Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust
View full book text
________________
હ
સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૨૦
ર્ષ * ૩ - ભવ કરનારની અપેક્ષાએ ૩૫ બંધભાંગા સંભવે તે અહિં આગળ કહ્યા પ્રમાણે
ઉદયભાંગા :-૬૨૩ માંથી યુગલિક તિર્યંચના ૬૪ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ રહેલા પપ૯ ઉદયભાંગા ઘટે
સત્તાસ્થાન ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯) * ૪ – ભવ કરનારની અપેક્ષાએ બંધભાંગા ૩૫ સંભવે.
ઉદયભાંગા - ૬૨૩ માંથી નારકીના ૫ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ ૬૧૮ ઉદયભાંગા સંભવે.
સત્તાસ્થાન ૯૩ આદિ ૧૦ * ૫ - ભવની અપેક્ષાએ બંધભાંગા ૩૫
ઉદયભાંગા :- ૯૯૧ (સામા. ૪૪૦ + છેલ્લા સંઘ. મનુ. ૪૩૨ વૈ. મ. ૩૫, આ. મ. ૭, કે. મ. ૮, દેવ ૬૪, ના. ૫)
સત્તાસ્થાન :- ૯૩ આદિ ૧૦
જો બધા વિકલ્પની વિવક્ષા કરીએ તો કુલ યુ. તિર્યંચ ૬૪ સહિત ૧૦૫૫ ઉદયભાંગા ક્ષાયિક સમ્યકત્વીને સંભવે.
(૫૫) ક્ષયોપશમ સમ્યકત્વ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાંગા :-૩૪ ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૬૭૧ સત્તાસ્થાન :-૪ (૯૩, ૯૨,૮૯,૮૮).
ક્ષાયોપશમ સમ્યકત્વ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. તેથી ક્ષાયિક સમ.માં જણાવેલ ૩પ બંધભાંગામાંથી અપ્રાયો. ૧ના બંધના ૧ બંધભાંગા વિના શેષ ૩૪ બંધભાંગા સંભવે. દેવ પ્રાયોગ્ય ૧૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૧૬ કુલ ૩૪ જાણવા.
એકે, ના ૪૨, વિકલ. ના ૬૬, અપર્યા. વિ. મનુ. ના ૪ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગા વિના શેષ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો પણ સામા. તિ. ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨-૧૧૫ર ઉદયભાંગે તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫૨ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬ ને બદલે ૯૨, ૮૮ ની સત્તા જ જાણવી કારણ કે ક્ષયોપશમ સમકિતીને ૮૬નું સત્તાસ્થાન ન સંભવે. (જુઓ. પા. ૮૫ થી ૯૦)
૩૯૯

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466