________________
કીર્થ સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ
૨૫ના ઉદયના (પરાઘાત સહિતના) ૩ ભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ ૨૬ના ઉદયના કુલ ૫ ઉદયભાંગા ૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ ૨) બાદર પર્યા. પ્રત્યેક અપયશ છે શ્વાસોચ્છવાસ સહિતના ૩) બાદર પર્યા. પ્રત્યેક યશ છે. ૪) બાદર પર્યા. પ્રત્યેક અપયશ, ૫) બાદર પર્યા. પ્રત્યેક યશ
} ઉદ્યોત સહિતના
ધાત ૨૭ના ઉદયના ૨ ઉદયભાંગા ૧) બાદર પર્યા. પ્રત્યેક અપયશ, ૨) બાદર પર્યા. પ્રત્યેક યશ 5 ઉધોત સહિતના
ઉદયસ્થાન ઉદયભાંગા
૨૧
૨૪
૨૫
કુલ ૨૦ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણેતિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૫ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૩૧૧