________________
મીત્ર સપ્તતિકા કર્મગ્રંથ
છm
૧ સંઘ x સંસ્થા × ૨ વિહા.x ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા થાય છે, તેમાં તીર્થ. અને કેવલીના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૮૦,૭૯,૭૬,૭૫ એ જ સત્તા. અને સામાન્ય કેવલી થનારને શેષ ૨૩ ભાંગામાં ૭૯, ૭૫ એ બે સત્તાસ્થાન સંભવે છે. કારણ કે આ ભાંગા તીર્થકર સિવાયને હોય છે.
અબંધ ઉદયભાંગે
સત્તાસ્થાન ૩૦ના ઉદયે
૮૦,૭૯,૭૬,૭૫ ૪ ૨૩
૭૯,૭૫ ૨ સયોગિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ- ૮ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૬૦ સત્તાસ્થાન - ૪ (૮૦,૭૮,૭૬,૭૫)
તેરમાં ગુણસ્થાનકે પણ નામકર્મનો બંધ હોય નહીં. તેથી બંધસ્થાનક નથી. ૧૩માં ગુણઠાણે કેવલી સમુદ્રઘાત કરે છે તેથી ૨૦ વગેરે ઉદયસ્થાનો સંભવે છે. ૬૦ ઉદયભાંગા હોય છે. તે આ પ્રમાણે થાય છે.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૦
સામા, કેવલીને કામણ કાયયોગે કેવલી સમુદ્રઘાત વખતે ૩-૪-૫ સમયે તીર્થ કેવલીને કામણ કાયયોગે કેવલી સમુઘાત વખતે ૩-૪-૫ સમયે સામા. વલીને ઔદારિક મિશ્રયોગે કેવલી સમુદ્યામાં ૨-૬-૭ માં સમયે
- સંઘ=સંસ્થા
૧૪૬=૬
તીર્થ કેવલીને ઔદારિક મિશ્રયોગ કેવલી સમુદ્ધાતમાં ૨-૬-૭ માં સમયે સામા, કેવલીને શ્વાસો. નિરોધ
૧૨ સંઘ-સંસ્થા-વિહા.
૧૪૬x૨=૧૨
સામા કેવલીને સ્વર નિરોધ તીર્થ. કેવલીને શ્વાસો. નિરોધ
(૨૧૮ો
૨૧૮