________________
sobre la reallas=sdlı giązeias Roccobarocco પંચે તિર્યંચ પ્રાયોગ્ય બંધસ્થાન ૩છે – ૨૫, ૨૯, ૩૦
અપ. તિ. પ્રા. ૨૫ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૫ છેવટું સંઘયણ ૨૧ અસ્થિર ૧૦ તિર્યંચગતિ ૧૬ હુંડક સંસ્થાન ૨૨ અશુભ ૧૧ તિર્યંચાનુપૂર્વી ૧૭ ત્રસ ૨૩ દુર્ભગ ૧૨ પંચેન્દ્રિયજાતિ ૧૮ બાદર ૨૪ અનાદેય ૧૩ ઔદારિક શરીર ૧૯ અપર્યાપ્ત ૨૫ અપયશ ૧૪ ઔદારિક અંગોપાંગ ૨૦ પ્રત્યેક
અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાનક મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય બાંધે. ૨૫ના બંધસ્થાનનો ૧ ભાંગો જાણવો. આ બંધસ્થાનકે એકે પ્રકૃતિ વિકલ્પવાળી નથી માટે એક ભાંગો જ થાય છે.
૫. તિર્યંચ પ્રા. ૨૯ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૭ બેમાંથી એક વિહાયોગતિ ૨૫ સુસ્વર-દુસ્વર ૧૦ તિર્યંચગતિ ૧૮ ત્રસ
૨૬ આદેય-અનાદેય ૧૧ તિર્યંચાનુપૂર્વી ૧૯ બાદર
૨૭ યશ-અપયશ ૧૨ ઔદારિક શરીર ૨૦ પર્યાપ્ત ૨૮ પરાઘાત ૧૩ ઔદારિક અંગોપાંગ ૨૧ પ્રત્યેક
ર૯ શ્વાસોશ્વાસ ૧૪ પંચેન્દ્રિય જાતિ ૨૨ સ્થિર-અસ્થિર ૧૫ છમાંથી એક સંઘયણ ૨૩ શુભ-અશુભ ૧૬ છમાંથી એક સંસ્થાન ૨૪ સુભગ-દુર્ભગ
પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯નું બંધસ્થાન મિથ્યાત્વી તથા સાસ્વાદની ચારે ગતિના જીવો બાંધે છે.
ર૯ના બંધસ્થાનમાં ૯ પ્રકૃતિ પ્રતિપક્ષ બંધાતી હોવાથી ૪૬૦૮ ભાંગા નીચે પ્રમાણે થાય છે.
૪૫