SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર સપ્તતિકા કર્મગ્રંથ . ૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૬૮+૧૬ દેવના કુલ ૩૫૮૪ ઉદયભાંગા થાય. સંવેધ આ પ્રમાણે ૬૯ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ સંવેધ જાણવો. પરંતુ વિશેષ એટલે કે દેવના ૧૬ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે દેવના ૮ X ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જાણવો. પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે – ૯૨૧૬ ભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૮૫ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૮૪+૧ નારકીનો એમ કુલ ૩૫૮૫ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ જાણવો. ફક્ત વિશેષ એટલે કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન સંભવે. ર૯ ના ઉદયે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન. શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૮૫ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ઉપર ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ ૩૫૮૫ ઉદયભાંગા હોય છે. ૩૩૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy