________________
Wછીનામ કર્મનો સંવેધ છ
WS
૧૮
૮
૧ ૨
૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. તિર્યંચના
૧૭૨૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના
- ૮
૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના
૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮). ૩૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વિકલેન્દ્રિયના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામાં. તિર્યંચના
૧૧૫ર ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૭ - (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૨૬૪૨ સત્તાસ્થાન - ૨- (૯૩,૮૯)
દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. માટે તેના બંધક મનુષ્યો સમદષ્ટિ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. તેથી મનુષ્યના ૨૬૪૨ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
સામા. મનુષ્યના-૨૬૦૦ (લબ્ધિ અપર્યા. ના ૨ વિના) વૈ. મનુ. ના ૩૫, આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૨૬૪૨ ઉદયભાંગા થાય છે.
દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે માટે આહા. ના-૭, ઉદયભાંગે ૯૩નું એક સત્તાસ્થાન અને શેષ ૨૬૩૫ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે.
સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. મનુષ્યના
૨ (૯૩,૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યના
૨ (૯૩,૮૯) આહારક મનુષ્યના
૧ ૧ (૯૩)
( ૧૦૧