંક્રમાવી ચરમ સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવે છે અને નાશ કરે છે. ૩૯) સં. માયાની પ્રથમ કિટ્ટી એક આવલિકા શેષ રહે ત્યારે બીજી કિટ્ટીનું દલિક આકર્ષીને પ્રથમ
સ્થિતિરૂપે કરે અને વેદે. તેની એક આવલિકા શેષ રહે છતે ત્રીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને વેદે, સં. માયાની પ્રથમ સ્થિતિમાં શેષ રહેલ પ્રથમ કિટ્ટીની આવલિકાને બીજી કિટ્ટી સાથે બીજી કિટ્ટીની શેષ આવલિકાને ત્રીજી કિટ્ટી સાથે અને ત્રીજી કિટ્ટીની શેષ આવલિકાને સં. લોભની પ્રથમ કિટ્ટીમાં સિબુક સંક્સ વડે સંક્રમાવી
નાશ કરે. ૪૦) સં. માયાની ત્રણે કિટ્ટીઓને ભોગવતો સં. માયાની બીજી સ્થિતિમાં રહેલા દલિયાને
ઉઠ્ઠલના સંક્રમ વડે નાશ કરે. ત્રીજી કિટ્ટીનું પ્રથમ સ્થિતિનું એક આવલિકા અને સમયનૂન બે આવલિકામાં બંધાયેલ
સિવાય સં. માયાનું સર્વ દલિક નાશ થાય છે. ૪૧)સં. માયાની ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા શેષ રહે ત્યારે સં. માયાના
બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય.
૪૫૩
Page #459
--------------------------------------------------------------------------
________________
5000 ક્ષિપકશ્રેણી:00
૪૨) ત્યારથી સં. લોભની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટીના દલિયાને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને એક આવલિકા શેષ રહે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે.
તેની સાથે સં. માયાની ત્રીજી કિટ્ટીની એક આવલિકાને પણ સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે અને સમયન્યૂન બે આવલિકાનું બંધાયેલ દલિકને તેટલા કાળે ઉલના સહિત સંક્રમ વડે સંક્રમાવતો ચરમ સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે.
૪૩)સં. લોભની પ્રથમ સ્થિતિમાં પ્રથમ કિટ્ટીની એક આવલિકા બાકી રહે ત્યારે બીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પર્યંત વેદે.
૪૪)બીજી કિટ્ટીને વેદતો જીવ બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીની સૂક્ષ્મ કિટ્ટીઓ કરે તે યાવત્ અનિવૃત્તિના ચરમ સમય સુધી કિટ્ટીઓ કરે છે.
૪૫)સૂક્ષ્મ કિટ્ટીઓ- અહિં પરિણામની અત્યંત વિશુદ્ધિ હોવાથી પ્રથમ સં. કષાયની જે બાર કિટ્ટીઓ કરી છે તેના કરતાં પણ અતિ ઘણા ઓછા રસવાળી અને વર્ગણાનો એકોત્તેર વૃધ્ધિના ક્રમને તોડીને વર્ગણાના દલિયાના રસને અનંત ગુણ હીન રસવાળા કરે. ચુર્ણ રૂપે. એટલે અતિ અલ્પ રસવાલા એકોત્તેર વૃદ્ધિના ક્રમ રહિત સં. લોભના દલિયાને બનાવવા તે સૂક્ષ્મ કિટ્ટી કહેવાય.
૪૬) સં. લોભની બીજી કિટ્ટીની એક આવલિકા બાકી રહે છતે.
૧) બા. સં. લોભનો ઉદય વિચ્છેદ થાય (૨) લોભનો બંધ વિચ્છેદ થાય (૩) સૂક્ષ્મ કિટ્ટીઓ કરવાનું કાર્ય પૂર્ણ થાય (૪) અનિવૃત્તિ ગુણ. પૂર્ણ થાય.
૪૭) અનન્તર સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટીઓ આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને ઉદય-ઉદીરણાવડે ભોગવે તે વખતે જીવ સૂક્ષ્મસંપરાય કહેવાય.
