________________
Nહ્ય સપ્તતિકા કર્મગ્રંથ %
૧૮
મનું. પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૮ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે
૧૨ ૪(૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદય
૧૮ ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) (૧૩) અસંશી પર્યાપ્તા પંચેન્દ્રિય વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૨૬ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૪૯૦૪ સત્તાસ્થાન : ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
પર્યા. પંચે. અસંજ્ઞી ને એકે.પ્રા. – ૪૦, વિકલે.પ્રા. ૫૧, તિર્યંચના ૯૨૧૭, મનુષ્યના પ્રા. ૪૬૦૯, દેવ પ્રા. – ૮ (૨૮ના બંધના) નારક પ્રા. - ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૨૬ બંદભાંગા ઘટે (મનુ.ના ૩૦ના ૮, દેવના ૧૦ (૨૮ના બંધ વિનાના) ૧ ના બંધનો -૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગ ન સંભવે.)
પૂર્વોક્ત ૧૩૯૧૭માં દેવ પ્રાયો. અને નરક પ્રાયો. ૨૮નો પણ બંધ કરતા હોવાથી દેવના પ્રા. ૨૮ પ્રા. બંધના ૮ અને નારકી પ્રા.- ૧ એ પ્રમાણે ૯ ઉમેરવાથી ૧૩૯૨૬ બંધભાંગા થાય.
૧૩૨