________________
0
૨૪
color masası safaia local resolution ૨૧ નો બંધ (બંધભાંગા-૪) ઉદયસ્થાન-૩ (૭નું, ૮નું, ૯નું)
૨૧ નો બંધ સાસ્વાદન ગુણઠાણે છે. સાસ્વાદન ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે અને મિથ્યાત્વનો ઉદય હોય નહિ. કષાય વેદ યુગલ ભય જુગુ ઉ.સ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૪ ૧ ૧ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭ ૧૬૮ ૪ ૧ ૧ ૧ ૦ ૮) ૪ ૧ ૧ ૦ ૧ - ૨
૩૮૪
૪૮ ૧૬ ૪ ૧ ૧ ૧ ૧ ૯
૨૧૬
९ ३२७६८ ૧૭ નો બંધ (બંધ ભાંગા-૨) ઉદયસ્થાન -૪ (૬નું, ૭ નું, ૮ નું, તેનું)
૧૭ નો બંધ ત્રીજા અને ચોથા ગુણઠાણે છે. તેથી અનંતાનુબંધીનો ઉદય ન હોય. ત્રીજા ગુણઠાણે મિશ્ર મોહ૦ નો ઉદય હોય અને ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી ફ્રાયોપથમિક સમકિતીને સમ. મોહનો ઉદય હોય અને ઉપ. અને ક્ષાયિક સમકિતીને સમ. મોહનો ઉદય ન હોય. - ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે અનંતા. વિના ત્રણ કલાય સમજવા. ઉદયભાંગા કરતી વખતે ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર વિકલ્પ સમજવા. આગળ પણ તે પ્રમાણે સમજવું.
૧૭ નો બંધ (મિશ્ર ગુણ૦) ઉદયસ્થાનઃ - ૩ (૭નું, ૮ નું, ૯ નું) કષાય વેદ * યુગલ મિશ્રમોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૩ ૧ ૧ ૧ ૦ ૦ ૭ ૧ ૨૪ ૭ ૧૬૮ ૩ ૧ ૧ ૧ ૧ ૦ ૮, ૩ ૧ ૧ ૧ ૦ ૧ ૮ ૨ ૪૮ ૧૬ ૩૮૪ ૩ ૧ ૧ ૧ ૧ ૧ ૯ ૧ ૨૪ ૯ ૨૧૬
કુલ ૪ ૯૬ ૩૨ ૭૬૮ * જ્યાં યુગલ શબ્દ હોય ત્યાં બે પ્રકૃતિ સમજવી
ન
જ ન |