૪૮)સૂક્ષ્મ કિટ્ટીઓને વેદતો સૂક્ષ્મસંપરાયે વર્તતો જીવ સં. લોભની બીજી કિટ્ટીની એક આવલિકા શેષ છે તેને સ્નિબુક વડે સંક્રમાવી સૂક્ષ્મ કિટ્ટીઓની સાથે ભોગવી નાશ કરે.
તેમજ અહિં સૂક્ષ્મ કિટ્ટીઓને ભોગવતો સં. લોભને બીજે ક્યાંય નહીં સંક્રમાવતો હોવાથી સ્થિતિઘાતાદિ વડે નવા બંધાયેલ લોભને અને નહિ ઉદયમાં આવતી સૂક્ષ્મ કિટ્ટીઓને નાશ કરવાનું પણ કરે છે.
૪૯)સૂક્ષ્મ સંપરાય ગુણ.નો એક સંખ્યાતમો ભાગ શેષ હોતે છતે શેષ સં. લોભને સર્વ અપવર્તનાવડે અપવર્તાવી દસમા ગુણ. ના કાળ જેટલો કરે છે.
૪૫૪
Page #460
--------------------------------------------------------------------------
________________
Sherlock aralası safaie rede hele
૫૦)ત્યાર પછી સૂક્ષ્મ કિટ્ટીઓને ઉદય ઉદીરણાવડે ભોગવતો દસમા ગુણની એક આવલિકા
શેષ રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય છે. કારણ કે માત્ર આવલિકા જેટલું જ કર્મ હોવાથી
ઉદીરણા થાય નહીં. ૫૧)ચરમ આવલિકાને ઉદય વડે ભોગવી નાશ કરે છે પર)અહિં દશમાં ગુણ. ના ચરમ સમયે (૧) સં. લોભનો ઉદય વિચ્છેદ થાય છે. (૨) દસમું
ગુણસ્થાન પૂર્ણ થાય છે. (૩) મોહનીયનો ઉદય વિચ્છેદ થાય છે. (૪) જ્ઞાનાવરણીય
આદિ ૧૬ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ૫૩)અનન્તર સમયે ક્ષણમોહ ગુણ. ને પ્રાપ્ત કરે છે જ્યાં મોહનીય કર્મનો ઉદય અને સત્તા
હોય નહીં.
આ રીતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર ક્ષીણ મોહ. ગુણ માં અંતર્મુહૂર્ત રહે છે. અહીં આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય વિગેરેના સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ અંતરાય કર્મના સ્થિતિઘાતાદિક વિરામ પામે. શેષ અઘાતી પ્રકૃતિના પ્રવર્તે, નિદ્રાદિક હીન ચૌદ પ્રકૃતિ ઉદય-ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે, ત્યાં સુધી વેદે. તે પછી ઉદીરણા અટકી જાય. એટલે કે છેલ્લી આવલિકા માત્ર ઉદય વડે જ ભોગવીને નાશ કરે. એમાં દિચરમ સમયે નિદ્રાદિકનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય અને ચરમ સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અને અંતરાય-૫, આ ચૌદ પ્રકૃતિઓનો ક્ષય થાય તદનંતર સમયે જ જીવ કેવળજ્ઞાન કેવલદર્શન પામે અર્થાત સયોગી કેવલી ગુણઠાણું પામે.
સયોગી કેવલી ગુણઠાણે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ જૂન (દેશોન) પૂર્વ કોડ વર્ષ રહે. છેલ્લું અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેટલાક કેવલી સમુદ્યાત કરે. કહ્યું છે કે
यः षण्मासाधिकायुष्को, लभते केवलं ध्रुवं ।
करोत्यसौ समुद्धातमन्ये, कुर्वन्ति वा न वा ॥ જે છ મહિના કે તેથી અધિક શેષ આયુષ્યવાળા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે સમુઘાત નિશ્ચ કરે, બીજા કરે અથવા ન કરે.
