________________
.
*
*
ه ه ه ه
*
*
*
સમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ છે
અબંધનો સંવેધ ઉદયસ્થાન - ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૮,૯) ઉદયભાંગા:-૬૨ સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૦ના ઉદયે સામા. કે. ના ૧
(૯,૭૫) ૨૧ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૨૬ના ઉદયે સા. કે. ના
(૯,૭૫) ૨૭ના ઉદયે તી. કે. ના
(૮૦,૭૬) ૨૮ના ઉદયે સા.કે. ના
(૩૯,૭૫) ૨૯ના ઉદયે તી. કે. ના ૧ X ૨
(૮૦,૭૬) સા.કે. ના ૧૨ x ૨
(૯,૭૫) ૩૦ના ઉદય સા. કે. ના ૨૪ x ૨ (૭૯,૭૫) તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૩૧ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬) ૮ના ઉદયે સા. કે. ના ૧ X ૩ (૯,૭૫,૮) ૯ના ઉદયે તીર્થ. કે. ના
(૮૦,૭૬,૯) આ સર્વ સંવેધ ક્ષાયિક સમ્યકત્વને સામાન્ય વિવક્ષાએ લખ્યો છે. ક્ષાયિક સમકિત ચરમ ભવમાં જ અથવા તો ૩, ૪, કે ૫ ભવ પહેલાં પામી શકાય છે. એટલે ૧,૩,૪ કે ૫ ભવની અપેક્ષાએ જુદી-જુદો સંવેધ થાય તે અહીં ટૂંકમાં જણાવાય છે.
* ૧ - ભવ કરનારની અપેક્ષાએ ૧૯ બંધભાંગા ઘટે તે આ પ્રમાણે દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮,૮,૧,૧=૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એમ કુલ ૧૯ બંધભાંગા સંભવે. (સત્તાસ્થાન-૧૦) ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯
ઉદયભાંગા ૨૭૨ સંભવે તે આ પ્રમાણે સામા. મનુ. ના ૩૦ના ઉદયના ૧૯૨ (પ્રથમ સંઘયણના) વૈ. મનુ. ના કેવલી. મનુ. ના
૩૮ (- ૩૮ના ઉદયના ૨૪ વિના) આહા. મનુ. ના
- ૨૭૨ ઉદયભાંગા થાય
- 6 - 4 - - -
ه ه ه ه ه ه ه
*
*
*
)
૩૫
*સા. મનુ.ના ૩૦ના હદયમાં અંતર્ગત છે માટે.
૩૯૮)
૩૯૮