________________
આયુષ્ય કર્મ 90% દેવ ગતિને વિશે આયુષ્ય કર્મના સંવેધભાંગા ૫ છે ભાગા બંધ ઉદય સત્તા કયા ગુણસ્થાને ક્યારે ૧ ૦ દેવ દેવ ૧થી૪ બંધકાળ પૂર્વે ૨ તિર્યંચ દેવ દેવ, તિર્યંચ ૧/૨ બંધકાળે ૩ મનુષ્ય દેવ દેવ,મનુષ્ય ૧/૨/૪ બંધકાળે ૪ ૦ દેવ દેવ,તિર્યંચ ૧થી૪ બંધકાળ પછી ૫ ૦ દેવ દેવ, મનુષ્ય - ૧ થી ૪ બંધકાળ પછી
નરકના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ અને દેવના ૫ એ પ્રમાણે આયુષ્ય કર્મના કુલ ૨૮ સંવેધ ભાંગા છે.
મોહનીય કર્મનાં ૧૦ બંધસ્થાન છે बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच ।
चउ तिग दुगं च इक्कं , बंधट्ठाणाणि मोहस्स ॥१२॥ ગાથાર્થ: બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક એમ કુલ
મોહનીય કર્મના દશ બંધસ્થાન છે. ૧૨
બંધસ્થાન
૨૨
૧૬ કષાય
=
૧૬ કષાય
ત્રણમાંથી એક વેદ
મિથ્યાત્વ
સ્ત્રી.પુ બેમાંથી એક વેદ
પુરુષવેદ
=
પ્રકૃતિઓ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી
અરતિ-શોક છે એક યુગલ ભય,જુગુ હાસ્ય-રતિ ) બેમાંથી
અરતિ શોક છે એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ ) બેમાંથી
અરતિ-શોક ઇ એકયુગલ ભય,ગુ હાસ્ય-રતિ) બેમાંથી
અરતિ-શોક એક યુગલ હાસ્ય-રતિ) બેમાંથી અરતિ-શોક છે એક યુગલ
અપ્રત્યાખ્યાનાદિ ૧૨ ક્ષાય પ્રત્યાખ્યાનાદિ
= 1
પુરુષવેદ
=
૮કષાય
સંજવલન ૪ કષાય
ભય
પુરુષવેદ
=
૯
- ૨૧ -