________________
દર સપ્તતિકા કર્મગ્રંથ ૨
૩૦ ના બંધના મનુ.પ્રાયો. ૮ બંધભાંગા ન સંભવે. કારણ કે મનુષ્ય પ્રાયો. ૩૦ નો બંધ જિનનામ સહિત છે તેના બંધક દેવ-નારકી જ સંભવે પરંતુ મનુષ્યો ન હોય. તેથી તે ૮ બંધભાંગા વિના શેષ ૧૩૯૩૭ ભાંગા સંભવે.
સામા.મનુ.ના ૨૬૦૨, વૈ.મનુ.ના ૩૫, આહા.મનુ.ના ૭ અને કેવલી મનુ.ના ૮ એ પ્રમાણે કુલ ૨૬૫૨ ઉદયભાંગા થાય.
મનુ. ને ૭૮ નું સત્તાસ્થાન ન સંભવે તેથી શેષ ૧૧ સત્તાસ્થાનો હોય.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૦નું સામા.કેવલી ૧ ૨૧નું સામા.મનુ.૯,તીર્થંકર કેવલી ૧
૨૫નું વૈ.મનુ.૮, આહા. મનુ. ૧
૨૬નું સામા.મનુ.૨૮૯ ૨૭નું વૈ.મનુ.૮, આહા.મનુ.૧ કેવલી મનુ. ૧
૨૮નું સામા.મનુ.૫૭૬, વૈ.મનુ.૯,
આહા.મનુ.૨
૨૯નું સામા.મનુ.૫૭૬,વૈ.મનુ.૯,
આહા.મનુ.૨, તિ.કે.૧ ૩૦નું સામા.મનુ.૧૧૫૨,વૈ.મનુ.૧, આહા.મનુ. ૧, તિ.કે. ૧
૩૧નું કેવલી મનુ. (તીર્થ. કે.)? ૯નું તીર્થં. કેવલી ૧
૮નું સામા.કેવલી ૧
=
=
=
=
=
=
=
=
૧-૨ -
૧૦-૭ - ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૬
૯-૪ - ૨૮૯-૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯, ૭૫
૧૦-૬ -
૫૮૭-૮
સત્તાસ્થાન
૨૯૩
= ૫૮૮-૯- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫
= ૧૧૫૫-૯- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫
૧-૨
૧-૩
૧-૩
૩૯,૭૫
૯૩,૯૨,૮૯,૮૮
૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૬
૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૫
બંધસ્થાન:- ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા :- ૧૩૯૧૭ ઉદયસ્થાનઃ- ૭(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૨૬૩૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વિશેષથી સંવેધ
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગા અને મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગા એમ કુલ ૧૩૯૧૭ બંધભાંગાનો સંવેધ :
૮૦,૭૬
૮૦,૭૬,૯
૭૩૮,૭૫,૮