________________
x
x
x
x
x
x
x
x
+ 8 = ૫ - ૨ -
xxxxxxxxxxxxxx
x
x
૩૦ના ઉદયે
ઋસંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાંનામ કમીઝ
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૪ના ઉદયે . એકે. ના ૧૦
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે એકે. ના ૬
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે એકે. ના ૧૨
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૯
(૯૨,૮૮,૮૬,૮૦) પંચે. તિ. ના ૩
(૯૨,૮૮,૮૬,૮૦) અપર્યા. મનુ. ના ૧
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે એકે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે વિકલે. ના
(૯૨,૮૮,૮૬,૮૦) પંચે તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) ર૯ના ઉદયે પંચે તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) પંચે. તિ. ના
(૯૨,૮૮,૮૬,૮૦) વિકલે. ના ૧૮ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદય પંચે. લિ. ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
| વિકલે. ના ૧૨ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવ પ્રાયો ૨૮ના બંધના ૮ અને નરક પ્રાયો. ૨૮ના બંધના ૧ બંધભાંગાનો કુલ ૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે ઉદયસ્થાનઃ - ૨ (૩૦,૩૧)
ઉદયભાંગા - ૮ (૨૩૦૪) સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬)
અસંજ્ઞી ૫. તિર્યંચો દેવ પ્રાયો. અને નરક પ્રાયો. બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. એકે. વિકલે. જીવો દેવ, નારક, પ્રાયો. બંધ જ ન કરે. અને તિર્યંચ પણ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી પંચે. તિ. ના ૩૦ના ઉદયના ૪ અને ૩૧ના ઉદયના ૪ એ પ્રમાણે કુલ ૮ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગે સત્તાસ્થાન ૩૦ના ઉદયે પંચે. લિ. ના
(૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે પંચે. તિ. ના ૪ x ૩ (૯૨,૮૮,૮૬)
x
x
x
૪૦૪