________________
6. સપ્તતિકા કર્મગ્રંથ ર
બંધભાંગા :- ૧
ઉદયભાંગા :- ૧૪૮
દેવપ્રાયો :- ૩૧નો બંધ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦) સત્તાસ્થાન:- ૧ (૯૩)
દેવ પ્રાયોગ્ય ૩૧ નો બંધ જિનનામ અને આહારક દ્વિક સહિત છે. તેથી પૂર્વોક્ત ૧૪૮ ઉદયભાંગા અને એક ૯૩નું સત્તાસ્થાન સંભવે.
૩૧ ના બંધનો સામાન્યથી સંવેધ
ઉદયસ્થાન
૨૯
૩૦
ઉદયભાંગા
વૈ.મનુ.નો ૧,આહા.મનુ.નો ૧ વૈ.મનુ.નો ૧,આહા.મનુ.નો ૧
સામા.મનુ.ના ૧૪૪
ઉદયભાંગા
૨૯ના ઉદયે વૈ.મનુ.ના ૧ સ્વરવાળો આહા. મનુ.ના સ્વરવાળો
૩૦ના ઉદયે વૈ.મનુ.ના
૧૪૬
૧૪૮
૩૧ના બંધનો વિશેષથી સંવેધ
આહા. મનુ.ના સામા. મનુ.ના
સત્તાસ્થાન
૯૩
૯૩
બંધ સ્થાન :ઉદયસ્થાનઃ- ૧ (૩૦નું)
સત્તાસ્થાનઃ- ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
૧
૧
૧
૧
૧૪૪* (૨૪)
૧૪૮
*પ્રથમ સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૧૪૪ ભાંગાને બદલે ૨૪ ભાંગા
જાણવા.
ઉદ્યોત વિનાનો
ઉદ્યોત વિનાનો
૨૧૪
સત્તાસ્થાન
૯૩
૯૩
૯૩
૧
-
-
૧
૧
૯૩ 1
૯૩
૧
-
૧
-
-
અપૂર્વકરણ સંયત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
૫(૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા :- ૫
ઉદયભાંગા :- ૭૨
સાતમા ગુણઠાણાથી આગળ સર્વ શુભ પ્રકૃતિ બંધાતી હોવાથી દરેક બંધસ્થાનકનો એક એક ભાંગો હોય એટલે ૫ બંધસ્થાનના ૫ બંધભાંગા થાય.