________________
સપ્તતિકા કર્મગ્રંથ છીએ, ની સત્તા, બેમાંથી જેનો બંધ ન હોય તેની સત્તા ન હોય અને બન્નેનો બંધ હોય તો બન્નેનો બંધ હોય તો બન્નેની સત્તા હોય. દા.ત. ૩૧ ના બંધ બન્ને સહિત એટલે ૯૩ ની સત્તા થાય.
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ર૯ વૈ.મન.નો સ્વરવાળો ૧ ૧ ૮૮ ૩૦ વૈમનુ.નો ઉધોતવાળો ૧, સામા.મનુ.ના ૧૪૪ ૧૪૫
૮૮ ૧૪૬ ૨૮ના બંધનો વિશેષથી સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ના ઉદયે વૈ.મન.ના ૧ સ્વરવાળો (ઉદ્યોત વિનાનો) ૧ ૮૮ ૩૦ના ઉદયે વૈમનુ.ના ૧ (ઉદ્યોતવાળો) સામા.મનુ.ના ૧૪૪
૮૮ ૧૪૬ દેવપ્રાયો - ર૯નો બંધ
બંધભાગ - ૧ ઉદયસ્થાનઃ- ૨ (૨૯,૩૦)
ઉદયભાંગા:- ૧૪૬ સત્તાસ્થાન – ૧ (૮૯)
દેવ પ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામા સહિત અને આહારકરહિત છે. તેથી પૂર્વોક્ત ૧૪૮માંથી આહા. મનુ. ના ર, ઉદયભાંગા બાદ કરતાં ૧૪૬ ઉદયભાંગા અને એક જિનનામ સહિત અને આહા. રહિત ૮૯ નું જ સત્તા. સંભવે.
૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ વૈ.મનુ.નો સ્વરવાળો ૧ ૧ ૮૯ ૩૦ વૈ.નિ.નો ઉદ્યોતવાળો ૧, સામાં.મનુ.ના ૧૪૪ ૧૪૫
૧૪૬
८८
૮૦
૨૧૨