વેદનીયાદિ અને આયુકર્મની વર્ગણા અધિક ઓછી-વિષમ હોય તે સમ કરવાને કાજે સમુદ્રઘાત કરે. તે સમુઘાત આઠ સમયનો હોય છે. પ્રથમ સમયે આત્મપ્રદેશોનો અધઃ ઉર્ધ્વ
૪૫૫
Page #461
--------------------------------------------------------------------------
________________
દક્ષપદ્મણીએ લોકના છેડા લગે દંડ કરે. બીજે સમયે પૂવપર લોકાંત લગે કાટ કરે. ત્રીજે સમયે દક્ષિણોત્તર લોકાંત લગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથાનરૂપ કરે. ચોથે સમયે અંતર પૂરીને સમગ્ર લોકવ્યાપી થાય. પાંચમે સમયે આંતરા સહરે. છઠે સમયે મંથાન સંહરે. સાતમે સમયે કપાટ સંહરે અને આઠમે સમયે દંડ પણ સંહરીને શરીરસ્થ થાય. તેમાં પહેલે-આઠમે સમયે ઔદારિક કાયયોગી હોય. બીજે-છઠે-સાતમે સમયે ઔ. મિશ્ર યોગી હોય અને ત્રીજા, ચોથા પાંચમા સમયે કાર્પણ કાર્યયોગી હોય છે અને આ ત્રણ સમયે અણાહારીપણું હોય છે. અહીં ઘણો વિસ્તાર છે પણ તે પંચસંગ્રહાદિ ગ્રંથાન્તરથી જાણવો. (ઉપર કહ્યા પ્રમાણે કેવલી સમુદ્યાત બધા કેવલી ન કરે)
કેવલી સમુદ્દઘાત કર્યા, પૂર્વે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણે આવર્જિતકરણ કરે. અર્થાત્ મનવચન-કાયાના અતિ શુભ વ્યાપાર ઘણા કર્મોને સત્તામાંથી દૂર કરે. આ કાર્ય બધા જ કેવલી કરતા હોવાથી તેને “આવશ્યકકરણ” અથવા આયોજિકાકરણ પણ કહે છે. કેવલી સમુદ્યાત પછી સયોગી કેવલી ભવોપગ્રાહી કર્મ ક્ષય કરવાને માટે વેશ્યાતીત (અત્યંત અપ્રકંપ, પરમનિર્જરાનું કારણભૂત) ધ્યાન સ્વીકારવા ઇચ્છતા, યોગનિરોધ કરવા માંડે તેમાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદર મનોયોગ રૂંધે, તે પછી બાદર કાયયોગ વડે જ બાદર વચન યોગ રૂંધે અને ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે બાદ કાયયોગને રૂંધે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે જ સૂક્ષ્મ મનોયોગ રૂંધે અને પછી સૂક્ષ્મ કાયયોગ વડે જ સૂક્ષ્મ વચનયોગ રૂંધે. સૌથી છેલ્લે સૂક્ષ્મ કાયયોગને પણ રૂંધતા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલધ્યાન ધ્યાવે. આ ધ્યાનના સામર્થ્યથી મુખ-નાસિકા ઉદર વિગેરે શરીરના સર્વ પોલાણ ભાગોને પૂરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને સ્વશરીરના ૨/ ૩ ભાગ પ્રમાણ આત્મા બને. આ ધ્યાને જ વર્તતો થકો સ્થિતિઘાતાદિક વડે આયુઃ વિના ત્રણ કર્મ સયોગિ કેવલીના ચરમ સમય લગે અપવર્તાવે ચરમ સમયે સર્વ કર્મ અયોગી અવસ્થાની સ્થિતિ સમાન સ્થિતિનાં થાય. એમાંથી પણ જે કર્મનો અયોગી અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમય ઉણી કરે. સયોગી ગુણઠાણાના ચરમ સમયે બેમાંથી કોઈ એક વેદનીય, ઔદારિક-તૈજસ-કર્મણ શરીર, છ સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકાંગોપાંગ, વર્ણચતુષ્ક, અસ્થિર, વિહાયોગતિ ક્રિક, પ્રત્યેક શુભ, અશુભ દુઃસ્વર, સુસ્વર, નિર્માણ આ ત્રીસ પ્રકૃતિનો ઉદય-ઉદીરણા વિરામ પામે
તદનંતર સમયે જીવ અયોગી કેવળી ગુણઠાણું પામે છે. તેનો કાળ પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર પ્રમાણ-અંતર્મુહૂર્ત માત્ર હોય છે. વળી, સૂક્ષ્મક્રિયા ધ્યાન પૂર્ણ કરીને સુપરતક્રિયાઅનિવૃત્તિ
૪૫૬
Page #462
--------------------------------------------------------------------------
________________
૭૦% સપ્તતિકા કર્મગ્રંથ નામે ચોથું શુકલધ્યાન ધ્યાવે છે. સાથે સાથે સ્થિતિઘાતાદિક રહિત, અનુદયવંત કર્મને વેધમાન પ્રકૃતિમાં સિબુક સંક્રમ વડે સંક્રમાવીને વેદતાં અયોગી ગુણઠાણાના દિચરમ સમય પર્યત જાય.
