________________
ગતિ પ્રાયોગ્ય ૨૦ ૨૧ ૨૪
૫ ૧૧
-
૯
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય
000નામકર્મનાં ઉદયસ્થાનક
ઉદયસ્થાનકના ભાંગાનો કોઠો આ પ્રમાણે.
૨૫ ૨૬ ૨૭
૨૮
૭
૧૩
૬
૯
૨૮૯
૨૮૯
સામાન્ય તિર્યંચ
સામાન્ય મનુષ્ય
વૈક્રિય તિર્યંચ
વૈક્રિય મનુષ્ય
આહારક મનુષ્ય
કેવલી મનુષ્ય
નારક
.
૧
૧
૧
८
૧
૪૨
८
કુલ ઉદયભાંગા ૭૭૯૧ થાય
८
૧
८
૧
૧૧ ૩૩ ૬૦૦
૬
૧૨
૫૭૬ ૧૧૫૨
૫૭૬
૧૬
૯
ર
૭
૨૯
૧૬
૧
05
૩૦
૫૭૬ ૧૧૫૨
૧૬
2
૨
૧
૧૬
૧
૧૮
૧૨
૧૭૨૮ ૧૧૫૨
८
८
૧
૧
८
૧
૩૩ ૧૨૦૨ ૧૭૮૫ ૨૯૧૭ ૧૧૬૫ ૧ ૧=૭૭૯૧
८
૧
૩૧ ૯ ૮
૧
૧
८
૧ ૧ ૧
નામકર્મના સત્તાસ્થાન
तिदुनउई गुणनउई, अडसी छलसी असीइ गुणसीइ ।
अट्ठ य छप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥३१॥
કુલ
૪૨
૬૬
૪૯૦૬
૨૬૦૨
૫૬
૩૫
૭
८
૬૪
૫
ગાથાર્થ : ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ પ્રકૃતિના નામકર્મના સત્તાસ્થાનો જાણવા ॥૩૧॥
સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૩નું સત્તાસ્થાન હોય.
જિનનામ વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૨નું સત્તાસ્થાન હોય.
આહારક ચતુષ્ક વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૮૯નું સત્તાસ્થાન હોય. જિનનામ અને આહારક ચતુષ્ક વિના સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૮૮નું સત્તાસ્થાન હોય. આ ચાર સત્તાસ્થાન પ્રથમ સત્તાચતુષ્ક કહેવાય છે.
૮૮ની સત્તાવાળો એકેન્દ્રિય દેવર્ધિક અથવા નરકદ્ધિકની ઉલના કરે ત્યારે ૮૬નું સત્તાસ્થાન.* ૮૬ સત્તાવાળો એકેન્દ્રિય જીવ વૈક્રિયષટ્કની ઉલના કરે ત્યારે ૮૦નું સત્તાસ્થાન. ૮૦ ની સત્તાવાળો તેઉ-વાઉ, મનુષ્યદ્દિકની ઉલના કરે ત્યારે ૭૮નું સત્તાસ્થાન. ૮૬-૮૦-૭૮ આ ત્રણ સત્તાસ્થાન અવસત્તાત્રિક કહેવાય છે. (જુઓ સપ્તતિકા ગા. ૨૯ ની મલયગિરિજી ટીકા)