________________
આહારી માર્ગણામાં નામકર્મ (૧) ભવાન્તરમાં એક સમયમાં ઋજુગતિ વડે જાય તો ૨૧નું ઉદયસ્થાન, ન હોય. સીધું ૨૪,૨૫ અને ૨૬નું જીવ પ્રમાણે ઉદયસ્થાનમાં.
(૨) એક વહા અને બે સમયવાળી ગતિમાં ૨૧નો ઉદય હોય પણ તેમ જાણવું આહારી પણું જ હોય. બે વહા અને ત્રણ સમયાદિમાં અણાહારી પણું આવે.
૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો ૧૨, વિકલે. પ્રાયો ૩. પર્યા. તિ. પ્રાયો ૧, વિકલે પ્રાયો. ર૯ અને ૩૦ના બંધના ૨૪, ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. આ બધા સંવેધમાં ૨૧ના ઉદયના ૪૨ ભાંગાની વિવક્ષા કરી નથી. કારણ કે તે વખતે આણાહારી પણું પણ હોય.
તે આ પ્રમાણે. ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગા:- ૭૬૭૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
એકે. ના - ૩૭ ઉદયભાંગા વિકલે. ના - ૫૭ ઉદયભાંગા પંચે. તિ. ના - ૪૮૯૭ ઉદયભાંગા વૈ. લિ. ના - ૫૬ ઉદયભાંગા સામાં. મનુ. ના - ૨૫૯૩ ઉદયભાંગા વૈ. મનુ. ના - ૩૨ ઉદયભાંગા કુલ
૭૬૭૨ ઉદયભાગા સંભવે સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૪ ના ઉદયે એકે. ના ૧૦ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના
(૯૨,૮૮,૮૬) ૨૫ ના ઉદયે એકે. ના
૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉવાયુ ના
(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના
(૯૨,૮૮,૮૬) વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૨
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦). તેઉ-વાયુ ના ૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
x
x
x
x
x
6 ૦ ૦
x
x
૧૦
x
x
(૪૦૬