અયોગી ગુણઠાણાના દિચરમ સમયે દેવગતિ, દેવ-મનુષ્યાનુપુર્વી, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણાદિ ૨૦, બન્ને વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અપયશ, નીચગોત્ર અને બેમાંથી કોઈપણ એક વેદનીય આમ કુલ ૭૩ પ્રકૃતિઓ સત્તામાંથી સંપૂર્ણપણે ક્ષય પામે છે.
હવે અયોગી ગુણઠાણાના ચરમ સમયે કુલ ૧૨ પ્રકૃતિઓ રહી છે તેમાં નામકર્મની નવ તે આ પ્રમાણે-મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદય, યશ અને તીર્થકર નામકર્મ તથા બેમાંથી એક વેદનીય ઉચ્ચગોત્ર અને મનુષ્યાયુ આ ૧૨ પ્રકૃતિઓ ઉદયવતી છે માટે તેને વેદતો ક્ષય કરે છે. જે જીવોએ તીર્થકર નામ કર્મ બાંધ્યું જ નથી અર્થાત્ તીર્થંકર સિવાયના જીવો જિનનામ વિનાની ૧૧ પ્રકૃતિઓ વેદે છે અને સત્તામાંથી ક્ષય કરે છે અને અનંતતર સમયે જ મોક્ષ ગતિને પામે છે.
અહીં કેટલાક એમ માને છે કે ગતિ અને આનુપૂર્વી બન્ને સાથે જ હોય અને સાથે જ જાય. અહીં મનુષ્યગતિ છે માટે મનુષ્યાનુપૂર્વી છે. એટલે કે ૧૨ નહિં પણ તેર પ્રકૃતિઓ ઉદયમાં છે અને આ ૧૩ પ્રકૃતિઓ ચરમસમયે એક સાથે ક્ષય થાય છે. આ અહિં મનુષ્યાનુપૂર્વી વિષેનો મતાંતર જાણવો.
આ રીતે અહીં આઠે કર્મનો ઉત્તર પ્રકૃતિ સહિતનો ક્ષય વિધિ કહીને ક્ષપક શ્રેણીનું વર્ણન પૂર્ણ થયું.
સર્વ કર્મ ક્ષય થયા પછી અનંતર સમયે પૂર્વ પ્રયોગાદિ અથવા તથાસ્વભાવે જીવ ઉર્ધ્વગતિ કરે છે અને સાતરાજ ઉપર સિદ્ધશિલાની ઉપર લોકાંતે સ્થિર થાય છે. ઇત્યાદિ વર્ણન અન્ય ગ્રંથથી જાણી લેવું. કર્મ ક્ષય થયા પછી જીવ કેવું સુખ અનુભવે છે. તે કહે છે.
अह सुइअसयलजगसिहर-मरुअनिरुवमवहाससिद्धिसुहं।
अनिहणमव्वाबाह, तिरयणसारं अणुहवंति ॥ ८८ ॥ કર્મ ક્ષય થયા પછી એકાંત શુદ્ધ, સંપૂર્ણ, સાંસારિક સુખના શિખર તુલ્ય, રોગરહિત,
૪૫૭.
