________________
યોગ
ચોવીસી
૧૦ × ૪ (અનં. રહિત) ૧૩ × ૪ (અનં. સહિત)
૫
૫
5 સપ્તતિકા કર્મગ્રંથ ૦
ઉપયોગ અને લેશ્યા તો બધી જ ચોવીસીમાં સરખા છે માટે સત્તાસ્થાન પણ બધા ઘટશે.
યોગગુણિત ચો. યોગ ગુણિત ભાં.
૪૦
૯૬૦
૫૨
૧૨૪૮
૬
૬
ઉપયોગ
× ૪ (અનં. રહિત)
×
૪ (અનં. સહિત)
લેશ્યા
× ૪ (અનં. રહિત)
× ૪ (અનં. સહિત)
યોગ ગુણિત
ઉપયોગ ગુણિત
લેશ્યા ગુણિત
ઉપયોગ ગુણિત
૨૦
૨૦
લેશ્યા ગુણિત
૨૪
૨૪
ભાંગા વિગેરે
૪૮૦
૪૮૦
ચોવીસી ઉદયભાંગા પદચોવીસી
૯૨
૨૨૦૮
७८८
४०
૯૬૦
૩૪૦
૪૮
૧૧૫૨
૪૦૮
૨નું ગુણસ્થાન
૫૭૬
૫૭૬
સત્તાસ્થાન
૧ (૨૮)
૩ (૨૮,૨૭,૨૬)
૧૬૬
૧ (૨૮)
૩ (૨૮,૨૭,૨૬)
૧ (૨૮) ૩(૨૮,૨૭,૨૬)
પવૃંદ સત્તાસ્થાન
૧૮૯૧૨
૨૮,૨૭,૨૬
૮૧૬૦
૨૮,૨૭,૨૬
૯૭૯૨
૨૮,૨૭,૨૬
યોગ
ઉપયોગ
લેશ્યા
૧૩ (આહા. લિંક વિના) ૫ (૩ અજ્ઞાન, ૨ દર્શન) ૬ (કૃષ્ણ-નીલ કાપોત તેજો-પદ્ય-શુક્લ)
સાસ્વાદન ગુણસ્થાને ૪ ચોવીસી અને ૩૨ પદચોવીસી છે. ૧૩ યોગમાંથી વૈક્રિય મિશ્રયોગે નપુંસકવેદ ન ઘટે. કારણ કે વૈક્રિય-મિશ્ર યોગ દેવ અને નારકને અપર્યાપ્તાવસ્થામાં હોય છે. દેવને નપું. વેદનો ઉદય નથી અને સાસ્વાદન લઈ નરકમાં જવાતું નથી. તેથી સાસ્વાદન ગુણઠાણે વૈક્રિય મિશ્રયોગે નપું. વેદ ન સંભવે, માટે વૈક્રિય મિશ્ર યોગે બે વેદ હોવાથી ચોવીસીને બદલે ષોડશક થાય
છે.
આ ગુણઠાણે ૨૮ નું એક જ સત્તાસ્થાન છે. એટલે બધી યોગ ગુણિત ચોવીસીએ અર્થાત્ ૧૨૪ ૪ = ૪૮ ચો. અને ૧ × ૪ = ૪ ષોડશકે ૨૮ નું જ સત્તાસ્થાન ધટે.