________________
જીવસ્થાનકમાં વેદનીચકર્મ
સત્તા
જીવભેદ (૧૩) ૧થી ૧૩
(૪) શાતા શાતા અશાતા-શાતા ૧ થી ૧૩ (૫) ૦ અશાતા અશાતા-શાતા ૧૪ ના પ્રથમ
સમયથી કિચરમ
સમય સુધી શાતા અશાતા-શાતા ” (૭) ૦ શાતા શાતા ૧૪માના ચરમ સમયે (૮) ૦ અશાતા અશાતા ૧૪માના ચરમ સમયે
જીવસ્થાનને વિષે ગોત્ર કર્મનો સંવેધ વિકલ્પ બંધ ૩ (૧) નીચ
નીચ (૨) નીચ નીચા
નીચ-ઉચ્ચ (૩) ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૭.
(૧) નીચ (૨) નીચ
| ઉચ્ચ-નીચ (૩) નીચ
ઉચ્ચ-નીચ (૪) ઉચ્ચ
ઉચ્ચ-નીચ (૫) ઉચ્ચ
ઉચ્ચ-નીચ (૬) ૦ ઉચ્ચ ઉચ્ચ-નીચ
ઉચ્ચ ઉચ્ચ
(૧) સંજ્ઞી પર્યાપ્ત
નીચ
તેર જીવભેદને વિષે ઉચ્ચનો ઉદય ન હોય, કારણ કે તિર્યંચમાં ઉચ્ચનો ઉદય ન હોય તેથી નીચના ઉદયવાળા ત્રણ ભાગા સંભવે છે. અહીં પણ સંજ્ઞી અપર્યાપ્ત તે લબ્ધિ અપર્યાપ્ત જાણવો. અન્યથા ઉચ્ચનો ઉદય સંભવે. સંજ્ઞી પર્યાપ્તને વિષે ગોત્રકર્મના સર્વ ભાંગા સંભવે છે.
જીવસ્થાને આયુષ્ય કર્મના ભાંગા पज्जत्तापज्जत्तग, समणे पज्जत्तअमण सेसेसु। अठ्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥३९॥
૧૧૯