________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
શ્રેણીના ઉપશમ સભ્ય. થી પડીને આવતું સાસ્વાદન ફક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્યને જ સંભવે છે. માટે આહા. દ્વિકની સત્તા સાસ્વાદન ગુણઠાણે મનુષ્યના ૩૦ ના ઉદયભાંગા સિવાય ક્યાંય સંભવે નહીં. (જૂઓ સપ્તતિકાભાષ્ય ગા. ૧૬૨)
પ્ર. :
જ.:- ઉપશમશ્રેણિમાં મરણ । પામે તે ચોથું ગુણ. લઈ અનુત્તરમાં જ જાય છે પણ સાસ્વાદન પણું પામીને ન જાય.
સાસ્વાદન ગુણઠાણે સામાન્યથી સંવેધ
ઉદયસ્થાન ઉદયભાંગા
૨૧
૨૪
૨૫
૨૬
22105
૨૯
આહારક દ્વિકબાંધીને દેવાયું બાંધીને ઉપશમ શ્રેણી ચઢે અને પડતા સાસ્વાદને આવીને કાળ કરે તેને દેવના ભવમાં જતાં સાસ્વાદને ૯૨ની સત્તા કેમ ન ઘટે ?
૩૦
૩૧
એકે.ના.૨,વિકલે ના.૬, પંચે.તિ.ના.૮, મનુ.ના.૮, દેવના ૮
એકે. ના ૨
દેવના ૮
વિકલે.ના.૬, સામા.તિ.ના ૨૮૮, મનુ.ના ૨૮૮,
દેવના ૮, નારકીનો ૧
સામા.તિ.ના ૧૧૫૨, સામા.મનુ.ના ૧૧૫૨, દેવના ૮* સામા. તિ. ના ૧૧૫૨
દેવ પ્રાયો :- ૨૮ નો બંધ
ઉદયસ્થાન :- ૨ (૩૦,૩૧) સત્તાસ્થાન :- ૨ (૯૨,૮૮)
૩૨
ર
८
૨૩૧૨
૧૧૫૨
૪૦૯૭
સાસ્વાદન ગુણઠાણે વિશેષથી સંવેધ
૫૮૨
'
૧૯૪
સત્તાસ્થાન
//
८८
८८
૮૮
८८
૯૨,૮૮
८८
૧
૧
ô ð
૨
૧
બંધભાંગાઃ- ૮ ઉદયભાંગાઃ- ૩૪૫૬
સાસ્વાદન ગુણઠાણે દેવપ્રાયોગ્ય બંધ સર્વપર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં પંચે. તિર્યંચ અને મનુષ્ય કરે છે. તેથી ૩૦ ના ઉદયના પંચે. તિ. ના ૧૧૫૨, સામા. મનુ. ના-૧૧૫૨, અને ૩૧ ના ઉદયના સામા. તિ. ના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
*
સપ્તતિકા ભાષ્ય મલય ગિરિજી ટીકાના આધારે ઉદ્યોતવાળા દેવના હૈ. શરીરના ભાંગા લખ્યા છે. (જૂઓ ભાષ્ય. ગા. ૧૩૧)