________________
સપ્તતિકા કર્મગ્રંથ 5
60
6
-
૨ ચો.
૫ ચો.
- 6 2
–
–
–
-'લા
મોહનીયની ઉદય ચોવીસી ઉદયસ્થાન બંધસ્થાનને વિશે
ઉદયચોવીસી ૨૨ ૨૧ ૧૭ ૧૩ ૯ ૧ ચો. ૩ ચો. ૧ચો. ૩ ચો. ૨ ચો. ૧ ચો. ૧ ચો. ૪ ચો. ૩ ચો. ૧ ચો.
૧ ચો. ૧ ચો. ૩ ચો. ૩ ચો. ૧ ચો. ૩ ચો.
૧ ચો. કુલ ૮ ચો. ૪ ચો. ૧૨ ચો. ૮ ચો. ૮ ચો. ૪૦ ચોવીસી કુલ
ઉદયભાંગા તથા પદવૃંદ नवतेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा ।
अउणुत्तरि-सीआला, पयविंद-सएहिं विनेआ ॥२१॥ ગાથાર્થ: નવસો ને ત્યાસી ઉદયના વિકલ્પો વડે અને ૬૮૪૭ પદવૃંદો વડે સંસારી જીવો મોહિત
થયેલા જાણવા. ૨૧ ઉદયચોવીસીને ચોવીસે ગુણવાથી ઉદયભાંગા થાય. તેથી પૂર્વે જણાવેલી ૪૦ ચો. x ૨૪ = ૯૬૦
+ ૧૨ ક્રિકોદયના + ૧૧ એકોદયના
૯૮૩ કુલ ઉદયભાંગા ઉદયસ્થાનને ઉદયચોવીસી સાથે ગુણવાથી પદચોવીસી થાય તેથી ઉદયસ્થાન ઉદયચોવીસી પદચોવીસી ૧૦
૧ = ૧૦ x
= ૫૪ ૮ x ૧૧ = ૮૮
૩૨