________________
દેવના
૦
૦
૦
૦
દેવના
૦
૦
દવના
૦
૦
૦
૦
ગુણસ્થાનકમાંનામકર્મ ઈચ્છ મ. પ્રા. ૩૦ ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૮ ૯૩,૮૯ નારકીનો
૧ ૮૯ ૨૫ના ઉદયે દેવના
૮ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ર૭ના ઉદયે
૮ ૯૩,૮૯ નારકીનો
૧ ૮૯ ૧ ૨૮ના ઉદયે
૧૬ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ૨૯ના ઉદયે દેવના
૧૬ ૯૩,૮૯ ૨ નારકીનો
૧ ૮૯ ૧ ૩૦ના ઉદયે દેવના
૮ ૯૩,૮૯ ૨ આ દેશવિરતિગુણઠાણેનામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ૨(૨૮,૨૯)
બંધભાંગા:- ૧૬ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૪૪૩ સત્તાસ્થાન - ૪(૯૩,૯૨,૮૯,૮૮)
પાંચમું ગુણઠાણું તિર્યંચ અને મનુષ્યોને હોય અને તેઓ અહીં દેવ પ્રાયો. જ બંધ કરે છે.
દેશવિરતિ ગુણઠાણે દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ અને ૨૯ ના બંધના ૮ એ પ્રમાણે ૧૬ બંધભાંગા થાય છે.
પણું ગુણસ્થાન સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા (૯ વર્ષના અને તેની ઉપરના) તિર્યંચ, મનુષ્યો અને વૈ. તિ. વૈ. મનુ. ને હોય છે. અહીં દુર્ભગ– અનાદેય – અપયશનો ઉદય હોતો નથી. તેથી
૬ સંઘ x ૬ સંસ્થાન x ૨ વિહા. ૪૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય સામા.તિ. ના ૩૦ ના ઉદયના – ૧૪૪, ૩૧ ના ઉદયના – ૧૪૪ સામાં. મન ના ૩૦ ના ઉદયના – ૧૪૪ ઉદયભાંગા હોય છે. તથા ઉ. વૈક્રિય શરીર કરનાર મનુ. તિર્યંચને સર્વ શુભ પ્રકૃતિ ઉદયમાં હોવાથી વૈ. લિ. ના ૭,
૨૦૫