________________
નામકર્મનાં ઉદયસ્થાનક SKRS
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
ભાંગા
૨૧
૯
૨૬
૨૮૯
૨૮
૫૭૬
૨૯
૫૭૬
૩૦
૧૧૫૨
૨૬૦૨
સામાન્ય મનુષ્યના
કુલ ઉદયભાંગા થાય છે. વૈક્રિય મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: - ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
વૈક્રિય મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય તિર્યંચની જેમ જ થાય છે. પરંતુ ૨૮/૨૯ અને ૩૦નું ઉદયસ્થાન જે ઉદ્યોત સહિત છે. તેમાં તિર્યંચને ઉદ્યોતના ઉદયે ૮/૮/૮ ભાંગા છે. તેના સ્થાને વૈક્રિય મનુષ્યને ઉદ્યોતના ઉદયે ૧/૧/૧ ભાંગો જ ઘટે, કારણ કે ઉદ્યોતનો ઉદય વૈક્રિય શરીર બનાવનાર યતિને જ હોય અને યતિને બધી શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. યિત સિવાય લબ્ધિ ફોરવનાર મનુષ્યને ઉદ્યોતનો ઉદય ન હોય.
તેથી વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
શ્વાસો. સહિત
ઉદ્યોત. સહિત
૨૫
૨૭
૨૮
૨૮
૨૯
૨૯
૩૦
૧
વૈક્રિય મનુષ્યના ૩૫ કુલ ઉદય ભાંગા થાય છે. આહારક મનુષ્યનાં (ઉદયસ્થાન – ૫: – ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
-
આહારક મનુષ્યના ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા વૈક્રિય મનુષ્યની જેમ થાય છે. ફક્ત વૈક્રિયદ્દિકના સ્થાને આહારકદ્દિકનો ઉદય જાણવો. તેમજ આહારક શરીરનો ઉદય ફક્ત યતિને જ
સ્વર. સહિત
ઉદ્યોત. સહિત
સ્વર અને ઉદ્યોત. સહિત
૫૯
}}
૧
ભાંગા
4}
૧
૧
૮
૯
} ૯