________________
IO 9 - - - ૨
દ જ
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ કહી અહીં ૪ના બંધે સ્ત્રી વેદે અને નપું. વેદે ક્ષપક શ્રેણી ચડનારને ૧૧નું સત્તાસ્થાન પણ ઘટે અને પુ. વેદ વાળાને પનું પણ ઘટે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયષટક પદ ષષ્ટક સત્તાસ્થાન
૨૨ : ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ ૬,૭,૮,૯
૯૨ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧ ૫,૬,૭,૮
૫૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૦ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪ ૧ ૧ ૦ ૦ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ કુલ ૭ ૧૮ ૯ ૪૦ ૨૮૮
૧૨ પાંચના બંધ બેના ઉદયમાં ૩ ભાંગા અને ૪ના બંધ એકના ઉદયના ૧ ભાંગો હોય. કુલ ઉદય ભાંગા ૨૪૪ થાય તેમજ પદવૃંદ ૨૮૮ ૪ ૬ = ૧૭૨૮ તેમજ બે અને એકના ઉદયનાં ૭ સહિત ૧૭૩પ પદવૃંદ થાય. (૨૩) માન બંધસ્થાન :- ૮ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩) બંધભાંગા:- ૧૯ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા:- ૨૪૫ સત્તાસ્થાન :- ૧૩ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩)
માનોદય ૧ થી ૯ ગુણ. સુધી હોય છે. માનનો બંધ અને ઉદય વિચ્છેદ સાથે જ થાય છે. તેથી બે વિ. બંધસ્થાનો ન સંભવે અને માનોદય હોવાથી બે વિ. સત્તાસ્થાનો પણ ન સંભવે.
શેષ સર્વે કોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩ ના બંધનો સંવેધ આ પ્રમાણેબંધ બંધ ઉદય ષષ્ટક ભાંગા પદષષ્ટક પદવૃંદ
સત્તા સ્થાન ભાંગા સ્થાન
સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩નું ૧૧(૧નું) ૦
૧ ૨૮,૨૪,૨૧,૪,૩
૨૦ ૦ ૦
૦ ૦ ૦S
ના ર
૨૭૧