________________
% સપ્તતિકા કર્મગ્રંથ
.
0 ૬ઠ્ઠા વિ. ગુણઠાણે સુભગ, આદેય, યશ એ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી સંઘ સંસ્થા. વિહા. સ્વર. ૬ x ૬ x ૨ x ૨ = ૧૪૪ ભાંગા થાય.
એટલે સામા.મન.ના ૧૪૪ (૩૦ ના ઉદયના) વૈ.મન.ના ૭ (સુભગ, આદેય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં ન હોવાથી આહા.મનુ.ની જેમ ૭ ઉદયભાંગા) જાણવા અને આહા.મન.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે. સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા.
દેવ પ્રાયો. ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮) સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૧ x ૨ (*૯૨,૮૮)
આહા.મન.ના ૧ ૪ ૧ (૯૨). ૨૭ના ઉદય વૈ.મન.ના ૧
(૯૨,૮૮) આહા.મનુ.ના ૧ x ૨ (૯૨) ૨૮ના ઉદયે વૈ.મનુ.ના ૨
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨
(૯૨) ૨૯ના ઉદય વૈ.મનુ.ના ૨
(૯૨,૮૮) આહા.મનુ.ના ૨
(૯૨) ૩૦ના ઉદયે વૈ.મનુ.ના ૧ – ૨ (૯૨,૮૮)
આહા.મનુ.ના ૧ ૪ ૧
સામા.મન.ના ૧૪૪ x ૨ (૯૨,૮૮) * અહીંની સત્તા પ્રમત્તગુણ.ની અપેક્ષાએ ઘટે અપ્રમ-૨ની સત્તાવાળાને ૩૦નો બંધ હોય. તેથી ૨૮ના બંધનઘટે.
x
x
x
x
x
૩૪૬