________________
એકત્ર સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા
સત્તાસ્થાન ૩૦ના ઉદયે સામા.તિ.ના
૧૭૨૮ ૯૨,૮૮ ૨ વૈ.તિના
૮ ૯૨,૮૮ ૨ સામાં. મનુ.ના
૧૧૫ર ૯૨,૮૮ ૨ ૩૧ના ઉદયે સામા.તિ.ના
૧૧૫ર ૯૨,૮૮ ૨
૭૫૯૨ ૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧સામા.મનુ.ના ૮, દેવના ૮, નારકનો ૧
૯૩,૯૨,૮૯,૮૮ - ૪ રપ.વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૯૩,૯૨,૮૯,૮૮-૪ ૨૬સામા.મન.ના ૨૮૮
૯૩,૮૯ - ૨ ૨૭વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૯૩,૯૨,૮૯,૮૮ -૪ રસામા.મનુ.ના ૫૭૬,વૈ.મનુ,ના, દેવના ૧૬, નારકીનો ૧
૯૩, ૯૨,૮૯,૮૮ -૪ રસામા.મન.ના પ૭૬,વૈ.મનુ.ના ૮, દેવના ૧૬, નારકીનો ૧
૯૩, ૯૨,૮૯,૮૮ -૪ સામા.મનુ.ના ૧૧૫૨, દેવના૮,
૧૧૬૦૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૨૭૦૧
૬૦૧
દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ દેવ પ્રાયોગ્ય - ર૯નો બંધ
બંધભાંગા :- ૮ ઉદયસ્થાનઃ - ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૨૬૩૨(૨૨૮) સત્તાસ્થાનઃ- ૨(૯૩,૮૯)
દેવ પ્રાયોગ્ય ૨૯ નો બંધ જિનનામ સહિત છે, તેથી તેના બંધક મનુષ્યો જ છે. માટે સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૨૬૩૨ ઉદયભાંગા થાય છે. દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. માટે ૯૩/૮૯ બે જ સત્તા હોય છે.
(૨૦૨)