Page #463
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી:00: SVR SVR
ઉપમારહિત, સ્વાભાવિક નાશરહિત, બાધા (પીડા) રહિત,ત્રણ રત્નના સારભૂત મોક્ષ સુખને અનુભવે છે.
સિધ્ધ ભગવંતો રાગ દ્વેષાદિ દોષ રહિત છે માટે શુદ્ધ, સકળ છે માટે સંપૂર્ણ, સર્વોત્તમસર્વથી અધિક છે માટે શારીરિક સુખના શિખર તુલ્ય, રોગ તો શરીરને હોય અને મુક્તિમાં શરીરજ નથી માટે રોગરહિત, સિદ્ધિસુખ જેવું સંસારમાં કોઇ જ તત્ત્વ નથી કે જેથી ઉપમા આપી શકાય માટે નિરૂપમ, વૈભાવિક વિકારો સર્વથા નાશ પામ્યા છે માટે સ્વાભાવિક અને સાંસારિક સુખની જેમ કૃત્રિમ નથી માટે સ્વાભાવિક, ક્યારે અંત નથી માટે અનિધન, રાગદ્વેષાદિક જે સુખનો બાધક છે. તેનો સર્વથા ક્ષય થયો હોવાથી અવ્યાબાધ અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી ત્રણ રત્ન, તેની આરાધનાનું ફળભૂત હોવાથી ત્રણ રત્નના સાર સમાન આવા સિદ્ધિ સુખને કર્મરહિત થયેલા તે સિદ્ધભગવંતો અનુભવે છે.
•
ઉપસંહાર
-
તુરહિમ-નિષ્ઠા – પરમાત્મ્ય – સુરવદુશ્મન વિઠ્ઠિ થયાઓ। अत्थाअणुसरिअव्वा, વધોયસંતમા ં ||૮||
દુઃખે જાણી શકાય એવા સૂક્ષ્મબુદ્ધિને ગમ્ય, યથાસ્થિત અર્થવાળા, આનંદકારી અને બહુભાંગા છે જેને વિષે એવા દૃષ્ટિવાદ સૂત્ર થકી, બંધ, ઉદય અને સત્તાકર્મના વિશેષ અર્થો જાણવા. ૫૮૯ના
આ વિષયને વિશેષથી જાણવા ઇચ્છનાર વ્યક્તિ પ્રત્યે પૂજ્ય આચાર્ય ભગવંત કહે છે કે દુરધિગમ-ગંભીર અર્થવાળા, નિપુણ=સૂક્ષ્મબુદ્ધિથી જણાય તેવા, વાસ્તવિક અર્થવાળાસૂક્ષ્મસૂક્ષ્મતરાર્થ જાણવામાં કુશળ આત્માઓને આનંદકારી અને ઘણા ભાંગા=વિકલ્પો બતાવ્યા છે જેમાં એવા દૃષ્ટિવાદ નામના બારમાં અંગમાંથી અહીં વિષય લીધો છે. માટે જે આત્માઓને બંધ-ઉદય-સત્તા વિશે વિસ્તારથી જાણવું હોય તેમણે બારમું અંગ ભણવું... તેમાંથી તત્ત્વ જાણવું.
जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति ।
तं खमऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥९०॥
અલ્પશ્રુતવાળા એવા મેં જ્યાં જે અપૂર્ણ અર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુશ્રુતો (તે તે અર્થની ગાથા) મેળવીને રૂડે પ્રકારે પ્રતિપાદન કરે.
૪૫૮
Page #464
--------------------------------------------------------------------------
________________
colle ct andlası safzie bela holako
આ ગાથામાં આચાર્યશ્રી પોતાની નમ્રતા બતાવતાં કહે છે કે આ સપ્તતિકા ગ્રંથને વિષે જે જ્યાં બંધ-ઉદય-સત્તાને વિષે અપરિપૂર્ણ-અલ્પઆગમવંત-અલ્પશાસ્ત્ર જાણ એવા મેં અધૂરો અર્થ કહેવા રૂપ અપરાધ કર્યો હોય તો તે ખમીને, બહુશ્રુત=બહસિદ્ધાન્ત=આગમના જાણકાર ગીતાર્થ મહાપુરૂષો તે ઉણાશ પૂર્ણ કરીને તે અર્થને જણાવતી ગાથાઓ પ્રક્ષેપીને શિષ્ય આગળશ્રોતાજન આગળ પરિ=સામરૂપણે – પૂર્ણપણે અર્થ કહે.
