________________
સપ્તતિકા કર્મગ્રંથ
૨૯
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૫ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૨૮ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ર૯ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૩૦ના ઉદયે દેવના
૯૨,૮૮ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ બંધભાંગા ૮ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાન - ૨(૯૩,૮૯)
મન.પ્રાયોજિનનામ સહિત ૩૦ નો બંધ દેવ અને નારકી જ કરે છે. તેથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે ૬૯ ઉદયભાંગા થાય છે.
મનુપ્રાયો.૩૦ નો બંધ જિનનામ સહિત છે. તેથી દેવના ઉદયભાંગે ૯૩/૮૯ સત્તા. અને નારકીના ઉદયભાંગે ૮૯ ની સત્તા. સંભવે છે. કારણ આહા. ધિક અને જિનનામ એમ ઉભયની સત્તા નરકમાં ન હોય.
૩૦ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૧૬, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૧૬, નારકીનો ૧
૯૩,૮૯ દેવના ૮
૯૩,૮૯
૨ ૧
૨૫
२८
૨ ૨ ૩
BO
૨૦૪