________________
SUA HIPÍNAİ alusa c
hochote
called
(૬) કષાય માર્ગગાને નામકર્મનો સંવેધ (૨૨,૨૩, ૨૪, ૨૫૪ કષાય (કોધ, માન,માયા, લોભ)માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા -૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા:- ૭૭૮૩ સત્તાસ્થાનઃ - ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
કેવલીભગવંતના ૮ ઉદયભાંગાના વિના ૭૭૮૩ ઉદયભાંગી જાણવા.
અહીં ૧૩૯૪૫ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. ૮-૯ ની સત્તા કેવલીને હોવાથી અહીં હોય નહીં (જૂઓ ૭૦ થી ૧૧૨) (કષાયોદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી અબંધનો સંવેધ સંભવે નહીં.)
(૭) જ્ઞાન માર્ગણાએ નામકર્મનો સંવેધ (૨૬,૨૭,૨૮) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનમાર્ગણાએનામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧)
બંધભાંગા:-૩૫ ઉદયસ્થાન - ૮(૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૧ સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. ત્યાં રહેલા તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયો. જ બંધ કરે અને દેવ-નારકી પર્યા. મનુ. પ્રાયો. જ બંધ કરે. અહીં અસ્થિર, અશુભ અને અપયશ વિના સર્વે શુભ પ્રવૃતિઓ જ બંધાય છે. બંધસ્થાન
બંધભાંગા દેવ પ્રાયો.
૨૮ના બંધના ૮ મન.પ્રાયો.
૨૯ના બંધના ૮ દેવ.પ્રાયો.
૨૯ના બંધના ૮ મન.પ્રાયો
૩૦ના બંધના ૮ દેવ.પ્રાયો.
૩૦ના બંધના ૧ દેવ.પ્રાયો.
૩૧ના બંધના ૧ અપ્રાયોગ્ય
બંધનો ૧ કુલ ૩૫ બંધભાંગા સંભવે
૩૪૩