गाहग्गं सयरीए, चंदमहत्तर-मयाणुसारीए।
टीगाइ-निअमिआणं, एगूणा होइ नऊईओ ॥९१॥ પૂર્વધર એવા શ્રી ચંદ્રમહત્તરાચાર્યના મતને અનુસરવાવાળી સિત્તેર ગાથા વડે આ ગ્રંથ રચાયેલ છે. (તેમાં) ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નેવ્યાસી થાય છે. આવા
આ સપ્તતિકા ગ્રંથકર્તા શ્રી મહત્તરાચાર્યજીએ તો પૂર્વે ૭૦ જ ગાથાઓ કરી હતી. ૭૦ ને સંસ્કૃતમાં સપ્તતિ કહેવાય છે એટલે ૭૦ ગાથાનો ગ્રંથ તે સપ્તતિકા એવું ગ્રંથનું નામ થયું ત્યાર પછી ટીકાકારે ગ્રંથ દુર્બોધ= કઠીન જાણીને જો જન્ચ... ગાથા નં. ૯૦ માં જણાવ્યા મુજબ ગ્રંથકર્તાની આજ્ઞાથી જ જ્યાં જરૂરી લાગી ત્યાં તેટલી ભાષ્યની ગાથાઓ નવી ઉમેરીને સરળતા કરી. એટલે વચ્ચે વચ્ચે ઉમેરેલી એ ગાથાઓ સહિત સળંગ ક્રમાંક ૮૯ ગાથાઓનો થયો એમ અહીં છેલ્લી ગાથામાં કહે છે.
જો કે અત્યારે આ ગાથા ૯૧મી છે એટલે પાછળથી બીજી પણ ગાથાઓ ઉમેરાઈ હશે. તત્વ તુ કેવલી ગમે.
આ સપ્તતિકાગ્રંથનું વિવરણ કરવામાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ અને સુધારીને વાંચવા વિનંતી.
૪૫૯
Page #465
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી:00
આત્મશ્ચય પ્રકાશનના ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા પ્રાણવાન પ્રકાશનો
Saki Sak
એક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર)
એક સરસ વાર્તા (સમરાદિત્ય ચરિત્ર) એક રસમય વાર્તા (રૂપસેન સુનંદા ચરિત્ર) એક મનગમતી વાર્તા (અંજના સુંદરી ચરિત્ર)
♦ મહેરામણના મોતી (વિવિધ વાર્તાઓ) ♦ નયને તોરણ મોતીના (સાગરદત્ત ચરિત્ર) ♦ પાલવે બાંધી પ્રીત (સુરસુંદરી ચરિત્ર) ♦ પુણ્યે બાંધી પ્રીત (આરામ શોભા ચરિત્ર)
: પ્રકાશક :
આત્મશ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ
C/o. એચ. ભોગીલાલ એન્ડ કંપની,
દુકાન નં. K- ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.
રૂા. ૫૦
રૂા. ૮૦
રૂા. ૬૫
રૂા. ૬૦
રૂા. ૮૦
લેખક : મુનિ શ્રી હર્ષશીલવિજયજી સંપાદક : મુનિરાજ શ્રી કુલશીલવિજયજી
૪૬૦
રૂા. ૮૦
રૂા. ૮૦
રૂા. ૮૦
Ex
Page #466
--------------------------------------------------------------------------
________________ पढमनाणंतओदया। હના જિન સંતવાણી આત્મશ્રેય ચેરીઢબલ હૃદ્ધ મુંબઈ-૨, Designed & Printed by JAYANT PRINTERY Mumbai-2. Tel.: 22057171