________________
SWA0% સપ્તતિકા કર્મગ્રંથ 50%
)
*
૮
ઉO
અને વૈ. મનુ. ના ઉદ્યોત વિનાના ૪ એ પ્રમાણે કુલ ૪૪૩ ઉદયભાંગા થાય છે. મનુષ્યને ઉ. વૈ. શરીરીને ઉધોતનો ઉદય યતિને જ હોય છે. તેથી અહીં ઉધોતવાળા ઉદયભાંગા ન ઘટે.) | દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. માટે ત્યાં ૯૨/૮૮ એ બે સત્તા. અને ૨૯ નો બંધ જિનનામ સહિત છે. માટે ત્યાં ૯૩/૮૯ એ બે સત્તા. એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ વૈ.તિ.ના ૧, વૈ.મ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪
વૈ.નિ.ના ૧, વૈ.મનુ નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮' ૪
વૈ.તિ.ના ૨, વૈમનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૩,૯૨,૮૯,૮૮
વૈ.તિ ના ૧, સામા.તિ.ના ૧૪૪
સામાં. મનુ. ના ૧૪૪ ૨૮૯ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૩૧ સામા.તિ. ના ૧૪૪ ૧૪૪ ૯૨,૮૮
દેશવિરતિ ગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયો - ૨૮ નો બંધ
બંધમાંગા - ૮ ઉદયસ્થાનઃ - ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા -૪૪૩ સત્તાસ્થાન - ૨(૯૨,૮૮)
દેવ પ્રાયો. ૨૮ નો બંધ વૈ. તિ, વૈ.મનુ. અને સામા. મનુ. કરે છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ ૪૪૩ ઉદયભાંગા જાણવા. દેવ પ્રાયો. ૨૮ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨/૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવે.
૨૮ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા ૨૫ વૈ.તિ ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮ ૨૭ વૈ.નિ.ના ૧, વૈ.મનુ. નો ૧ ૨ ૯૨,૮૮
વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮ ૨૯ વૈ.તિ.ના ૨, વૈ.મનુ. નો ૧ ૩ ૯૨,૮૮
સત્તાસ્થાન
૨૮
૨૦૬